Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 58
________________ દૃષ્ટિ બદલા એક વખત જેના ગુણ ગાવામાં તમે થાકતા ન હતા. આજે કેમ એ ગાવાનું બંધ થઈ ગયુ ? અને દોષ બલવાના શરૂ થઈ ગયા ? ભાગ્યશાળી ! કાઈ પણ ચેતન જીવના દોષો જોવાની કુટેવને ત્યજી દો. જો તમે દોષો જોશે તે આત્માને નહિ, જોઇ નાકા... બીજુ એક ભારે નુકશાન થશે તેની તમને ખ્યાલ છે? બીજાના દોષ જોવાથી એ દોષ તમારામાં આવશે ! પછી તમે પોતે જ એ દોષથી રીબાશે.... તમે દેાષ જુએ છે, કારણ કે ઊંડે ઊંડે પણ તમને એ દોષ ગમે છે ! જેને જે વસ્તુ ગમતી હોય છે, તે વસ્તુ પ્રાય : તેની પાસે આવે છે. દોષ જોવાની લત છોડી દો. વાત અવિકારી સ્વરુપ ' પરનો દોષ ત્યારે વધુ ચિંતા ઉપજાવે છે કે જયારે એ દોષ મને નુકશાન કરતા દેખાય છે. તુ પણ વિચારજે. તને પણ આ સત્ય સમજાશે. પરંતુ પરના દોષ આપણને નુકશાન કરતે જ્યારે દેખાતા નથી ત્યારે આપણે એને હલકો ગણીને કે કરૂણાપાત્ર ગણીને બેસી રહીએ છીએ. HER'परिहर परचिन्तापरिवारम् ।। આ ઉપદેશ આપીને પૂજ્ય ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ એને અમલ કરવાના ઉપાય પણ બતાવે છે. | ‘વિત્તજ નિગમ વિવાદમ્' તું તારા અવિકારી સ્વરૂપને વિચાર ! વિચારવાનું એવું અનંત ક્ષેત્ર આપણને આપી દીધું કે જિંદગી સુધી એ ક્ષેત્રમાં વિચર્યા જ કરીએ ! પછી પરદોષ આપણને નુકશાનકર્તા જ નહિ લાગે. ત્રમાં જૈન આપી પરી સ્વરૂપનું જ આત્મસ વેદન ૫૩ Jain Education memanoma For Face Resomair use is nelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134