Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 80
________________ જીવ-મૈત્રી તમારૂં કપડુ મેલું થયેલું જોઇને તમને શુ વિચાર આવે છે? કપડાને ઉજળું બનાવવાનાને ? દોષાના મેલથી મિલન થયેલા જીવને જોઇને તમને શું વિચાર આવે છે? એના દોષ-મેલ દૂર કરીને ઉજવલ બનાવવાના ? કેવી કમનશીખી ! દોષયુક્ત મનુષ્યને જીવને જોઈ ને એના પ્રત્યે ખીજા રસ્કાર જાગે છે, ધિકકાર જાગે છે..... ખીજા જીવાના દોષ-મેલને દૂર કરીને એને ઉજ્જવલ બનાવવાના વિચાર ત્યારે આપણે કરી શકીશુ કે જ્યારે એ જીવાને આપણે આપણા મિત્રે માનીશુ ! ખીજાનું કપડું મેલું જોઈ ને ઉજળું કરવાના આપણને વિચાર નહિ આવે, એમ જ્યાં સુધી જગતના જીવાને આપણે ‘ખીજા’ માનીશું ત્યાં સુધી એમના દોષા દૂર કરવાના વિચાર નહિ આવે. બીજાના દોષા જોઈને તિરસ્કાર કરવા તે જીવ પ્રત્યેનું વૈર છે. બના ખીજાના દોષો જોઈ ને એને દૂર કરવાના વિચાર કરવા તે જીવ પ્રત્યે મૈત્રી છે. આત્મસ વેદન Jain Education International ()" ); 100 For Private & Personal Use Only ૭૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134