Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 75
________________ મન એ તે આપણુ લાડકુ ખાળક છે. એ મન-ખાળને આપણે સુઘડ રાખવું જોઇએ. એનુ સૌન્દ્રય જાળવવા આપણે જાગ્રત રહેવુ જોઇએ. એ ગદવાડ ન ચૂંથે, એ જયાં ત્યાં આળેાટીને એનુ સુંદર શરીર મેલું ન કરે એનેા ખ્યાલ રાખવા જોઇએ, છતાંય એ તેા બાળક કહેવાય ! એ મેલું થવાનું જ ! એનાં કપડાં બગડવાનાં જ ! એથી આપણે અકળાઇ જવું ન જોઈએ. પણ વારંવાર અને સ્વચ્છ કરવુ જોઇએ. એ ગંદવાડમાં રમવા ન ચાલ્યું જાય, એવી જગાએ એને રાખવુ' જોઈએ. એને રમવાં માટે રમકડાં પણુ આપવા પડે ! પણ એને એવાં રમકડાં આપવાં કે એ રમકડાં એનામાં સારા સસ્કાર પાડે. વળી, એ માળકને સારા માણસાના હાથમાં રમાડવા આપવુ જોઇએ. મન-માળ વ્યસની, પ્રમાદી અને અણુઘડ માણુસેને આપણું મનબાળક ન સોંપવું! માટે તેા સત્યમાગમ કરવાના છે! ૭૦ 02 Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134