Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah
Catalog link: https://jainqq.org/explore/008717/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અauોય સંકલનઃ મુનિશ્રી અરુણોદયસાગરજી 'મુનિશ્રી વિનયસાગરજી | For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) -ne) 90 S?ટ્ટS* & | અમૃતલાલ હીરાલાણી કું. લિ ગોળ,ખાંડ કરિયાણાશા વેપારી તથા કમીશ એYઉટ - કઘામાધુપુરા વ્હાર છે. શાહ.શાGિuતાલ મોહnલાન શાGિuસદળ, હાઈકોર્ટની સામે હાવરંગપુરા - અમદાવાદ. પાછળ, તાળી વષૌહિ છે કે અમૅદાવાદ, www.kobatirth.org For Private And Personal Use Only (0) વિશ્વ T 00 0 0 0 0 છે WIN Shri Mahavir Jain Aradhana Kendra Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . / / / / / / / / પરમાત્મા ભક્તિના પરમ ઉપાસક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનનો અરુણોદય ભાગ-૧ (પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સાહેબનાં પ્રવચનોમાંથી સંકલન) –: સંકલન : – મુનિશ્રી અરુણદયસાગરજી મુનિશ્રી વિનયસામરજી : પ્રકાશક : શાહ શાન્તિલાલ મોહનલાલ શાહ અમૃતલાલ હીરાલાલ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : પ્રકાશક : શ્રી શાન્તિલાલ શાહ શ્રી અમૃતલાલ શાહે * વીરનિર્વાણુ સંવત ૨૫૦૩ બીજી આવૃત્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતનવર્ષે કારતક સુદ ૧ વિ. સ. ૨૦૩૪ ૧૨ નવેમ્બર ૧૯૭૭ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન * : પ્રાપ્તિસ્થાન : શાહ શાન્તિલાલ માહનલાલ · શાન્તિસદન ’હાઈ કાટ ની સામે નવર’ગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૪ ફેશન ન. ૪૭૭૭૯ શાહે અમૃતલાલ હીરાલાલ A ૧/૨ શ્રાવકનગર ફ્લેટ, અલકાપુરી સેાસાયટી, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ ફોન ન. ૪૭૩૧૩ * મુદ્રક ઃ કેનિમેક પ્રિન્ટર્સ, રાજુભાઈ સી. શાહ ૧૪૫૮, મામુનાયકની પાળ, સાચેારાની ખડકી, ગાંધીરોડ, અમદાવાદ-૧. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ''10 સમર્પણ પરમોપકારી પરમાત્મ ભક્તિના પરમ ઉપાસક ચારિત્ર મૂર્તિ પ. પૂ. આચાર્ય દેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં સાદર સમર્પણ 11111 શાન્તિલાલ મોહનલાલ અમૃતલાલ હીરાલાલ 1. 1 ; For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ભાવનગર ચાતુર્માસમાં નિયમિત પ્રવચનમાંથી તેમને વિને, નમ, આજ્ઞાંકિત શિષ્યો મુનિશ્રી અરુણોદયસાગર તથા મુનિશ્રી વિનયસાગરે સંકલન કરેલ અને ભાવનગરના સુપ્રસિદ્ધ દૈનિક લેકરાજમાં નિયમિત પ્રકાશિત થતા પૂ. આચાર્ય ભગવંતના પ્રવચનના સંકલનનો આસ્વાદ અનેક જૈન જૈનેતરાએ માણેલ છે. બધાને આ સંકલનને લાભ મળે એ દષ્ટિએ પૂજ્યશ્રીનાં પ્રવચનનું સંકલન કરેલ પુસ્તક “જીવનને અરુણોદય” નામથી. પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે. દૈનિક લકરાજમાં પ્રકાશિત થતા સંકલન એકત્ર કરી પુસ્તકરૂપે પ્રકાશન કરવા સંમતિ આપવા બદલ તંત્રીશ્રીનો આ તકે અમો આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો કનિમક (પ્રન્ટર્સના સંચાલકોને આભાર માનીએ છીએ તેમ જ ટાઈટલ ડિઝાઈન બ્લેક ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો ગ્રાફિક ટુડિયોના સંચાલક શ્રી રતિભાઈનો આભાર માનીએ છીએ. આ પ્રકાશનમાં કદાચ કાંઈ ખલના રહી ગઈ હોય તથા વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયેલ હોય તે તે બદલ અમે “મિચ્છામિ દુક્કડં ” અપ શ્રીસ ધની તથા સુડા વાચકેની હાર્દિક ક્ષમા યાચીએ છીએ. શા, શાન્તિલાલ મોહનલાલ શા, અમૃતલાલ હીરાલાલ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધ Acharya Shri Kailassagarsuri Gyanmandir * ભયથી મુક્ત બનવા માટેના એ મુખ્ય માર્ગો છે: (૧) લૌકિક ધર્મ, (ર) લેાકેાત્તર ધમ, જે ધર્માંકા માં ફળની ઇચ્છા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધ થાય છે, પરંતુ તે ધમ નથી, ભવેાભવની પરંપરા છે. જ્યાં કાઈ આશા રહેતી નથી, માત્ર નિવે છે, તે ધમ છે. ૪ મા જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે કપડું ઢાંકી રાખે છે; કેમકે બાળકને નજર ન લાગે; તેવી રીતે ધ ક્રિયાના દેખાવ ન કરવેા, તેમાં ગુપ્તતા જાળવવી, નહીતર કમની નજર લાગી જાય. * જીવનમાં ધમ ન હોય તેા શરીર મડદા સમાન છે. એકલુ શરીર પરાપકાર કે કલ્યાણ કરી શકતું નથી. X જ્યાં મૈત્રીને અભાવ હોય ત્યાં ધર્મ રક્ષણ નથી આપતા. * ભવિરહની સંપૂર્ણતા જીવનમાં ત્યારે લાગે છે કે જ્યારે સચમ સિવાય ભવની સૌંપૂર્ણ તા થતી નથી. આથી સાચુ' જ કહેવાયુ છે કે ગૃહસ્થજીવનમાં ધમ કર્યો વિના ભવની પૂર્ણતા મળતી નથી. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય * પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. હૃદય અનુકંપાથી ભરાઈ જાય, સમ્યગ્ગદશન દઢ થાય ત્યારે ધર્મ લોકોત્તર સુખ દેવાવાળે બને છે. * ધર્મનું મુખ વિનય છે. તેમાં આગળ વધે, જીવનને સક્રિય બનાવે, ને લક્ષ્ય સુધી પહોંચે. * મત્રીભાવ, કારુણ્યભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ–એ ચાર ભાવ ધર્મના ચાર આધારસ્તંભ છે. આ ચાર ભાવથી ધર્મનો સંપૂર્ણ પરિચય થાય છે. * જે તમારે ધર્મમય લગ્ન બનાવવું હોય તે લગ્ન વખતે ઉદાસીન ભાવ રાખ, વિકાર જરાપણ થવા દે નહીં, ધામધૂમ ન કરવી, પરણવા જતી વખતે પરમાત્માનું ચિંતન મનમાં કરવું ને “સવ સંસારને ત્યાગ કરે છે પણ ન છૂટકે પરણવું પડે છે” એવી ભાવના રાખવી. * દુર્ગતિમાં જતા જીવને રોકી સગતિમાં મોકલે તે ધર્મ. * બંગલા, મેટર, સ્ત્રી, પુત્રે, ધન–આ બધું જ પર પદાર્થ છે, જે અહીંયાં મૂકીને જ જવાનું છે. તે બધું સાથે નહીં આવે, ધર્મ જ સાથે આવશે. * જીવનથી મૃત્યુ સુધીને સંપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યામાંથી મળશે, બીજે ક્યાંય નહીં મળે. * ધર્મ કરવા માટે ભગવાને બે માર્ગ બતાવ્યા છે : એક તો સવથી પાપરહિત સાધુધર્મ અને બીજે અલ્પ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પળમાં વધુ ધર્મ કરી શકે તે ગૃહસ્થ ધર્મ, જે સર્વથા સંસારનો ત્યાગ કરી ન શકે ને ઘરે બેસીને પણ ધર્મ કરી શકે. * ધમ કેઈ સંપ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધર્મ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અંતઃકરણની. શુદ્ધતા–પવિત્રતા હશે ત્યાં ધર્મને વાસ હશે. * ધર્મના બે પ્રકારે છે. સાધુ ધર્મ અને ગૃહસ્થધર્મ. ગૃહસ્થયમના પણ બે પ્રકાર છે : સામાન્ય ગૃહસ્થ ધર્મ અને વિશેષ ગૃહસ્થ ધર્મ. * જે પિતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર આપે છે, તે જ સાચા માતા-પિતા છે. તે સિવાય તે માતા-પિતા નથી પણ દુશ્મન છે. પિતાનાં બાળકોને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે. * જો નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા હોય તે જ ઘડપણમાં ધર્મ થઈ શકે છે, તે સિવાય ધર્મ ઘડપણમાં થઈ શકતો નથી. જેમ કે નાનપણમાં વાંચતાં– લખતાં ન શીખાયું હોય તે પછી ઘડપણમાં કશું જ શીખી શકાતું નથી. * અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ જ ધર્મ. * ધર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ સાથે સેવાનાં પગથિયાં ચડતાં શીખવું પડશે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય * આત્મા, ધર્મ અને કર્મ તેવા ત્રણ વિભાગ જીવનમાં છે. આત્મા એક છે, ધર્મ એક છે, પરંતુ કર્મો ૧૫૮ છે. પણ જે આત્મા અને ધર્મ એક બની જાય તે ૧૫૮ કર્મોને નાશ કરી દે. પણ જ્યાં સુધી આત્મા અને ધર્મ એક નહીં થાય ત્યાં સુધી કમની સત્તા રહેશે. * ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થાય છે?? તેવા અને નના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ કહ્યું છે કે “ સત્યથી ધિર્મનું પ્રાગટ્ય થાય છે.' * જીવનને પરિપૂર્ણ કરવા માટે ધર્મ કરવાનો છે. ધર્મ કરવાની ચગ્યતા નમ્રતામાં રહેલી છે. જેમ કે વરસાદ નીચે પડે છે, ઝરણું નીચે વહે છે. બધાં ઝરણાં મળીને નદી બને છે. નદી પણ નમીને વહે છે, સમુદ્રને મળીને મહાન સાગર બને છે. એવી જ રીતે આપણે પણ નમ્રતા રાખી સૌની સાથે મળીને મહાન બનવું જોઈએ. 1 x ધર્મમાર્ગ અનુસાર બાર વ્રત, પાંચ મહાવ્રત, ચાર ભાવના સાથે લઈને જીવન માર્ગે ચાલવું. * આખું જીવન પાપ કર્યું હોય અને છેલે ધર્મ કરવા જાય તે ક્યાંથી બને ? આગ લાગ્યા પછી ફ દીએ તે? આપણે પહેલેથી જ જાતિ પ્રમાણે ધન ઉપાર્જન કરી ધર્મના સંસ્કાર આમામાં પાડીએ તે આવી સ્થિતિ ન થાય. * ધર્મક્રિયા આચરવામાં આવતી અનીતિ પ્રાણઘાતક હોય છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણાદય * માનવભવ મળવા અતિ દુર્લભ છે, તેમાં પણ દેવ, ગુરુ અને ધની પ્રાપ્તિ થવી અતિ દુર્લોભ છે. તમને ધર્મ કરવાના આ બધાય સજોગે પ્રાપ્ત થયા છે, હવે ધ કરી લેા, કારણ કે જીવનને ભરેાંસે નથી. * જો અનાચારથી ખચશે તે જ ધર્મ કરવાની પાત્રતા પ્રગટશે. ધર્મ પણ પાત્રની ચેાગ્યતા વિના ટકતા નથી. જેમ દૂધ વાસણ-પાત્ર વિના ટકતુ નથી, ઢાળાઈ જાય છે તેમ ધર્માં પણ પાત્ર વિના ટકે જ નહીં. * પ્રકાશની આર્ડ અહમની દીવાલ આવે છે તે દીવાલને તેડી નાખવા માટે પુરુષાર્થ કરવામાં આવે તે પ્રકાશના ધેાધ વહી રહે છે ને ત્યાંથી ધર્મ પ્રગટે છે. પૈસા ઘર સુધી સાથે રહેશે, કુટુ બીએ સ્મશાન સુધી અને ધમ પરભવમાં પણ તમારી સાથે આવશે. જે પરભવમાં સાથે આવશે તેની ખરી મિત્રતા રાખા, બધું જ છેડીને ચાલ્યા જવાનું છે, કશુ જ સાથે નથી આવવાનું. * માણસને ધમથી મળતું સુખ જોઈએ છે, પરંતુ અધર્માંથી મળતુ દુ:ખ જોઈતુ નથી. પણ ધમ કરવે નથી અને અધમને છેડવા નથી, તે ક્યાંથી દુઃખ ટળવાનું હતુ' ને સુખ મળવાનુ` હતુ` ? કાંટા પાથરીને ગુલાબનાં ફૂલાની લહેજત લેવી છે તે કેવી રીતે મળે ? * For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધના * ઈચ્છાને રેકવી તે જ સંયમ છે. ઈચછાને અધીન. ન થવું તે જ તપ છે. * જે સમ્યગુદર્શનના ભાવથી જીવન સમસ્તને અનુભવ કરે છે તે આગળ વધે છે, તથા આરાધના અને ચિંતન સિદ્ધ બની જાય છે. પરંતુ અહમથી કરેલી આરાધના કદી પૂર્ણ થતી નથી. * “હું”ની દીવાલ તોડી આરાધના કરવાથી જીવનજયેત છળહળી ઊઠશે. આરાધના કરવાની વિધિ બરાબર નહીં હોય તે જીવન જયોત સળગીને રાખ થઈ જશે. * આત્મા અને શરીરને, પદાર્થ અને પર્યાયને ભેદ, ન પામે ત્યાં સુધી સાધના સિદ્ધ થતી નથી. આત્મા શરીરથી ભિન્ન સમજાય ત્યારે જ સાધના સિદ્ધ થાય છે. * બીજાઓને જીતે છે તે વીર છે, પણ પોતાના વિકારેને જે જીતે છે તે તે મહાવીર છે. * ખેડૂત જ્યારે ખેતી કરે છે, ત્યારે પ્રથમ ખેતરને. સાફ કરે છે, જમીનને પચી બનાવી અનાજ વાવે છે ને તેનું રક્ષણ કરે છે. આમ ઘણી મહેનત કર્યા પછી જ લાભ મળે છે. એવી જ રીતે આત્માની સાધના પણ ખેતી છે. આત્મામાં ધર્મનાં બી વાવવા માટે વિષય કષાની ગંદકી પ્રથમ શુદ્ધ વિચારોથી સાફ કરે, પછી. તપ–જપ જે કરશે તેની મહેનત સુંદર ફળશે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણક્ય * દુષ્કૃત્યોનો ત્યાગ કરવાથી જ જીવનનાં પાપ દૂર થાય છે. આપણે તે છેક સમ્યગુદર્શનની ભૂમિકા સુધી પહોંચવાનું છે, ચૌદ રાજલેક સુધી પહોંચવાનું છે. જેટલું ઊંચું મકાન બાંધવાનું હોય તેના પ્રમાણમાં પાયે ખેદાય છે. જેટલી ઊંચાઈએ જવાનું છે તેના પ્રમાણમાં આરાધના કરવાની છે. * સંસારમાં રાગનું પિષણ કેટલું બધું થાય છે? ને તેથી આરાધનામાં પ્રમાદ થાય છે; “કાલે કરીશું, પરમ દિવસે કરીશું” એમ કરીએ છીએ. પરંતુ જેમ અધી રાતે આગ લાગે તે માણસ ઊંઘને છેડી ઊભે. થઈ જાય છે તેમ જીવનમાં આગ લાગે ત્યારે માણસે પ્રમાદ છોડી ઊભા થઈ જવું. * સમ્યગ્રદર્શન કે સમ્યગુજ્ઞાન કે સમ્યગુ ચારિત્ર દ્વારા જ સાચી સાધના સંભવી શકે. * હવે લક્ષ્મણરૂપી વિવેક જ્યારે રાવણરૂપી લેભને નાશ કરશે, ત્યારે રામરૂપી આત્માને સીતારૂપી સમતા મળશે અને વિરહનું દુઃખ દૂર થશે. * રામાયણ એટલે બીજા શબ્દોમાં કહીએ તે રાવણ રૂપી લેજે, સીતારૂપી સમતાનું હરણ કરી લીધું છે. આથી રામરૂપી આત્મા સીતારૂપી સમતાના વિરહમાં દુઃખી દુઃખી થઈ રહ્યો છે. અંતરાત્મામાં રામનું રાજ્ય. ચાલ્યું ગયું છે અને રાવણનું રાજ્ય ચાલે છે. આથી જીવનમાં અંધાધૂધી ચાલે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ * વિવેક એ લક્ષ્મણ છે, ધર્મ હૅનુમાન છે. સમતા એ જ સીતા અને અજ્ઞાન એ લંકા છે, જ્યારે જીવનના અરૂણાય પ્રત્યેના અનુરાગ એ છે, ઇચ્છા, તૃષ્ણા લાભ એ રાવણુ છે. * આત્મદશામાં રમવુ, રમણા કરવી, આનંદ કરવા, આત્મદશામાં મગ્ન રહેવું એ જ રામ છે, પણ સાધકાએ એ ન ભૂલવુ' જોઈ એ કે જ્યાં રામ છે, ત્યાં રાવણુ પણ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * આનંદ એ આત્મસ્વરૂપ છે, પ્રેમ એ પ્રકાશમય છે, શાંતિ એ પૂતામય છે. જ્યાં હ-શાક નથી, જ્યાં સંકલ્પ-વિકલ્પ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી ત્યાં જ આનંદ, પ્રેમ, શાંતિ હાય છે. સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ આરાધના હોય છે. * જાણકારી અનુસાર જો આચરણ કરવામાં આવે તે પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ મનુષ્યભવ મળવે. બહુ જ દુષ્કર છે અને આપણને પુણ્યથી મન્યે છે. તે મનુષ્યભવ આત્માની પ્રાપ્તિ માટે મળ્યા છે. જો આ જન્મમાં આત્માની પ્રાપ્તિ ન કરી તે આ કીમતી જીવન નિષ્ફળ જશે. આ કીમતી જીવન નિષ્ફળ ન જાય માટે સુંદર આરાધના કરીને જીવનને સફળ બનાવવાનુ` છે. * દુ:ખાથી મુક્ત બનવા માટે લેકે અનેક પ્રકારનાં મંગળ કરે છે. પરંતુ સૌથી સાચું મંગળ તા ભગવાનના સ્મરણમાં, સાધુ–સ તેના સંગમાં, પવિત્ર મન રાખવામાં, ધર્મની આરાધના કરવામાં જ છે. ધર્મની આરાધના વિના For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય ૧૩ પાપ નાશ થતાં નથી, તેમ જ દુઃખે પણ નાશ થતાં નથી. આ ખરેખર, તમે અમારું માને તો અત્યારે તમારી શક્તિ છે, શરીર નીરોગી છે, સંજોગો સારા છે માટે ધર્મની આરાધના કરી લે. નહીંતર જ્યારે શક્તિનો નાશ થશે, અંગે શિથિલ થઈ જશે ત્યારે કશુંય નહીં થાય. * વાસનાઓને અધીન રહેવાથી તેનું પરિણામ ભયંકર આવે છે. યુવાન પુત્ર કૉલેજમાં બે-ત્રણ વર્ષ સુધી ફેઈલ થાય તે તેને ધમકાવવામાં આવે છે. આપણે અહીં ઉપાશ્રયમાં ૫૦ વર્ષથી આવીએ છીએ ને ધર્મની આરાધનાની પરીક્ષામાં ફેઈલ થઈએ છીએ ! * જ્ઞાનીઓએ કહ્યું છે કે તમારી અંદર જ અપૂર્વ જ્ઞાન છે. જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાથી બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. ચિંતન » ઊકરડે સળગાવવા માટે ઘણું અગ્નિની જરૂર હોતી નથી, ત્યાં તે એક નાનો અગ્નિનો તણુ ઑ પડતાં જ તે બળીને ખાખ થઈ જાય છે, એવી જ રીતે જીવનમાં પડેલ સર્વ પાપે ઈશ્વરનું ચિંતન કરવાથી નાશ પામે છે. * જ્યાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહી અને જ્યાં ચિંતા ત્યાં ચિંતન પણ ન હોય. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાની * જ્ઞાની સંસારના વિષયભોગને ત્યાગ કરીને સંસારનો ક્ષય કરે છે. અજ્ઞાની સંસારના વિષય–ભોગોમાં સંસારની વૃદ્ધિ થાય છે. * વર્તમાન જીવનમાં ફેમિલી ડેકટર અને ફેમિલી વકીલનું કેટલું બધું મહત્ત્વ છે ! મારી સલાહ છે કે વતમાન જીવન શાંતિથી જીવવા, પરલોક સુધારવા એક ફેમિલી સાધુ જરૂર રાખજે. તે ફી નહીં લે અને પરોપકાર કરશે. * ડેાકટર પાસે દરદી જાય, એ ભૂલ કરે તે પણ ડેકટરની ફરજ છે કે દરદીને બચાવે. તેને મરવા ન દે, તેવી જ રીતે સાધુ પણ ડોકટર જેવો જ છે. સંસારી આત્મા ભૂલે કરે તે પણ તેને ઉપદેશ આપવો અને તેના જીવનને બચાવી લેવું. કે જેને સંસારના વૈભવને પાર નથી. જેને ત્યાં અનેક પ્રકારનાં સુખ છે, ગાડી છે, વાડી છે, દુકાને છે, ઘણાં સગાં-વહાલાં છે. લાખો રૂપિયાની સંપત્તિ છે; તે સર્વને ત્યાગ કરીને બાવા, ફકીર કે સંત બને તે જગત ઉપર મહાન ઉપકાર કરી શકે છે. કે સાધુ જગતથી નિરપેક્ષ છે. જાતને જોઈને ચાલે તે સાધુ નહીં. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણેાય * જેને પેાતાનું અને પરનુ` કલ્યાણ કરવાની ભાવના હોય તેણે નાનપણથી જ સંત. અનવુ જોઈ એ, જેથી સંસારના કુસ`સ્કારા જીવનમાં ન આવે અને સીધા જ સારા સ`સ્કારો પડે, હાશિયાર થઈ જગતના જીવેાનુ કલ્યાણ કરી શકે. ૧૫ મેં રૂપવતી સુંદરીના મધુર સંગીતને સાંભળવામાં જેવા રસ આવે છે તેવે! રસ સતાની વાણીમાં આવી જાય; સુંદરીને જોવામાં જે મજા આવે છે તે ભગવાનનાં દર્શન કરવામાં આવી જાય, મીઠાઈ ખાવામાં જે મજા આવે છે તે ભગવાનના ગુણુ ગાવામાં આવી જાય; ગાદી, કિયા, પલંગ પર સૂવાની જે મજા આવે છે તે ભેય પર સૂવાથી આવી જાય; તે સમજવુ' કે આપણે સાચા મહાત્મા અન્યા છીએ. For Private And Personal Use Only * સ્મશાનમાં શબના અગ્નિસ સ્કાર માટે જાઓ અને ત્યાં બૈરાગ્ય આવે તે! ઘેર નહીં જતા સાધુ-સંત પાસે જ જવું, જેથી તમારા બૈરાગ્ય સ્થિર થઈ જશે; પણ ઘરમાં ગયા તે બૈરાગ્ય ભૂલી જશે. જેમ તપાવેલા લેાઢાના ગેાળા પણ ઘણુ મારવાથી આકાર લે છે પણ થોડી વાર પછી ગમે તેટલા ઘણુ મારવા છતાં કશું જ નથી થતુ. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન * જ્ઞાનના માધ્યમથી સંસારનાં દુઃખોનો પરિચય થાય છે અને તેથી આત્મામાં કરુણું, દયા અને વૈરાગ્ય . ઉત્પન્ન થાય છે. * જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન સંભવે; તેમ જ્યાં જ્ઞાન છે, ત્યાં વાસનાને સ્થાન નથી ને જ્યાં વાસના છે, ત્યાં, જ્ઞાન ન સંભવે. * જ્ઞાનીઓ જે કાંઈ બોલે છે તે વિચારીને જ બોલે છે. એટલા માટે જ કહ્યું છે કે મૂખનાં હજાર ભાષણ. કરતાં જ્ઞાનીને એક શબ્દ વધી જાય છે. * જીવનમાં વ્યક્તિ કાર્યને જુએ છે, કારણને નહીં. જ્યારે તત્ત્વજ્ઞાની કારણને જુએ છે, કાર્યાનિ નહીં. પરિગ્રહ * આધ્યાત્મિક ભાષામાં સંગ્રહ કરનારને ડાકુ ગણુવામાં આવે છે, જે પોતાના જીવનને સર્વનાશ કરે છે. અને બીજા અનેક આત્માઓને પણ સર્વનાશ કરે છે. * ગ્રહણ એટલે જ બંધન. સંસારમાં માણસ બધું ગ્રહણ કરતો થાય છે એટલે તે બંધાય છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંત–મહાત્મા * જે બાળ બ્રહ્મચારી છે, જેણે સ્ત્રીને સંગ કદી પણ કર્યો નથી, જે નાનપણથી જ ધર્મને માગે વળેલો હોય, ધમની આરાધનામાં મસ્ત હોય, ભગવાનની ભક્તિસ્વાધ્યાયમાં જ જે મસ્ત હોય તે અવશ્ય પ્રભાવશાળી હોય છે. તેના શરીરમાંથી શુદ્ધ અને પવિત્ર પરમાણુઓ નીકળતા હોય છે. તે પરમાણુઓ આપણા ઉપર સારી અસર કરતા હોય છે. એવા મહાત્માઓના આશીર્વાદ અવશ્ય ફળે છે. * તમારો છોકરો સારામાં સારો હોય, ભાગ્યવાન હોય, દયાળુ હેય, ગુણવાન હોય, સેવાભાવી હોય, તેવાને તમે જે ઘેર રાખશે તો તમારા પરિવારનું ભલું કરશે પણ જે તમે સાધુ–સંતને અર્પણ કરશે તે તે મહાન બનશે, જગતમાં પૂજનીય બનશે, લાખે અને ઉદ્ધારક બનશે, દુખિયાનાં દુઃખ હરનાર બનશે અને તમારી શેભાને વધારશે. * જે સમતાના સાગર છે, સમજુ છે, જે આગળ પાછળને વિચાર કરીને વર્તન કરે છે, ઘણું અનુભવમાંથી પસાર થયેલ છે, જે બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલતા ન હોય પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે, કાચા કાનના નથી, જે સંસારથી અલિપ્ત છે તેમની નિકટ રહેવાથી જે લાભ થાય છે તે બીજી કોઈ પણ જગ્યાએ થતું નથી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ જીવનનેા અરૂણાચ * જે ચેાગી છે, ત્યાગી છે, સંત-સાધુ છે, ચરિત્રમાં અતિ નિ`ળ છે, ઉપશમ ભાવમાં મગ્ન છે તેમની આપણે સેવા કરવી. આવા મહાન સંતેાની સેવાથી સંપૂર્ણ લાભ મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * જેણે પેાતાની પ્રકૃતિ પર કાબૂ મેળવ્યે છે, જે સદા સમ્યક્ભાવમાં રહે છે, જે સમભાવી છે, ઉદાર છે, પેાતાના શિષ્યા અને ખીજાએ ઉપર સરખી દૃષ્ટિવાળા હાય એવા મહાન પુરુષોની, બધું ય કા ગૌણ ગણીને, સેવા કરવાથી મહાન આત્મિક લાભ થાય છે. * સમપ ણુ * આ જીવન ગુલાબના પુષ્પ જેવુ છે. તેમાં સયમની સુવાસ આવી જાય તે જીવન જ સુગંધીદાર બની જાય અને હજાર લાકે તેનુ અનુકરણ કરીને પોતાના જીવનને પણ સુગંધીદાર બનાવે. ખરેખર, એકબીøના માટે જે જીવન સમણું કરે છે તેના જીવનમાં જ સુગંધ આવે છે. * એક કવિએ કહ્યું છે કે આ જગતમાં મરવાથી કાણ ડરે છે? જે પાપી હોય અથવા અધર્મી હાય તે જ મરણુથી ડરે છે. જેણે જીવનના સદ્ઉપયોગ કર્યો છે, બીજાના કલ્યાણ માટે પેાતાના જીવનને અર્પણ કર્યુ છે તે કદી મૃત્યુથી ડરતા નથી.’ * For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર * સંસાર ગ્રહણ કરવામાં દુરાચાર અને સંસારની કષાયતા પ્રાપ્ત થાય છે. સંસારના ત્યાગમાં સદાચાર અને સંસારને ક્ષય પ્રાપ્ત થાય છે. સંસારનો ક્ષય થવાથી આત્મા સંસારનાં ભયંકર દુઃખોથી મુક્ત બને છે અને પરમ આનંદને ભોક્તા બને છે. * સંસાર ખારો ઝેર છે. તેને મીઠો બનાવ હોય તે પ્રેમ અને સહિષ્ણુતાને વ્યાપક બનાવો જેથી સંસાર પણ સુખમય લાગશે. * સંસારના ભાગોમાં મૂછિત થઈ ગયા તો યાદ રાખજે કે તમારી ખૂબ જ ભયંકર દુર્દશા થશે, પછી ખૂબ પસ્તાવો થશે અને ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. મરણ વખતે જ્યારે પસ્તાવો થશે, ત્યારે કાંઈ નહીં કરી શકો. અશક્ત હશે, યમરાજ સામે લેવા આવી જશે, પછી જાગૃત થશે. * આત્મામાં પડેલાં સાચા આનંદનો અનુભવ થાય તે સંસારને આનંદ સાવ ફિકકો લાગે છે, પરમાત્માની સાથે જે એકવાર મિલન થઈ જાય તે સંસારનાં સર્વ સુખે તુચ્છ લાગે. * સંસાર છે ત્યાં સુધી સમસ્યા રહેવાની જ છે. પણ સમાધિથી સમસ્યા શમે છે. આરાધનામાં જે સંસારનું ચિંતવન હશે તે તે આરાધના ફળવાની નથી. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ જીવનને અરૂણોદય * મનને અનુકૂળ વિષય ખૂબ ગમે છે અને તેને પકડી રાખે છે જ્યારે પ્રતિકૂળ વિષય ગમતું નથી, તેને તે છોડી દે છે. અનાદિ કાળના સંસ્કારને લીધે સંસાર મનને અનુકૂળ લાગે છે. આથી સંસારમાં મન, વિના પ્રયત્ન જતું રહે છે, જ્યારે પ્રયત્ન કરવા છતાંય મન અધ્યામમાં લાગતું નથી. * માણસ જ્યારે ગર્ભમાં અપાર દુઃખ પામે છે ત્યારે ભગવાનને યાદ કરીને કહે છે, “હે ભગવાન! મને ગર્ભમાંથી બહાર કાઢ. હું ધર્મ કરીશ, સદાચારનું પાલન કરીશ, ભક્તિ કરીશ, ધ્યાન ધરીશ, સવિચારથી જિંદગી વ્યતીત શરીશ. પણ જ્યારે જન્મ થાય છે, સંસારની હવા લાગે છે ત્યારે તે ભગવાનને ભૂલી જય છે. * અત્યાર સુધી આપણે સરકારના કલેશે જોતાં આવ્યા છીએ. જીવનમાં તે અનુભવ્યા પણ ખરા. પેપરમાં રોજ વાંચીએ છીએ. સંસારનું નાટક પણ જોઈએ છીએ છતાં પણ હજુ સુધી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યે નથી. તેથી જાણી શકાય છે કે સંસારની વાસનાનો રોગ આત્માની અંદર કેટલે છે! * સંસારમાં સહુથી ખતરનાક હોય તો તે માણસ છે. પશુઓ બિચારા કોઈ દિવસ પિતાની જાતિને નાશ કરતાં નથી પરંતુ માનવી પહેલાં પોતાની જ જાતિને નાશ કરે છે. બીજાને મારીને જ પિતે સમૃદ્ધ થવા ઈચ્છે છે. આવી ભયંકર પશુતામય વિચારવાળું જીવન આજને માનવી જીવી રહ્યો છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય * સંસારમાંથી ભાગવાની કેઈ જરૂર નથી. ભાગીને જયાં જશે ત્યાં સંસાર જ છે. માટે દષ્ટિ બદલો, મનમાંથી સંસારને કાઢી નાખે. પછી ભલે તમે સંસારમાં રહો છતાં ડૂબશે નહીં. જેમ ખાલી ઘડો પાણીમાં હોવા છતાં ડૂબતો નથી પણ તરે છે, જ્યારે એમાં પાણી ભરાય છે ત્યારે જ તે ડૂબે છે. * ઘણા માણસે કહે છે કે બીડી છૂટતી નથી. બીડીએ એને પકડ્યો નથી પરંતુ બીડીને પોતે પકડી છે. તેવી જ રીતે સંસારે આપણને નથી પકડી રાખ્યા, આપણે જ સંસારને પકડી રાખે છે અને કહીએ છીએ કે સંસાર છૂટતો નથી. * આ જગતમાં તારું પિતાનું કશું જ નથી. જેને તું તારું માને છે તે તારું નથી અને જેને સારું નથી માનતો તે જ તારું છે. * નાવડી જ્યાં સુધી પાણીથી અલિપ્ત રહે છે, ત્યાં સુધી તરશે પણ જ્યારે હોડીની અંદર કાણું પડશે ત્યારે હોડી ડૂબી જવાને ભય ઉત્પન્ન થશે. તેવી જ રીતે જ્યાં સુધી મન સંસારથી અલિપ્ત રહેશે ત્યાં સુધી તેને વાંધે નથી. પણ જે દિવસે સંસારનું પાણી અંદર પ્રવેશ કરશે તે દિવસે નૈયા ડૂબવાનો ભય ઉત્પન્ન થશે. * હેડી પાણીમાં જેવી રીતે તરે છે તેવી રીતે જ્ઞાનીઓ પિતાના આત્મજ્ઞાનના આનંદમાં તરે છે અને અપૂર્વ આત્માના આનંદનો અનુભવ કરે છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માક્ષ * મનની અચળતામાં મોક્ષ પ્રાપ્ત થાય છે. ડેલમાં પાણ હાલતું હોય તે ચહેરો ન દેખાય. ચિત્તની ચંચળતામાં આત્મા ન દેખાય, ચિત્તની સ્થિરતા આત્માને અનુભવ કરે તો શબ્દાતીત આનંદ થાય, એનું શબ્દમાં વર્ણન ન થઈ શકે. X બીજાનાં દુઃખની જ્યારે પિતાને વેદના થાય ત્યારે મોક્ષની સાધના પરિપકવ બને છે. * સંસારના કાર્યમાં પ્રમાદ ન આવે. ધમના કાર્યમાં જ પ્રમાદ આવે છે. ઘર પ્રાપ્ત કરવા માટે દુકાન પર તનતોડ મહેનત કરનારને તે સમયે અંતરાય કર્મ યાદ નથી આવતું, ધર્મકાર્યમાં અંતરાય કર્મ યાદ આવે છે. કોઈ દિવસ નવકારશી ન કરનાર ધન પ્રાપ્ત કરવા માટે આયંબિલ, અઠ્ઠાઈ કરવા તૈયાર થાય, પરંતુ મેક્ષ પ્રાપ્ત કરવા એક નાનું વ્રત પણ ન કરે. * ધ્યાનથી દયેય પ્રાપ્ત થાય છે. આમાં સંસારમાં રહીને મોક્ષનું દયેય રાખે તે મોક્ષ પામે. દય વિનાની સાધના કેવી રીતે સિદ્ધ થાય? * અત્યારે મેક્ષમાં ન જવાય, સંસારથી છૂટી ન શકાય પણ વાસનાઓથી છૂટી શકાય છે. સર્વપ્રથમ વાસનાઓથી મુક્ત થશે ત્યારે મેક્ષમાં જવાશે. સૌ પ્રથમ વાસનાનો ત્યાગ કરવો પડશે. જ્યારે વાસનાઓથી. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણુંદ - ૨૩ છૂટીશું ત્યારે જીવનમાં સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થશે, અદ્દભુત આનંદ આવશે. * ફળ જ્યાં સુધી કાચાં હશે, ત્યાં સુધી ઝાડ ઉપર રહેશે. જ્યારે તે પાકી જશે ત્યારે સ્વયં નીચે પડશે, તેને પાડવાં નહીં પડે. તેવી રીતે મોક્ષની સાધના પરિપકવ થાય ત્યારે શરીર સંસારથી છૂટી જાય છે ને આત્મા શરીરથી છૂટે થાય છે, પછી સંસાર કે શરીરની ચિંતા રહેતી નથી. * જ્યાં સુધી ખેતરમાં ઘાસ પડેલું હોય ત્યાં સુધી અનાજ વાવી ન શકાય. તેવી જ રીતે જ્યાં સુધી વિષયરૂપી ઘાસ આત્મા ઉપર હશે ત્યાં સુધી મેક્ષનું બીજ વવાશે નહીં, મોક્ષરૂપી ખેતી નહીં થાય તે, આત્માને પ્રથમ વિષયરૂપી ઘાસથી મુક્ત કરે. * જેમ કમળને પાણીની ઉપર આવવા માટે કીચડનો સંગ છોડ પડે છે તેમ મોક્ષની ઈચ્છાવાળા માનવે મોહરૂપી કીચડને છેડે જ પડશે ને તે જ મેક્ષ મેળવી શકાશે. * સગ્ગદર્શન અને જ્ઞાન બે પાટા છે. તેના પર ચાલી જતી ટ્રેઈન મોક્ષ સુધી લઈ જશે. જ્યારે સંસાર પ્રત્યે વિરક્ત બનવાની ભાવના થશે એ દિવસે સફળતા મળશે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય * મેક્ષના ચાર થાંભલા વગર સમ્યગ્ગદર્શન આવતું નથી. ચાર રસ્તંભ : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ. આ ભાવનાથી આત્માનું ભવભ્રમણ અટકે. * જીવન ગતિમય છે. તેના પર આત્મારામ બેઠે છે. જ્યાં જીવનની ગાડી બ્રેક વગર ચાલે છે, ત્યાં કદી પૂર્ણતા આવતી નથી. મન કંટ્રોલમાં હોય ત્યારે ગાડી જીવન-લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પ્રામાણિકતા * ન્યાયપૂર્વક પ્રામાણિક જીવન હોવું જોઈએ. વ્યવહાર માટે ધન ઉપાર્જન કરવું તે આલેક અને પરલેકને વિચાર કરીને પ્રામાણિકતાથી કરવું. * પ્રામાણિકતા જીવનને સુગંધીદાર બનાવે છે, ચારિત્ર્યવાન બનાવે છે. પ્રામાણિકતા જીવનમાં અપૂર્વ આનંદ આપે છે. જે જીવનમાં પ્રામાણિકતા ન હોય તે જીવન નકામું છે. તે જીવનમાં કદી શાતિ મળતી નથી. * જ્યાં મૈત્રી નિષ્કિય હોય ત્યાં મોક્ષને સ્થાન નથી, જીવનમાં મંત્રી અને ધર્મની વૃદ્ધિ આત્માને પિષણ દે છે. જીવન * સારી કરણી આત્મસંતોષ માટે જ કરવાની છે. મારું જીવન શુભ હેતુ માટે જ છે. આત્માને કેન્દ્રમાં રાખીને જ જીવનયાત્રા પૂરી કરવાની છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણોદય * તમે માર્ગ પરથી જતા હો અને કેઈ તમને કહે કે આગળ રસ્તામાં ભયંકર અંધકાર છે અને ત્યાં કાળો નાગ છે, તો તમે તેની આજ્ઞા તરત જ માની લેશે. જ્યાં સુધી શંકા દૂર નહીં થાય ત્યાં સુધી નહીં જાઓ. અમે પણ તમને કહીએ છીએ કે તમારી જીવનયાત્રામાં અજ્ઞાનનો ભયંકર અંધકાર છે. વિષય–ભેગન ભયંકર નાગ છે, છતાં પણ તમે એવા સાહસિક છે કે તે જ રસ્તેથી જાઓ છે ! * જંગલ કે બગીચાને પાણી ન મળે તો તે સૂકાઈ જાય છે અને ફળ મળતાં નથી, એવી જ રીતે જીવન એ બગીચે છે, એને પાણીરૂપી પ્રવચન ન મળે તો તે સૂકાઈ જાય છે અને મોક્ષરૂપી ફળ મળતાં નથી. * પરમાત્મા પાસે આપણે એક ભવની યાચના કરી હતી કે ભગવાન, એક ભવ આપ. ત્યાં જીવનને ધર્મશાળા બનાવીશ, ધર્મધ્યાન કરીશ. પરંતુ, આપણે અહીં આવીને તે ભૂલી જઈએ છીએ. જીવનને ધર્મશાળા બનાવવાને બદલે કર્મશાળારૂપી બંગલે બનાવ્યું. - શરીરને હું પપકારમાં અર્પણ કરીશ એમ કહ્યું હતું અને અહીં આવીને શરીરને વિષયનું, અનીતિનું કારખાનું બનાવી દીધું. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય * આપણું સ્થિતિ પેલા “ઢ” અક્ષર જેવી છે. “ઢ” અક્ષર પાંચ હજાર વરસથી એ ને એ જ છે. આપણે પણ વરસોથી પ્રવચન સાંભળીએ ને “ઢ” જેવા ન રહી જઈએ. તે માટે જીવનમાં પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂર છે. બ્રહ્મચર્ય * જેમ લુણ વિના ભોજનની મજા નથી આવતી તેમ જળ વિનાના સરોવરનું કેઈ મહત્ત્વ નથી. જેવી રીતે સુગંધ વિનાનાં ફૂલેની કોઈ કિંમત નથી તેમ બ્રહ્મચર્યવિહોણુ પુરુષની કોઈ કિંમત નથી. * વાસનાઓના ત્યાગથી જીવનમાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે, સંતોષ થાય છે. આત્મામાં અપૂર્વ વિલાસ જાગે છે અને બ્રહ્મચર્યનું રક્ષણ થવાથી કોઈ દિવસ અકાળે મૃત્યુ થતું નથી, સદા નીરોગી અવસ્થા રહે છે. હંમેશાં યુવાવસ્થા પ્રાપ્ત થાય છે. * બ્રહ્મચર્યની ભાવના રાખવાવાળે જો સ્ત્રીસંગમાં રહે તે બ્રહ્મચર્ય પાળી શકે નહીં. તેના માટે પ્રથમ તેણે વિકારોને મનમાંથી દૂર કરવા જોઈએ તેમ જ વિકારી વસ્તુઓ અને સ્ત્રીસંગથી દૂર રહેવું જોઈએ; તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દયા–ઉદારતા * માતા-પિતાને ઉપકાર વાળી શકાતું નથી. છતાં ય જે માતા-પિતાને ધર્મ પમાડે તે જરૂર ઉપકાર વાળી શકાય છે, પણ ગુરુને તો કોઈ પણ કાળે ઉપકાર વાળી શકાતા નથી. * પ્રકૃતિ પણ પરોપકાર કરે છે. પ્રકૃતિની દરેક વસ્તુ પરોપકાર કરે છે અને જીવનમાં આનંદ આપે છે. ઝાડ તડકે સહન કરીને મુસાફરને છાંયડો આપે છે, શીતળતા આપે છે. ઝાડ પથ્થર મારનારને પણ ફળ આપે છે, અપકારી પ્રતિ પણ ઉપકાર કરે છે. આવું જીવન જે માનવીનું બની જાય તે જીવન જ્યોતિ જેવું બની જશે, જગતને પ્રકાશ આપશે. * ગાય પોતે સૂકું ઘાસ ખાઈને જગતને અમૃત જેવું દૂધ આપે છે. આપણું આ શરીર પણ પરોપકાર માટે મળ્યું છે, વિષય ભોગ માટે મળ્યું નથી. માટે જીવનમાં પરોપકારી બનજો અને આ માનવજીવન પરોપકાર કરીને સફળ બનાવજો. જે પોતે સહન કરીને બીજાને શાંતિ આપે છે તે માનવ મટીને દેવ કહેવાય છે. તે માનવ નહીં પણ દેવ બની જશે. જે પોતે સહન કરે છે. તેને સાધુ કહેવાય છે. જે સહન કરે છે તે જ સિદ્ધ બને છે. જે સહન કરે છે, તેને જગત સન્માન આપે છે. * ઇસ્લામ કે વૈદિક પરંપરા જુએ, બૌદ્ધ કે જૈન પરંપરા જુઓ, પારસી કે ક્રિશ્ચિયન પરંપરા જુઓ; ત્યાં For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય દયાને અનન્ય સ્થાન અપાયેલ છે. તેથી કહેવાયું છે કે, “દયા ધર્મ કા મૂલ હૈ જિનવાણીયુક્ત પ્રવચનમાંથી અહિંસા જીવનમાં આચરવામાં ગૌરવ છે. હૃદયમાં દયાળુતા અને જીવનમાં ઉદારતાથી આત્માના વૈભવનો વિકાસ થાય છે. દયાળુતા અને ઉદારતા બંને પરમ મિત્રો છે. જ્યાં દયાળતા હોય ત્યાં ઉદારતા હોય જ. * કરુણાની ભાષામાં એવી મહાન શક્તિ છે કે મૂંગા પણ બોલી શકે છે, બહેરા પણ સાંભળી શકે છે. * પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પરમાત્માની કરુણા જીવનમાં ઉતારવી પડશે. દુઃખી આત્માને જોઈને તેના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને બીજાનું દુઃખ કરવા પ્રયત્ન ન કરીએ તો પરમાત્માની દષ્ટિએ માનસિક હિંસા ગણાશે. કરુણાથી જીવન પવિત્ર બનશે અને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી અને પ્રેમભાવ ઉત્પન્ન થશે. * કઈ આપણને ગાળે દે, આપણું અપમાન કરે તે પણ તેના પર દયાભાવ રાખે. મનમાં એમ ચિંતન કરવું કે તે બિચારો અબુધ છે, અજ્ઞાની છે, કર્મને વશ છે. પણ તેના જેવા કદી થવું નહીં. * ઉદારતાથી જીવનનું સર્જન થાય છે. જીવનમાં તેનાથી સુખી બનાય છે. બધી પવિત્રતાને આધાર જ ઉદારતા છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધન * ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરવાની વૃત્તિ હાવી જોઈએ. જે માધ્યમથી ધન આવશે તે જ માધ્યમથી તેને ઉપયોગ થશે. અરીતિથી ધન આવશે તે દુરાચારમાં જશે અને નીતિથી આવશે તે પરોપકારમાં વપરાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માની આજ્ઞા છે: જીવનનિર્વાહ માટે ધન ઉપાર્જન કરો પણ પેટી ભરવા માટે નહી. ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરો, અનીતિથી નહીં. * ધન વિષય-વાસનાઓની તૃપ્તિ માટે નહી”, સંસારના વિકારોને પાષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે. * અનીતિથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી અને છે. અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદના નાશ કરે છે. * અન્યાયથી ઉપાર્જન જાગશે, ભ્રમ રહ્યા કરશે. નહીં લઈ શકે. કરશે તે હમેશા વેરભાવ અદ્ભુત આનંદ જીવનને * લક્ષ્મી ચંચળ છે, તે પુણ્યથી મળે છે. પિતાએ ઉત્પન્ન કરેલી તમારા માટે મહેન કહેવાય. તેથી તેની સાથે ખાટા વ્યવહાર ન કરવા. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ જીવનને અરૂણાદય * ગૃહજીવન માટે ધન ઉપાર્જન કરવું આવશ્યક છે. આજીવિકા માટે ધન પ્રામાણિકતાથી ઉત્પન્ન કરવું અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. * ભગવાન માણસ પાસેથી તેના પ્રારબ્ધ મુજબ મેળવેલ પ્રામાણિક ધન માંગે છે, નહીં કે અસત્ય અને અપ્રામાણિક માર્ગો ઉપાર્જન કરેલું દ્રવ્ય લોકો તેને અર્પણ કરે. આ તૃષાથી પીડાતો માનવી મરી જશે, પણ ગટરનું ગડું પાણી નહીં પીએ, તેવી જ રીતે સમ્મદષ્ટિ આત્મા સંસારનાં દુઃખ સહન કરશે પણ અનીતિથી ધન ઉપાર્જન નહીં કરે. માનવી * પશુ અને માનવમાં માત્ર ફરક આટલે જ છે. દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. * બીજાને ગબડતો જોઈને પોતે સંભાળીને લે તે જ્ઞાની. પોતે એક વાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે તે અનુભવી અને પોતે વારંવાર ગબડવા છતા ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની છે. ઉદારતા * ગરીબની જેમ ધનિક ઉદાર બની જાય તે દુનિયામાં કઈ ગરીબ રહે જ નહિ. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ * પાપ આવીને લાડ કે છેકે મારતું નથી પણ માણસની બુદ્ધિને ફેરવે છે, જેથી માણસ અવળે રસ્તે જઈને દુઃખ પામે છે, પાપ સારા માર્ગે જનારને કંટકવાળા માર્ગે દોરી જાય છે. * પ્રાણ હરાવે તેવી જીભને ધિક્કાર છે, જે હિંસક કામ કરાવે તેવી બુદ્ધિને ધિક્કાર છે, જે પાપ કરાવે છે એવા શરીરને ધિકાર છે, જેને પાપ જેવું બેટું જેવું ગમે એવી આંખને ધિક્કાર છે! જ પાપને આપણે દૂર કરી શકતા નથી. પાપ દૂર કરવાની શક્તિ આપણામાં નથી. પાપ દૂર કરવા માટે પરમાત્મા જ શક્તિમાન છે. તેમણે કહ્યું છે એમ કરીએ તે, તેમના ચરણોમાં પડવાથી, રામર્પણથી જ પાપે દુર થાય છે. * હજુ સુધી એવું બન્યું નથી કે કોઈ પાપ ઢાંકયું ઢંકાયું હોય. ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે. પાપ કરતાં વિચાર કરવો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. * જીવનમાં ચાર પ્રકારના દોષે–પાપ છે. તેમાં ત્રણ પ્રકારના એવા છે કે જે ભગવાનના નામસ્મરણથી, પશ્ચાત્તાપથી, જ્ઞાન-ધ્યાનથી જોવાઈ જાય છે, નાશ થઈ જાય છે પણ ચોથું પાપ જરૂર ભેગવવું પડે છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२ જીવનને અરૂણોદય * સંસારમાં બે પ્રકારની મનોવૃત્તિ હોય છે – શ્વાનવૃત્તિ અને સિંહવૃત્તિ. કૂતરાને કઈ લાકડી મારે તે તે લાકડીને કરડે છે. પણ લાકડી મારનારને કરડતું નથી. પરંતુ સિંહ તો તેને મારનારને જ ખતમ કરી નાખે છે. તે ગુનેગારને મારી નાખે છે. એવી જ રીતે જ્ઞાનીએ ફોધ કરનાર ઉપર, દુઃખ દેનાર ઉપર ગુસ્સે કરતા નથી પણ ક્ષમતા, ક્ષમા, દયા અને પ્રેમથી વ્યક્તિમાં રહેલા ક્રોધને જ અથવા દુર્ગુણોનો જ નાશ કરી નાખે છે. જ્યારે ધાનવૃત્તિવાળા પાપને નહીં પણ વ્યક્તિને મારી નાખે છે. * સંસારનું હાર્દ મન છે. દવામાં તેલ હોય તો જ તે પ્રકાશ આપે છે. માણસને બહારનો સંસાર નહીં પરંતુ અંદરનો સંસાર તેનું જીવન બગાડે છે. જ પારકી આશાએ જીવન જીવવું તેમાં પરાધીનતા છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુક્ત થવા ઘણાં તરફડિયાં મારે છે, પણ તેમાંથી મુક્ત થવાનું નથી, ઊલટે વધારે બંધનથી મજબૂત થાય છે. * મનુષ્યની અંદર કેટલાંય તફાને, ભયંકર વિચારે ચાલતા હોય છે, જે એ બહાર આવે તે કડીના થઈ જાય છે. * શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થસ્થાને માનવીનું મન પવિત્ર જોઈએ. તમે જ્યારે પણ તીર્થયાત્રાએ જાવ ત્યારે મન For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય ૩૩ પવિત્ર કરીને જજો જેથી તમારા મનમાં ભગવાનની છાયાપ્રતિબિંબ ઝિલાઈ શકે. મન મેલું હશે તે પ્રતિબિંબ નહી પડે. * મહાન પુરુષ શક્તિ પ્રાપ્ત કરે છે તેની સાધના દ્વારા. મનની પવિત્રતામાં ચમત્કાર છે, કોઈ મંત્ર સિદ્ધ નથી. મનની પવિત્રતાથી એમના શબ્દ મંત્ર બને છે. * મનની વાસનાઓ ખૂબ જ ભયંકર છે. સારી વ્યક્તિઓને પણ તે નચાવે છે. મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. સર્વ પાપનું મૂળ તૃણું છે. સર્વ પાપ કરનાર મન છે. જે મનને સાથે તે સર્વને સાધે. * જ્યાં સુધી મન તૃપ્ત નહીં થાય ત્યાં સુધી તે સ્થિર થશે નહીં. તમે મનને જેમ જેમ દબાવશે તેમ તેમ તે ઉપદ્રવ કરશે અને વધુ અસિથર બનશે. તેના કરતાં તેને સમજાવીને ધીમે ધીમે પરમાત્માના ચિંતનમાં જોડવું. આમ કરવાથી મન શાંત થઈ જશે. * મન જ્યારે શુદ્ધ છે, પવિત્ર છે, પાપના બેજથી મુક્ત છે, ત્યારે બહારનાં ગમે તેટલાં દુઃખ આવી પડે તો પણ આત્મામાં–અંતરમાં તે આનંદ જ હોય છે. પણ જે મન મેલું, અશુદ્ધ હોય તો બહાર ઘણાં સુખ હેવા છતાં અંતર દુઃખની પીડાથી પીડાતું રહે છે. * ઘણા લોકો ધર્મ પર ભાષણ કરી શકે છે, સુંદર લખી શકે છે, લોકોને સમજાવી શકે છે પણ આચરણ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ જીવનને અરૂણાદય કરી શકતાં નથી. તેઓ બુદ્ધિવાદી છે. બુદ્ધિનો વ્યય કરવાનું જાણે છે, પણ હૃદયને પવિત્ર કરવાનું જાણતા નથી. * બીમાર માણસને ઊઠવાની પણ ઈચ્છા થતી નથી અને ઊભા થવાની તેની શક્તિ ખતમ થઈ જાય છે, તેવી રીતે મનમાં મિથ્યાભાવ આવે છે ત્યારે જીવને પાપ કરવાની ઈચછા થતી નથી, પાપ કરવાની વૃત્તિ જ ખતમ થઈ જાય છે. જ્યારે આવી સ્થિતિ આવે છે ત્યારે તે પ્રામાણિકતા અને ગ્યતા પ્રાપ્ત કરે છે. * ઘડિયાળને ચાવી આપવામાં ન આવે તો તે બંધ પડી જાય છે. તે રીતે મનને પણ જે વિચારરૂપી ચાવી આપવામાં ન આવે તો તે બંધ પડી જાય છે. અપરિગ્રહ જ દર્પણ સર્વ વસ્તુને પરિચય કરે છે પણ કોઈનોય સંગ્રહ કરતું નથી, પરિચય કર્યા બાદ તુરત જ નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે મનમાં પરિચય સર્વને કરે પણ સંગ્રહ કેાઈનો ન કરવો. * જે ધનને સંગ્રહ કરતા નથી તે જ જીવનમાં પરમ આનંદ પ્રાપ્ત કરે છે, આત્માના આનંદમાં મસ્ત રહી શકે છે. જ નદી દાની છે, આથી તે નિર્મળ છે; જ્યારે સાગર પરિગ્રહી છે, સંગ્રહખર છે, કંજૂસ છે; આથી તે ખારે છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય ૩૫ ભાવના * ભાવના વિના ભજન આવતું નથી, ભજન વિના પરમાત્મા વશ થતા નથી. જ્યારે સુંદર ભાવનાઓ આવે છે ત્યારે ભજન આવે છે. ભજન આવે એટલે ભગવાન પ્રત્યે પ્રેમ આવે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. * મહાવીર પરમાત્માએ ૧૨ વર્ષ સુધી ઉપસર્ગો સહન કરી જે પ્રાપ્ત કર્યું એ જગતના જીવોના કલ્યાણ માટે અર્પણ કર્યું. એમણે પરમાત્મા બનવાનો પ્રોસેસ બતાવી દીધે. એમનામાં જગતના સર્વ જીવોને પરમાત્મા બનાવી દેવાની ભાવના હતી. આપણામાં પરમાત્મા બનવાની ગ્યતા હોવી જોઈએ, જ્યાં ભગવાનનો અભાવ હોય ત્યાં કાર્ય પૂર્ણ થતું નથી. * દરરોજ એવી ભાવના કરવી કે સર્વ જીવો સુખી થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, પરસ્પર પિતાના આત્મકલ્યાણમાં તત્પર બને, દરેકને સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાઓ. જગતના સર્વ જીવ દયાળુ બને. ક્ષણ * જે ક્ષણનું મહત્ત્વ સમજે છે તે જ પંડિત છે. અસંખ્ય ક્ષણેની પરંપરા એ જ જીવન છે. જે એક ક્ષણ પણ નિરર્થક ખાઈએ તે આખું જીવન નકામું જાય. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પ્રેમ * પ્રેમનો પહેલે સ્પર્શ અમૃતને હોય છે પણ છેલ્લે ડંખ વિષધર જેવો હોય છે, જેનામાં એ ડંખ જીરવવાની શક્તિ નથી હોતી એ પ્રેમ નથી મેળવતો પણ પશુતા મેળવે છે. * પ્રેમની ભાષા અગ્નિને પણ શાંત કરી દે છે અને પથ્થર જેવા માનવના હૈયાને પણ પીગળાવી દે છે; માટે પ્રેમની ભાષા શીખે. પ્રેમના પ્રહારોથી તલવારો પણ તૂટી જાય છે. તૂટેલાં હૃદય જોડાઈ જાય છે. * જેના પ્રત્યે આપણને પ્રેમ છે તેની સેવા કરવામાં જરા પણ કંટાળે આવતો નથી, તેના ઉપર ઉપકારની લાગણી પણ થતી નથી, તેને બદલે લેવાની ઈચછા થતી નથી અને સ્વાર્થ પણ પષાતો નથી. ગમે તેટલી સેવા હોય તે પણ પ્રેમથી જ થાય છે. * સર્વ જીવો કર્માવશ છે. અપરાધી પણ કર્મવશ છે. તમારામાં બુદ્ધિ અને શક્તિ હોય તે અપરાધીને પ્રેમ– ભાવથી સમજાવીને યોગ્ય માર્ગે લાવો, પણ જો તેમ કરતાં અપરાધી ન સુધરે તે પણ તેના પ્રત્યે તિરસ્કાર ન કરશે. પરમાત્મા * વિષયમાંથી મનને મુક્ત કરીને પરમાત્મામાં વાળવાનું છે. આપણે પ્રવાસી છીએ માટે અહીંના પ્રવાસમાં જેટલું ભેગું થાય તેટલું ભાથું ભેગું કરી લેવાનું છે. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણ્ણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ અભય * સંસારના ભયથી ભાગીને પરમાત્માનું સ્મરણ કરે તે અભય રહી શકે છે. X વૈદિકશાઓમાં કહ્યું છે, “ કોઈ માણસ સુવણૅને મેરુપ ત દાનમાં આપી દે અથવા સમગ્ર પૃથ્વીને દાનમાં આપી દે અને બીજો માલ્લુસ એક જ જીવને અભયદાન આપે, આ બેમાં અભયદાન જ મેટું છે.” આ પ્રમાણે વિષ્ણુ ભગવાને યુધિષ્ઠિરને કહેલુ છે : ‘પ્રાણી માત્રની દયા એ મેટ ધમ છે. દયા ધર્મનું મૂળ છે.’ * જગતના પ્રાણીમાત્રને મરણના ભય હોય છે. તમારે અકાળે ન મરવું હાય અને દુઃખ ન જોઈતું હાય તે કાઇ પણ જીવને મારશે। નહીં, દુઃખ દેશે નહીં. જીવાને અભયદાન દેવાથી પેતે નિર્ભય થાય છે. અભયદાન એ માટુ' દાન છે. For Private And Personal Use Only * ક વ્ય × જે મહાન છે, મેટા પદે છે, તે જો નાનાને અન્યાય કરે તે કાંય ફરિયાદનુ સ્થાન નથી. ઘરનું રક્ષણ ભીંત છે, ખેતરનું રક્ષણ વાડ છે, બાળકનું રક્ષણ કરનાર માતા છે, પ્રજાનુ રક્ષણ કરનાર પ્રધાન છે. પણ જે ઘરની ભીંત પડી જાય, વાડને પવન લઈ જાય, માતા મરી જાય અને સરકાર જો અન્યાય આચરે તે પ્રલયકાળ સાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુ * મરણ જ્યારે આવે છે, ત્યારે એચિંતું જ આવે છે. તે પ્રથમથી તમને પત્ર કે સમાચાર નહી. માકલાવે કે હું આવું છું. તમે ગમે તેવા કાઈમાં હશે તે પણ મરણ તેા આવશે જ. જીવનના અરૂણાય * આખીચે જિંદગી ધ કર્યો હાય અને મરણ વખતે તે ચૂકે, ને સમાધિ ન ટકે તે તે જીવન હારી જાય છે, ક્રુતિમાં ચાલ્યા જાય છે. સમાધિમરણ સહેલું નથી. જીવનભર તેની તાલીમ લીધી હાય તે જ મરણ વખતે સમાધિ આવે છે, સમતા આવે છે. × નદીના વેગની જેમ દરરાજ આયુષ્ય એછું થાય છે. જરા આંખા ઉઘાડીને જુએ, આગળ યમવીરને ભય છે. આ મૃત્યુએ ઘણા રાજા અને ધનવાનાના કેળિયા કરી લીધા છે, તેા તમારી તે શી વાત ? * જાગૃતિ X તમે ગમે તેવા ધનવાન હશે, ગમે તેવા પદ પર હશે। તે। ય મરણ તે તમને ઘેાડવાનું જ નથી. રાજા અને રક સૌના મરણના માર્ગ તે એક જ છે. પણ મરણુ મરણુમાં તફાવત છે. જેનું મરણુ સમાધિમય થાય તે જ સદ્ગતિએ જાય છે અને જે હાયવાય કરતાં મરે છે, તે દુર્ગતિ પામે છે. For Private And Personal Use Only માલિક જાગતા હાય તેા કદી ચાર આવતા નથી. આત્માન્ત જાગૃતિ હાય તે દુર્ગુણે। આવી શકતા નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેાદય નિંદા * જેને બીજાઓની નિંદા સાંભળવી ગમે તે અગ્ય છે, નિંદા સાંભળવામાં પાપ છે. નિંદા આત્માને અસાધ્ય રોગ છે. તે આવ્યા પછી કાઢવો મુશ્કેલ છે, માટે નિંદાને આત્મામાં પ્રવેશ થવા દેવો નહીં. ભકિત * નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે તો ભાવના ભગવાન સુધી પહોંચાડી દે છે, એટલે કે, પરમાત્મા બનાવી દે છે. * જે દિવસે આપણે જમ્યા છીએ તે જ દિવસથી મૃત્યુની યાત્રા શરૂ થઈ છે. થોડા દિવસેમાં એ યાત્રા પૂર્ણ થઈ જશે. માટે એ યાત્રા પૂર્ણ થાય તે પહેલાં– આંખ બંધ થાય એ પહેલાં આપણે જીવનમાં પ્રાપ્ત કરવાનું છે. માટે જાગૃત થઈને જીવનમાં પ્રભુભક્તિ કરે. ભક્તિ એ જ જ્ઞાન–વૈરાગ્યની માતા છે. વિનય * કદી પણ આપણે કોઈનું અપમાન ન કરવું. પ્રાણુ માત્રને માન ગમે છે, અપમાનથી આઘાત અનુભવે છે. અપમાન કરવાથી અપમાન કરનારનું પુણ્ય નાશ પામે છે અને સામેની વ્યક્તિને આત્મા દુભાય છે. માન આપવાથી સૌને આત્મા પ્રસન્ન થાય છે, તે પણ એક દાન છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પુણ્ય * આપણા હાથે જે કાળાં કામે થતાં હોય તો સમજવું કે આપણે અસ્તાચળ તરફ ધસીએ છીએ અને જે આપણા હાથે ઉજજવળ કાર્યો થતાં હોય તો સમજવું કે આપણે ઉદયાચળ પર ચઢીએ છીએ. * પદયથી માનવભવ મળે છે અને સુખસંપતિ પ્રાપ્ત થઈ છે. પરંતુ ઘણા લોકે સુખ–પ્રવાહમાં પડીને પુણ્યને ભૂલી જાય છે, * બૈરાં-બકરાં, દાસ-દાસીઓને પરિવાર પુણ્યથી મળે છે પણ પાપ તે કરાવે છે. ઘણા મોટા પુણ્યદયથી માનવ-જન્મ મળે છે. * જે વ્યક્તિ ઉપકારીનો ઉપકાર કામ પતી ગયા પછી તુરત જ ભૂલી જાય છે તે પશુ કરતાં પણ નીચી ગણાય છે, કેમ કે કૂતરાને રોટલાનો એક ટુકડે નાખશે તે પણ તે તમને વફાદાર રહેશે. સહાય કરશે. X સંસારમાં બે પ્રકારની વ્યક્તિ હોય છે. એક, માણસ દુનિયામાં આવીને પોતાનું સર્વસ્વ લુંટાવીને જાય છે. અને બીજે દુનિયામાંથી સર્વસ્વ લૂંટીને જાય છે અને ધર્મ કર્યા વગર સંસારમાંથી લૂંટાઈને જાય છે. બીજે સંસારમાં ધર્મ કરીને પિતાના કર્તવ્યનું પાલન કરીને પુણ્ય લૂંટીને જાય છે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશંસા જ્યાં પ્રશંસાને પચાવવાની શક્તિ ન હાય ત્યાં પતન આવશે. સાધુએએ અપ્રમાદ દશામાં જાગૃત રહેવું જોઇએ. વિચાર-શૂન્યતા નહીં રાખવી જોઇએ. સાધુએએ ગૃહસ્થીઓની સાથે સાવધાન રહેવુ જોઈએ. મેં કોઇની મશ્કરી નહીં કરનાર, માનસિક વિકારો પર કાબૂ રાખનાર પ્રશંસાને ઇચ્છતા નથી, પ્રશસામાં આસક્ત અનતા નથી. પેાતાના સત્કાર-સન્માનમાં ઊડે. રસ ધરાવતા નથી તે જ આગળ વધે છે. X વૈરાગ્ય * આરાધના * ખરેખર જીવ એમ વિચારે કે હું અહીં કયાંથી આવ્યે છું? શું કરી રહ્યો છું ? કેટલુ રહેવાના છું ? કયારે અને કયાં જઈશ ? તે જરૂર વૈરાગ્યભાવ આવે. જો આપણી દૃષ્ટિ વૈરાગ્યની હાય તેા સંસારના દરેક પદામાં વૈરાગ્ય છુપાયેલેા જણાશે. અસારમાંથી પણ સાર મેળવવાને છે. વૈરાગ્યની દૃષ્ટિ હાય તે અસારમાંથી પણ સાર નીકળે છે. વૈજ્ઞાનિકા ખાણમાંથી કેાલસા કાઢે છે અને તેને બાળી નાખે છે; તે માળી નાખેલા કેલસામાંથી સાકર કરતાં પણ હજારગણું મીઠું–સેકરીન બને છે. ૪૧ * આરાધના પેાતાના આત્માના કલ્યાણ માટે કરવાની છે. દેખાડવાની વસ્તુ નથી પણ પેાતે For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય. કેળવણી * જે નિયમયુક્ત વિદ્યા છે તે જ સાચી વિદ્યા છે. જે વિઘાથી વિનમ્રતા ન બતાવે એની વિદ્યા શા કામની? વિનયવિહોણું તે અવિદ્યા છે. * કેળવણું લીધી હોય પરંતુ મનના સંક૯૫–વિકલ્પ દૂર થાય નહીં, ઉન્માર્ગથી બચાય નહીં, સદાચારમાં પ્રવૃત્ત થવાય નહીં અને જીવનમાં સત્ય-શાંતિ સ્થપાયા નહીં તો એ કેળવણીનો અર્થ નથી. * માયા–મમતાનું જોર ઘટે, રાગ-દ્વેષ ઓછા થાય, સંકલ્પ અને આત્મા સ્થિર થાય, સદાચાર અને નીતિમય જીવન જીવાય તે માટે કેળવણું જરૂરી છે. * ખાણમાંથી નીકળેલો હીર સાવ સામાન્ય હોય છે. તેને કારીગર ઘાટ આપે છે ને તેજ વધારે છે, પછી તેની કિંમત વધે છે. તેવી રીતે પ્રથમ વ્યક્તિ સામાન્ય કક્ષામાં હોય છે અને તેને જેમ જેમ કેળવણીના સંસ્કાર આપ- . વામાં આવે તેમ તેમ માણસ આગળ આવે છે, પ્રગતિ સમતા * આપણે બીજાને સુધારવા માટે સમતા રાખવાની. છે, ક્રોધથી કોઈ સુધરશે નહીં, માટે તમારા આત્માને સતત સમતામાં રાખવાને છે. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જીવનને અરૂણોદય વાણી * જે તમારા ચિંતનમાં હશે તે જ બહાર આવશે. વ્યક્તિ બેલવા ઉપરથી જ ઓળખાઈ જાય છે કે તેનું આચરણ કેવું છે? * કૂવાના કાંઠા ઉપર રહેલ કઠણ પથ્થરમાં પણ દોરીથી ઘસાઈને ઘાવ પડે છે તે રીતે આ હૃદયમાં પણ શબ્દરૂપી દોરાથી સંસ્કાર પડે છે. મહાવીર * પરમાત્મા મહાવીરે બાર વર્ષ સુધી ઘેર તપસ્યા કરી. જે સહન ના થઈ શકે તે સહન કર્યું. વર્ષોના પ્રયત્નો પછી જે પ્રાપ્ત થયું તેનો ઉપયોગ પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાથી કર્યો. * જ્યારે વૈજ્ઞાનિક સંશોધન કરે છે, ત્યારે તે સ્વ. અધિકારને કેન્દ્રમાં રાખે છે, બીજે કઈ જાણી ન જાય તેની ગુપ્તતા જાળવે છે, જ્યારે ભગવાન મહાવીરે વર્ષો સુધી સંશોધન કર્યું તે સ્વને માટે નહીં પણ સંસારને માટે કર્યું. માબાપ * માતાપિતા તીર્થ તુલ્ય છે માટે શાસ્ત્રો પ્રથમ તેમની પૂજા કરવાનું કહે છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીતિ અનીતિ * નીતિથી ધન ઉપાર્જન કરે તેા સમૃદ્ધિ નાકર અનીને આવશે. * સતાષ જીવનના અરૂણાય મેં કાઈ કપનીમાં નુકસાન થવાનુ છે એવી જો ખખર પડી જાય તે ચતુર માણસ તાના શેર પાછા ખેંચી લે છે અને નુકસાનમાંથી મચી જાય છે. તેવી જ રીતે ચતુર માણસ સમજી જાય કે અનીતિથી આત્માને ભયંકર નુકસાન થશે તે તે નુકસાન થાય તે પહેલાં, આત્માના શેર પાપના વેપારમાંથી ખેચી લે છે, ભયકર પાપથી દુ:ખી થતા આત્માને અચાવી લે છે. * પેાતાના જીવન પૂરતું મેળવવા પ્રયાસ કરનારને કાળાં બજાર કરવાં પડતાં નથી. દીનતા, હીનતા કે ચાચના તેને કરવી પડતી નથી. # બગલાને સુંદર કહેનારને લેાભી ન માનતા, ઝૂપડાને ભવ્ય કહેનારને સતાષી ન માનતા, પણ જે બગલા અને ઝૂંપડાના ભેદ ભૂલી જઈને અસ તેાષને ખરાબ ને સંતોષને સારા ગણે તે જ સંતેષી. For Private And Personal Use Only વિવેક × નેપોલિયન ઘણા મેાટો વીર હતા પણ તેણે સત્તાને લીધે લાખા લેાકેાનુ` લેાહી વહેવડાવ્યું, શુ ઇતિહાસ તેને અક્ષિસ દેશે? * Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય વિષયે * વિષયાધીન આત્માઓ વિષયમાં એવા તો ચકચૂર થઈ જાય છે કે તે ધર્મ જેવી અપૂર્વ ચીજને પણ તિલાંજલિ આપી બેસે છે. * આ કાયા કાચી છે, પાણીના પરપોટા જેવી છે, ગમે ત્યારે માટીમાં મળી જશે, આત્મા ચાલ્યા જશે માટે વિષયેથી વિરતિ દાખવી કાયાનો સદુપયેગ કરી લેશે. # ઘુવડ દિવસે અંધ હોય છે, કાગડે રાત્રે અંધ હોય છે, જ્યારે કામી વ્યક્તિ સદાય અંધ જ રહે છે, એને સાર–અસારની સૂધબૂધ હોતી જ નથી. * જે વસ્તુ ભારે છે તે તમે ઉપર ફેંકશે તે પણ નીચે જ આવશે, પણ ધૂમાડા જેવી હલકી વસ્તુ ઉપર જશે. એવી જ રીતે વિષયોના બોજથી ભારે થયેલ આત્મા નીચે જશે. કદાચ ધર્મની આરાધના દ્વારા તેને તમે ધકકો લગાડશે તે પણ દેવલેક સુધી જઈને પાછે નીચે આવશે. જે આત્માને ઉપર મેડો લઈ જો હોય તો વિષને મનમાંથી કાઢીને ધર્મની આરાધના કરે. કમ સંબંધ બગડે તેમાં કર્મ જ કારણ છે, માટે તેના પર દ્વેષ ન કરતાં કમ ઉપર આક્રોશ કર. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય * કામગની લાલસા ઝેર કરતાં પણ વધુ ભયંકર છે, કેમકે ઝેર ખાવામાં આવે ત્યારે જ અસર કરે છે જ્યારે કામગ તો તેના મરણ માત્રથી જ મારે છે. વિષ તે સ્મરણ કરતાં જ મારે છે. ઝેરથી એક ભવ ભરવું પડે છે, પણ વિષયભેગથી તો અનેક ભવો મરવું પડે છે. માટે વિષને ત્યાગ કરો. વિચાર * વડના નાના સરખા બીજમાં જેમ મહાવૃક્ષ છુપાયેલું છે તેમ માનવીના એક નાના સરખા વિચારમાં મહાન કાર્ય છુપાયેલું હોય છે. * ઘરમાં પંખો હોય એને ત્રણ પાંખે હોય છે. તેને કનેકશન ન આપીએ તે એમને એમ નિષ્ક્રિય રહે છે. કનેકશન આપી સ્વિચ પાડે તે જ તે ચાલે. તેવી જ રીતે આત્માને ત્રણ પાંખે છે : સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. એનામાં વિચારનું કનેકશન નથી એટલે આત્મામાં દુર્ગધ મારે છે. એક વાર વિચારની સાથે કનેકશન લગાવી વિચ પાડે તો આત્મામાંથી દુર્ગધ, ગરમી, દુર્ગુણ જતા રહે છે અને અપૂર્વ ઠંડક મળે છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ જીવનને અરૂણેય માનવીની શ્રેષ્ઠતા * માનવી અને પશુઓમાં ફરક માત્ર એટલે જ હોય છે કે માનવ ભૂતકાળની ભૂલોને જોઈ શકે છે, આગળ-પાછળનો વિચાર કરી શકે છે, ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. વળી માનવ જેવું જીવન બનાવવા ઇછે તેવું બનાવી શકે; જ્યારે પશુ આ કશું ય કરી શકતાં નથી. * પરત્મા પાસે જઈને “ ત્વમેવ ની ભાવના કરવી. ત્યાં કશું જ માગવું નહીં. કારણ કે દરેક મનેકામનાઓ તે જાણે છે. ત્યાં સમર્પણ બનીને જવું. * જીવન વિષથી ભરેલું છે. જ્યારે તે પરમાત્માને સોંપી દેવામાં આવે છે ત્યારે પરમાત્માનો અંશ પ્રાપ્ત થાય અને સ્વયં–સુંદર બની જાય છે. X પરમાત્માના દર્શન કરવાથી નિષ્પા૫ બનાય છે. તેના સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. પરમાત્મા જગતને સંઘર્ષમય નહીં પણ શાંતિસૂચક ઇરછે છે. * પરમાત્માનાં પ્રશાંત ચહેરાનાં દર્શનથી શુદ્ધ બની જવાય છે. તેના દર્શન નમ્રતાથી કરવા. * “ગીતાંજલિ'માં રવીન્દ્રનાથ ટાગોરે પ્રભુની પ્રાર્થના કરી છે. ભગવાન, મારે કશું જ નથી જોઈતું. નિષ્કામ ભાવથી હું આપે છું. જીવનની દરિદ્રતા લઈને નથી આવ્યું. હું જે માગું તે તારી પાસે છે. હે દાનેશ્વરી ! For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ જીવનને અરૂણોદય મારી આત્માની પ્રાર્થના છે કે મારી ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, તારી ઈચ્છા જ પૂરી થાય. * જયાં પરિણામની પવિત્રતા હોય ત્યાં પરમાત્માને વાસ થાય છે. જ્યાં પરિણામમાં અપવિત્રતા હોય ત્યાં સંસારનો વાસ થાય છે. * સ્તુતિ, ગુણગાન અને કીર્તનથી જિનેશ્વરનું દર્શન કરવું. * પ્રભુની પૂજા સકામ ભાવથી નહીં પણ નિષ્કામ ભાવનાથી કરવી જોઈએ, નિષ્કલંક બનવું જોઈએ. જે કંઈ મળે છે તે દેવકૃપાથી જ મળે છે. કીર્તન * અનાદિકાળથી જીભ નર્તકીની જેમ નાચે છે અને સંસારમાં ભટકે છે. પરંતુ જે “નકી ” શબ્દને ઊંધે. કરવામાં આવે તો તે શબ્દ “કીર્તન ” બની જાય છે. તપ * ધર્મમાં જે ચિરંતન હોય છે, તે જે સંકલ્પ કરે છે તે ફળે છે. તપ વગર કઈ જ સંક૯૫ ફળ નથી.. તપ એટલે ઈદ્રિયોનો નિગ્રહ. ઈન્દ્રિને સંસારમાંથી. ખેંચીને પરમાત્મા તરફ વાળવી તે જ તપ છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેાદય પરમાત્મા જગતનાં પાપથી દૂર થવા માટે, મુક્ત થવા માટે પરમાત્માનું અવલંબન જોઈએ. પરમાત્માનું અવલંબન આ સમયમાં સર્વશ્રેષ્ઠ છે. * રામના નામે પાણીમાં પથ્થરે તરતા હતા પણ જયારે રામે પોતાના હાથથી પાણીમાં પથ્થર ફેંક્યા કે તરત જ ડૂબી ગયા. રામે હનુમાનને કારણ પૂછ્યું. હનુમાનજીએ કહ્યું કે, “પરમાત્મા, આપ જેને ત્યાગ કરે, જે તેને છોડી દો, આપના ચરણકમળથી જે દૂર થાય છે, તે અવશ્ય સંસાર સાગરમાં ડૂબી જાય છે. આમ આપે પથ્થરનો ત્યાગ કર્યો ને તે પાણીમાં ડૂબી ગયે.” * સ્વની સાથે જયારે સર્વની ભાવના આત્મામાં જાગૃત થાય ત્યારે તે દશા જ પરમાત્મા બને છે. દેવની સાથે યશપ્રાપ્તિની આકાંક્ષા ખતરનાક ચીજ છે. * ધર્મ પ્રાપ્તિ માટે વિનયમાં પૂર્ણતા લાવો, પરમાત્માને વંદન કરો ત્યારે આદરથી કરે, સ્વયં મનોભાવથી કરો. જ્યાં સુધી પરમાત્માને સમર્પિત નહીં થઈ જાવ ત્યાં સુધી બધું કઠિન લાગશે. * હરિભદ્રસૂરિજીએ સ્વાનુભવ કરીને કહ્યું કે, “જે કાંઈ છે તે પરમાત્માને અર્પણ કરી દો. તે જીવનની વિષમ સમસ્યાઓમાં પણ શાંતિ બક્ષે છે.” For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ જીવનના અરૂણેય પ્રાપ્ત * આત્મા, આત્માની અંદર શેાધ કરવાથી થાય છે. પરમાત્મા અરૂપી છે, તે આંખથી દેખાતા નથી પણ જ્ઞાનદૃષ્ટિથી, આત્મામાં તેની અનુભૂતિ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માનું અનુશાસન મહાન છે. યુદ્ધમાં તે એક વખત મરવું પડે છે જ્યારે પરમાત્માના શાસનની અવગણના કરવાથી અનેક વખત મરવું પડે છે. સદ્ગુણ મેં સમ્યગ્ દૃષ્ટિ આત્મા સૂપડા જેવા હોય છે. પડા જેમ સારી સારી વસ્તુને રાખી અસાર ફેંકી દે છે તેમ સમ્યગ્ દૃષ્ટિ આત્મા દુગુ ણો બહાર ફેંકી દે છે અને સદ્ગુણા સાચવે છે. જયારે મિથ્યા દૃષ્ટિ આત્મા ચાળણી જેવા હાય છે. જેમ લેટ ચાળતી વેળા સારી વસ્તુલેટના ત્યાગ કરે છે તેમ મિથ્યા દષ્ટિ આત્મા શુઝને ગ્રહણ કરે છે અને સદ્ગુણાને ત્યાગે છે, * પારકી આશા * આપણે કોઈને આપવાની ઇચ્છા રાખવી, લેવાની વૃત્તિ કદી પણ ન કરવી. પેાતાની મહેનતનું જ ખાડ્યું. બીજાની આશા રાખનાર સદા નિરાશ થાય છે. પારકી આશા છેડી દઈ પેાતાની મહેનત પર જે જીવે છે તે જ સ્વતંત્ર છે. પારકી આશા રાખનાર તેને ગુલામ છે, For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણે દય www.kobatirth.org સત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir પર * સત્ય એ જ ધર્મ છે. સત્યથી જીવનમાં ધૂમ પ્રટે છે. જીવનમાં સત્યની કસેટી અગ્નિ-પરીક્ષા છે, તેમાંથી પસાર થનાર કયાંય નિષ્ફળ જતેા નથી. * વર્તમાનકાળમાં સત્ય જેટલું કઠાર લાગે છે તેટલું જ સત્યાચરણથી ભાવિ મૃદુ લાગે છે. અનેક કુરાનીઆ અને સર્વસમર્પણ વિના સત્ય લાવવું મુશ્કેલ છે. આથી જ તે સત્યના ઉપાસક મરીને અમર મની જાય છે. * મશીનના ભાગોને છૂટા પાડીએ તેા જુદા પડેલા ભાગને મશીનનેા ભાગ કહેવાય, એ ભાગાને ભેગા કરીએ તા મશીન બને છે. એમાં પ્રચાંડ શક્તિ પેદા થાય છે. તેવા રીતે જગતમાં જેટલા જુદાં જુદાં દને! છે, એ સત્ય છે, પર ંતુ ખંડિત સત્ય છે. જગતનાં દરેક દનામાં માનવતાના સંસ્કાર ભરેલા છે. એ બધાં ખંડિત સત્યાને ભેગાં કર્રીએ તા પૂર્ણ સત્ય બને. એમાં પ્રચંડ શક્તિ પેદા થાય છે. એ સત્યના પ્રકાશમાં આત્મા, પરમાત્માને જોવાય છે. For Private And Personal Use Only X સત્ય સહજ છે જ્યારે અસત્ય શીખવુ' પડે છે. * સત્યવાદીની જગતમાં ઘણી પ્રસિદ્ધિ હાય છે. તે કદાચ ભૂલથી અસત્ય એલી જાય તે પણ જગત તા Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય તેને સત્ય જ માને. પણ અસત્યવાદી કોઈવાર મહાન સત્ય બેલી જાય તે પણ લેકે તેને અસત્ય જ માને છે. * જે જીવન સત્યથી દૂર છે તે જીવનમાં કઈ સુગંધ નથી. * સત્યની ઉપાસના માટે જીવનમાત્રમાં આત્મશ્રદ્ધાની માફક આત્મ સાહસની જરૂરિયાત રહે છે. * જીવનમાં સત્ય અનેક સ્વરૂપે પ્રગટ થતું હોય છે. આથી કોઈ એક જ દશનને સત્ય માની લેવાની વાત ક્યારેક ભ્રમમાં પરિણમે છે. સત્યના માર્ગ માટે આત્મશ્રદ્ધા અને સ્વયં નિયંત્રણ બંને અનિવાર્ય છે. જે કે આમ છતાં સત્યનું દર્શન હંમેશાં સ્વાનુભવ દ્વારા પ્રગટે છે. એટલે જ્યાં સુધી સત્ય મેળવવાની સાહસવૃત્તિ જાગે નહિ ત્યાં સુધી કેવળ માહિતી પૂરતી નથી. * સત્યની ઉપાસનાથી વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે. સત્યની ઉપાસનાથી વિકારી વાસનાનો નાશ થાય છે. સત્યની ઉપાસનાથી જીવનમાં સદાચાર આવે છે, જીવનમાં સંયમની સુવાસ આવે છે. એક વખત સત્યને સ્વીકાર્યા પછી તેની પાછળ જીવન સમર્પણ કરવું જોઈએ, જેથી જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય. * આજે આપણી કમનસીબી છે કે લેકે અસત્યમાં જેટલે વિશ્વાસ રાખે છે તેટલે સત્યમાં રાખતા નથી. હકીકતમાં સંસાર નિરપેક્ષ છે. અપેક્ષાએ તે આપણે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણદય પ૩ સંસાર પાસેથી રાખીએ છીએ અને તે ફળતી નથી ત્યારે મિથ્યા દુઃખી થઈએ છીએ. જેમ કે ગુમાવેલું ધન કે આસક્તિ રાખેલી ઈમારત, આપણા મૃત્યુ પાછળ એક પણ દુઃખનું આંસુ સારવાનાં નથી. * સત્ય પર પ્રતિષ્ઠિત બનેલ જીવન સ્વયં દયાળુ બની જશે. સત્ય અને પ્રેમ અલગ નથી, બંને એક જ સિક્કાની બે બાજુ છે. એકને ઘસવાથી બીજાની કિંમત શૂન્યવતું છે. બંને સાથે હશે તો તેનું મૂલ્ય અધિક થશે. સત્ય હશે ને પ્રેમ નહીં હોય તે જીવન ભારરૂપ બની જશે. * સત્યને કોઈ સાંપ્રદાયિકતા નડતી નથી. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચિયન સર્વ ધર્મોમાં સત્યને પ્રથમ અને અનન્ય સ્થાન આપેલ છે. સત્ય સર્વમાન્ય છે. સત્ય એ જ ભગવાન છે. બાઈબલમાં કહ્યું કે સત્ય પરમશક્તિ છે, સત્ય પરમાત્મા છે. * સ્વાનુભવ દ્વારા સત્ય લાધે છે અને એટલે જ સત્ય કઈ એક સ્વરૂપે નહીં પરંતુ ભિન્ન સ્વરૂપે પ્રગટે છે. * માનવીના મનમાંથી જ્યાં સુધી વાસના નીકળે નહીં ત્યાં સુધી સત્ય તેનામાં સ્થિર થતું નથી. બ્રહ્મચર્ય * બ્રહ્માચર્યનું પાલન ન કરવાથી આજે હઠીલા ભયંકર રોગો થતા જોવા મળે છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જીવનને અરૂણોદય * જેમ, નદીમાં પૂર આવે છે ત્યારે પાકિનારાનો બંધ છેડી છલકાય છે. આમ સમ્યગ્ર જ્ઞાનમાં આત્મા અહંકારથી અરિહંત સુધી પહોંચી શકે છે. * કોઈ પણ રૂમ ખૂબ જ સુંદર ફર્નિચર, અપૂર્વ કારીગીરીથી ભરપૂર હોય, અને કોઈ મિત્ર આવી જાય ત્યારે અંધકાર હોય; તે મિત્ર આ બધાની પ્રશંસા કેવી રીતે કરશે ? એવી જ રીતે આત્મારૂપી રૂમમાં “અહમને અંધકાર હોય તે કશું જ દેખાય નહીં. પ્રતિક્રમણ * પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું. સર્વથા દોષોને દૂર કરવા પાંચ સમય રાખ્યા છે. પાંચવાર દોષોને પશ્ચાત્તાપરૂપી પાણીથી ધોવામાં આવે તો લાગેલા દોષે દેવાઈ જાય છે. દિવસે લાગેલા દોષને યાદ કરીને, રાત્રે લાગેલા દે ને સવારે ધોઈ નાખવા. કદાચ કોઈ બાકી રહી જાય તો છેવટે પંદર દિવસે, ચાર માસે અને અંતે એક વર્ષે દોષને દૂર કરવા જ જોઈએ. બ્રહ્મચર્ય * સિનેમાએ, અશ્લીલ ચિત્રો, અમલીલ વાંચન, આ બધી યુવાનોના સદાચારને નૈતિક બ્રહ્મચર્યનો નાશ કરનારી વસ્તુઓ છે. બ્રહ્મચર્યની આજના યુવાનોને ખૂબ જ જરૂરી છે. બ્રહ્મચર્યના પાલનથી દૈવી શક્તિ પ્રગટે છે. મહાન કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે, મહાન બને છે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પપ આત્મા * પર પદાર્થો પર રાગ ન હોવો જોઈએ. આત્માના જે શાશ્વત પદાર્થ છે તેના પર રાગ હોવું જોઈએ. જેના પર રાગ રાખવાનો છે તેની ઉપર આપણે રાગ રાખતા નથી. * દૂધપાકના તપેલામાં પડેલા ચમચા આખા પરિવારને દૂધપાક આપે છે પણ તેને કાંઈ સ્વાદ મળતું નથી, તેમ આપણે ઉપાશ્રયમાં ચમચા બનવાનું નથી, પરંતુ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે. * ઉપદેશ તો એક સરખે અપાય છે પણ સાંભળનાર પિતપોતાની મતિ પ્રમાણે ગ્રહણ કરે છે, પિતપિતાની બુદ્ધિ પ્રમાણે સમજે છે. જે સાચી રીતે ઉપદેશ ગ્રહણ કરે તો જ આત્માની પ્રગતિ થાય છે. * વિષય-કષા, રાગદ્વેષની એક પણ કણી આત્મામાં ન રહે ત્યારે જ આત્મા પરિપૂર્ણ વિશુદ્ધ કહેવાય છે અને તેવા આત્માઓ ફરી સંસારમાં આવતા નથી. * આ જગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પણ થાય છે અને મૂળ રૂપે તે જગતનાં સર્વ પદાથે સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી ગ તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલો આત્મા તે અમર જ છે. તે કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વ પદાર્થોને ગણવા. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય * આત્માને સ્વતંત્ર કરવા માટે દીર્ઘકાળ સુધી શ્રમ કરે પડે છે, ત્યાર બાદ વિશ્રામ પ્રાપ્ત થાય છે. * કાઉસ્સગ્ન એટલે આત્માના ધ્યાનમાં એવું લીન થવું કે આ શરીર, કાયાનું પણ આપણને ભાન રહે નહીં. શરીર ઉપરથી મનને છોડી દઈને આત્મામાં સ્થિર કરી દેવું. તે કરવાથી પરમાત્મ–દશા પ્રાપ્ત થાય છે. પછી આત્મામાં પ્રકાશ પ્રગટે છે, અજ્ઞાન દૂર થાય છે ને જ્ઞાન પ્રગટે છે. * ગંદા કપડાં કે ગંદું શરીર જેટલું દુઃખ આપતાં નથી તેથી વધુ દુઃખ મલિન આત્મા આપે છે. મલિનતા ગળે ત્યારે પ્રાપ્ત થયેલ સાધનસામગ્રી કાર્યરત બને છે અને આત્મા સુખ-શાંતિનો અનુભવ કરી શકે છે, અને માટે આત્માને લાગેલી કર્મરૂપી ગંદકી દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. * નાનામાં નાની વસ્તુની પણ ઘણી કિંમત હોય છે અને તે ઘણાં ભયંકર પરિણામે પણ લાવે છે. નાનામાં નાની અગ્નિની કણું આખા ગામને બાળીને રાખમાં ફેરવી દે છે. નૌકાને નાનામાં નાનું છિદ્ર ડુબાડી દે છે. નાના એવા બીજમાંથી વડ બને છે, તેમ આત્મામાં પડેલે નાનકડે ગુણ ઘણુ ગુણને લાવનાર બને છે. * આત્મા આનંદસ્વરૂપ છે. જેમ પાણી નિર્મળ છે પણ તેમાં સેવાળ વગેરે કચરો હોવાથી તે ગંદુ થાય છે. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ જીવનના અરૂણેાક્રય પણ કચરા જળથી જુદો જ છે. કચરા અને જળ એક નથી તેવી જ રીતે આત્મામાં કામ, ક્રોધ, લાભ, મદ, ઈર્ષ્યા, અજ્ઞાનતા વગેરે કચરા છે—આત્માને મેલ છે. પણ આત્મા અને કર્માં જુદા જ છે, એક નથી. આત્મા તે નિર્મળ, શુદ્ધ, પવિત્ર છે. તે વિષયને લીધે ગદા થયા છે. * મનુષ્ય આકાશમાં ઊડચો, પાતાળ સુધી પહોંચી ગયા, આખી પૃથ્વી શ્રી વળ્યે, સમુદ્રમાં ઊતર્યો, વિજ્ઞાનની આશ્ચયજનક શેાધેા કરી; પણ આમાની શેાધ વિના એ મધુ ય નકામુ છે, તેમાં આત્માના ઉદ્ધાર નથી. * આજના માણસા આત્માના વ્યાપારને જરાય વિચાર કરતા નથી. ૨૨ કલાક પાપ કરે છે, ૧-૨ કલાક ધમ કરે છે તેથી આત્માને ખૂબ જ નુકસાન થાય છે. * આત્માના સ્વભાવ હંમેશાં ચમકદાર છે. પણ તેના ઉપર અપ્રામાણિકતા, અધ્યાસ અને વિષયેાને કચરા લાગી ગર્ચા છે, એ કચરે! હટતાં જ આપણા આત્માના ગુણ્ણા દેખાવા લાગે છે, * આપણે. સંબંધ આત્મા સાથે રાખવાના છે, સૌંસાર સાથે નહી. * આત્મામાં બધી જ વસ્તુ છે, સુંદરતા છે, દર દિવ્યધ્વનિ છે. મહારના સંગીતને અંધ કરી અંદરના દ્વિષ્યધ્વનિ સાંભળેા. બધી સુંદરતા અંદર જ છે, મહાર જોવાની જરૂર નથી. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ જીવનને અરૂણે દયા * માણસ વર્તમાનને વિચાર કરે છે પણ ભવિષ્યકાળને વિચાર કરતા નથી. ભૂતકાળને દેખતો નથી. પણ વર્તમાનમાં જે ભવિષ્યનો વિચાર આવી જાય તે આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે. પા૫ વિચારને નાશ થઈ જાય છે. * જ્યારે આત્માને સાચે અનુભવ થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખે શાંત થઈ જાય છે અને ત્યારે આત્મામાં આનંદના ફુવારા છૂટે છે, આત્મા સાચે યેગી બની જાય છે. * જિનશાસન પામેલા આત્માનું સમ્યગ્ર દર્શન નિર્મળ બને અને તે મોક્ષ પ્રાપ્ત કરે. * પરમાત્માને આપણે વફાદાર બન્યા નથી. પરમાત્માને પ્રસન્ન કરી આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરો . * શરીર તરફ લક્ષ્ય છે પણ આમા તરફ જરા પણ લક્ષ્ય નથી. શરીર પરમઆત્મા સુધી પહોંચવાનું સાધન છે, સાધ્ય નથી. શરીરને વળગી રહેવાનું નથી, આત્માને વળગી રહેવાનું છે. * આત્મા ના કહે તે કામ ન કરો. આત્માને દબાવી દઈને કરેલું કામ “ભૂલ” બને છે, ત્યાં સમાધિ નથી. આવતી. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય સદાચાર X “ઈકકેવિ નમુકકારે” ભગવંતને એક પણ નમસ્કાર જે ભાવપૂર્વક કરે તે પાપી પણ પરમાત્મા બની જાય છે. દરરોજ નમસ્કાર કરવાથી લોકોના અનાદિ કુસંસ્કાર પણ નાશ પામે છે. * કૂવામાં જ્યારે ડેલ નમાવવામાં આવે છે, ત્યારે. પાણી ભરાય છે. મને પણ એક ડેલ છે. જ્યારે વ્યક્તિ નમસ્કાર કરે છે ત્યારે એવું મન શુદ્ધ થઈ જાય છે, આત્મા સદ્ગુણથી ભરાઈ જાય છે અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. * આપણે સદાચારી, પરોપકારી, કરુણાશીલ, ચારિત્રવાન બનીએ ત્યારે જીવનમાં આત્માનો અપૂર્વ આનંદ આવે છે, આત્માના પરમ આનંદનો સ્વાનુભવ થાય છે. * સદાચારી વ્યક્તિ પોતાની જાત પર તેમ જ બીજા માટે ઉપકારી બને છે જ્યારે દુરાચારી વ્યક્તિ બીજા માટે જ નહીં, પિતાને માટે પણ ખતરનાક નીવડે છે. * જો તમે સારા છે, પવિત્ર છે તે તમારે બીજાને. અભિપ્રાય લેવાની કોઈ જરૂરી નથી. તમારા જીવનની સુવાસ જ સામા માણસ ઉપર અસર કરશે. જેમ કે સુગંધદાર પુછપ ભમરાને કદી પણ બોલાવતાં નથી. * શું તમારું કોઈ નથી ? બધાય તમારી વિરુદ્ધ છે ? તમારી નિંદા કરે છે? તમે જેના પર ઉપકાર કર્યો For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય છે તે બધા પણ તમારાથી વિપરીત થઈ ગયા છે? ભલે, ગમે તે હોય, પરંતુ જો તમે સત્યના માર્ગમાં હશે, ભક્તિમાં લીન હશે, નિર્દોષ અને પવિત્ર હશે તો તમારો વાળ પણ વાંકે નહીં થાય. * માતા-પિતા અને સાચા ગુરુના કદી પણ દેષ જોવા નહીં. જે ગુરુના દોષ જુએ છે તે નીચ છે. આ દોષ જેવા એ મહાપાપ છે. માનવને જેટલે સમય બૂરાં કાર્યો કરવામાં જાય છે તેનાથી અડધો સમય જે સારાં કાર્યો કરવામાં જાય તો પિતાનું અને પરનું ઘણું કલ્યાણ કરી શકે છે. * પ્રથમ તરતા શીખીને જ તરવા જજે, નહીંતર તમે ડૂબશે ને બીજાને પણ ડુબાડશે. એવી જ રીતે પ્રથમ પિોતે સુધરીને જ બીજાને સુધારવા જજે, નહીંતર તમે બગડશે ને બીજાને ય બગાડશે. * તમારી બહેન, દીકરી પર કુદષ્ટિ કરે તો ગમતું નથી, લાલપીળા થઈ જાય છેતે તમારો પર પર કુદષ્ટિ કરવાને અધિકાર નથી. * ચેરીમાં ચાર ફેરા ફરતી વખતે પરમાત્માનું સ્મરણ કરવું ને વિચારવું કે “ હું આ ચાર ફેરાથી સંસારના ચાર ગતિરૂપે ફેરાને નાશ કરું છું. હવે આ સ્ત્રીને ધર્મમય સુંદર સદાચારનું પાલન કરાવીશ અને અમારાં બાળકને ધર્મમાગે વળીશ.” For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણેાય ૧ * ગૃહસ્થ જીવન ન્યાય અને પ્રામાણિકતાથી જીવવું, ચારિત્ર્યનું નિર્માણ કરવુ', ચારિત્ર્યખંડન થવું જોઈ એ નહી. તમે તમારા કાર્યથી અન્યને આકષી શકશેા. X સિંહ સદાચારી હાય છે, તે સિંહણ સાથે જિ’ઢગીમાં એક જ વાર ભાગ કરે છે. આથી સિંહણનું સંતાન બહાદુર અને શક્તિશાળી થાય છે. તે મેાટા મેટા. હાથીઓને પણ મહાત કરે છે. * પ્રાણીમાત્ર પ્રત્યે કલ્યાણની ભાવના રાખી જે પ્રભુદર્શન કરે છે તે પરમાત્મા અને છે. મેં કોઈ આપણને ખેાટુ' કહી જાય તેા યાદ રહે છે પણ આપણે ખીજાને શું કહ્યુ તે યાદ રહી ફરિયાદ રહે જ નહીં. જાય તે × કાગળ અને કાલસે! અને મળે છે. પણ કાગળનુ ખળવું નકામું ગયું, કૈાલસાનું મળવું સાક થયું; કારણ કે તેના ધીમા તાપથી રસાઈ બની શકે છે. * જે વાત ઘરમાં કરવાની હાય તે બહાર ખીજાઆની આગળ ન થાય. બહાર વાત કરવાથી કાર્ય સુધરવાનુ નથી પણ બગડવાનું છે. માટે ઘરની વાતનું સમાધાન ઘરમાં જ કરવું. * ફૂટબોલ ઊંચે ઊછળીને નીચે પટકાય છે કેમ કે તેની અંદર હવા ભરેલી હાય છે. તેવી જ રીતે આજના For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર જીવનનેા અરૂણાય શ્રીમતે પૈસાના જોરે ઊછળે છે અને નીચે પટકાય છે તેમનુ પતન થાય છે. તેમનામાં અભિમાનની હવા ભરાઈ ગઈ હોય છે. હું કંઈક છું—એવુ. પેાતે માને છે અને તેથી જ તેમનુ પતન થાય છે, જગતના તિરસ્કાર મળે છે. જે શ્રીમંતામાં આચારવિચારની શુદ્ધતા ન હોય તેમની શ્રીમતાઈ નકામી છે. જે પાતાની શક્તિઓના પાપકારમાં ઉપયાગ ન કરે, પેાતાના જીવનમાં સદાચાર ન હોય, તે જીવનમાં ધૂળ પડી કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પેસ્ટમેન ચેક આપવા આવે ત્યારે તમે કવર લઈ લે. પણ તેમાંથી ચેક ગૂમ થઈ ગયેા હાય તે? ખાલી કવર શા કામનું ? તેવી જ રીતે આત્માના ગુણા અધા ગાયબ થઈ ગયા હોય, જીવનમાં સદાચાર જેવી કોઈ વસ્તુ જ ન રહી હૈાય તે જીવન ભલેને ગમે તેટલુ સરસ હાય પણ તે શું કામનું? આજે આપણી પણ આવી જ સ્થિતિ છે. શરીર સાચવીએ છીએ પણ જે કીમતી છે, તે આત્માને જરાપણ સાચવતા નથી. * પાપકમ કરતા પહેલાં તેનાં કટુ પરિણામેાના વિચાર કરવા જોઈએ. જે અંક્ત કટુ પરિણામાને વિચાર કરે છે તે કદી પણ પાપ કરવું પસંદ કરશે નહીં. * સેવા પણ જો પેાતાના સ્વાર્થ સાધવા થતી હોય, લેકહિતની પ્રવૃત્તિ જે પેાતાની વાસના સાષવા થતી હોય, તે તે પ્રવૃત્તિ નીચ અને ક્ષુદ્ર છે. જેએ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણ્ણાય પેાતાના અને પારકાના હિતની પ્રવૃત્તિ કરે છે તે જ સાચી પ્રવૃત્તિ છે. 333 * ત્રીજાના ગુણે! તમારામાં પ્રગટાવવા ખીજાના ગુણાની પ્રશ'સા કરવી જેઈ એ. ૬૩ શાભા * પુષ્પની શાભા એના મધુર સુવાસમાં છે, સરાવરની શાભા એના નિળ જળમાં છે તેમ નારીની એના શિયળના રક્ષણમાં સમાયેલી છે. તમારે પણ આ વ્યક્તિએ પાતાના આચાર-વિચાર અને ઉચ્ચાર એવા રાખવા જોઈ એ કે જેથી રાગ-દ્વેષ, માયામમતા અને અહંકાર વગેરે દૂર થાય અને આત્મિક સંપત્તિ પ્રાપ્ત થાય. For Private And Personal Use Only * સાચા ધામિકાની પ્રશંસા કરવી જોઈએ અને શુભકાર્યોના અનુવેદના કરવી એઈ એ. કોઈની અદેખાઈ કરી હલકા પાડવા તે અધમ અને નીચ કાય છે. × કાઈ વ્યક્તિ અન્ય માટે ખરાબ અભિપ્રાય આપે તેને જાતતપાસ વગર સત્ય માનવું નહીં. પરંતુ જો સારા અભિપ્રાય આપે તેાં તરત જ માની લેવે. > જે રાગી વ્યક્તિ હાય તે બીજાના સારા સંબધે જોઈ નથી શકતી. બીજાના સારા સમધા અને કષ્ટસમા ભાસે છે. આવી વ્યક્તિએ સમય તેાડવા ફૂડ-કપટ કરે છે, તેનાથી સાવધ રહેવુ. Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૪ www.kobatirth.org X ફળની કુદરત જરૂર કઢી નિષ્ફળ જતાં નથી. આશા વગર જે બદલે આપશે. જીવનના અણ્ણાય. સત્કાર્યાં કરશે તેને ભાવનાથી કરેલાં સત્કર્મો Acharya Shri Kailassagarsuri Gyanmandir * જો ખીજાને ફસાવવા જાય છે તે જાય છે. અદેખાઈ વડે જે ખીજાને કરે તે ખુદ હલકા પડે છે, હલકા ખુદ જ ફસાઈ પાડવા કેાશિશ * માનવી બીજાને ફસાવવા માયાજાળ રચે છે, તે રચવી સહેલી છે પણ ઉકેલવી મુશ્કેલ છે. જેમ કરેાળિયે પેાતાની અનાવેલી જાળમાં જ ફસાય છે તેમ માનવી પણ પેાતાની માયાની રમતમાં ફસાય છે અને સદાને માટે નાશને નાંતરે છે. માટે કપટથી દૂર રહેવુ. * વિવેકપૂર્ણાંકને સ્નેહ જીવનમાં વસવાદી તત્ત્વા વચ્ચે પણ પ્રેમભયે સદ્ભાવ સર્જે છે, સ્નેહ કરવામાં વિવેક પણ હાવા જોઈએ. વિવેક વિનાના સ્નેહ ભયંકર છે, દારુણુ છે. આખા દિવસ સ્નેહીની પાછળ ફર્યા કરીએ તા તે વિવેક વગરના સ્નેહ પ્રથમ આનદ આપીને પછી માનવીને પાછા પાડે છે. X વડીલા પ્રત્યે નાનાએ પૂજ્યભાવ રાખે અને વડીલે નાના પ્રત્યે સમભાવ રાખે તે આજે તેમનામાં જે ધિક્કારવૃત્તિ આવે છે તે નાબૂદ થઈ જાય. For Private And Personal Use Only * જે વ્યક્તિ પુત્રપ્રાપ્તિ માટે જિંદગીમાં એક જ વાર કામ-વિષયક સેવન કરે તે વસ્તીનેા વધારા ન થાય, Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય ઓપરેશન ન કરાવવું પડે. પિતે મહાન થાય, પિતાનો પુત્ર પણ બહાદુર, હોશિયાર અને મહાપુણ્યશાળી થાય. # ઘણુ લક્ષણોવાળે મહાન પ્રભાવશાળી થાય છે. તે જ કરે જગતના અને સાચે માર્ગ બતાવીને સગતિએ જાય. માટે માનવીએ જીવનમાં જેમ બને તેમ બ્રહ્મચર્યનું વધુ પાલન કરવું. * વીજળીના ચમકારાની જેમ અને મુઠ્ઠીમાં પાણીની જેમ જીવન ક્ષણભંગુર છે. નદીના પાણીની જેમ જીવન વહે છે. આયુષ્ય ઘટતું જાય છે. આ વહેતા જીવનને ઉપગ કરવો જોઈએ. * શરીરથી સત્કાર કરો, હાથથી દાન આપે. પગથી યાત્રા કરે, જીભથી ભગવાનના-ગુણીજનોના ગુણગાન ગાઓ, આંખથી ભગવાનનાં દર્શન કરે, કાનથી ઉપદેશ સાંભળે, માથાથી પ્રભુને નમન કરો; જીવન ધન્ય બની જશે. * તમે પણ નદીની માફક જગતમાં તમારી બુદ્ધિ વડે ઉમદા વિચારોનો પ્રચાર કરશે. કલેશ-કંકાસ, દુખે ઓછા કરવામાં મદદગાર બને. તમારી પાસે સમય અને શક્તિ છે, તે દુઃખીઓની સેવા કરે. ભાંગેલાને બેઠા કરી નવું જીવન બક્ષે. * પિતાનાં સુકૃત્યની સદા અનુમોદના કરવી જોઈએ અને પિતાનાં દુકૃત્યની સદા નિંદા કરવી જોઈએ. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય જ મૈત્રીભાવથી સંસાર સુગંધી બને છે. મંત્રી એ ધર્મમંત્રની સાધના છે. તેને કોઈ બંધન નથી. પ્રેમને ભાવ હોય ત્યાં બંધન ન હોય, પ્રેમનો અભાવ હોય ત્યાં જ બંધન હોય છે. સંતવાણી * દવા શરીર ઉપરના રોગોને દૂર કરે છે તેવી જ રીતે ભગવાનની વાણી, સંતેના શબ્દો આત્મામાં પડેલ વિષય-કષારૂપી રોગોને દૂર કરે છે. યુવાની * આત્મહત્યાનું પ્રમાણ મટી કે નાની ઉંમરના પ્રમાણમાં યુવાનવયમાં વધારે છે. કેમ કે આજની યુવાન પેઢીમાં નથી દિલ, નથી દિમાગ, નથી રાંયમ કે સમજની કિંઈ દષ્ટિ નથી અને સંસ્કાર પણ મળ્યા નથી. આવા યુવાને દીન ન હોય તો જ આશ્ચર્ય. આહાર * આહારની પવિત્રતાથી વિચારની પવિત્રતા આવે છે. મેક્ષ * મુક્તિ પહેલાં મૃત્યુથી નિર્ભય થવું જોઈએ. આ શરીરની મમતા ત્યાખ્યા વિના મૃત્યુને ભય જ નથી. પ્રથમ મૃત્યુથી અભય બને પછી જ મેક્ષની વાત કરે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય ૬૭ મૌન * આપણું શિખામણ બીજાના માટે હિતકારી હોય, તેને લાભકારક હોય પણ જે સામેની વ્યક્તિ તેનો અનાદર કરે તથા આપણી સાથે સંબંધ પણ બગાડી નાખે, તે મે તેટલી સારી શિખામણ હોય તો પણ આપવી નહી ને મૌન રહેવું. “ન બેલ્યામાં નવ ગુણ. ' સામયિક * જૈન ધર્મની ક્રિયા ખૂબ જ મહત્ત્વની, રહસ્યપૂર્વકની હોય છે, તેમાં સામયિક એટલે બે ઘડી સુધી સંસારને ત્યા, પાપનો ત્યાગ કરી ધર્મ–ધ્યાન કરવું, આત્મામાં રમવું, આમરમણતા કરવી, આત્મામાં રહેલા આનંદનો અનુભવ કરે, જેમાં સંપૂર્ણ સમતાને લાભ રહેલે છે; તેને સામયિક કહેવામાં આવે છે. સમાનતા X સ્મશાન એ આ જગતનું સાચું સમાજવાદી મંદિર છે. અહીં સંસારને ધનિક અને ગરીબ બંનેને કશા પણ ભેદભાવ વિના એક સરખી રાહે સમાન ભૂમિ પર અંતિમ અલવિદા આપવામાં આવે છે. ઉચ્ચ-નીચના ભેદ વિના. સંસારમાં સ્મશાન સિવાય માનવ ભાગ્યે જ સમાનતાના ધોરણે વર્તતા હોય છે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય મેહ * રાગદશા ભયંકર છે. એમાં ફસાયેલા મિટા મોટા માણસો અનર્થ કરી બેસે છે. જે શરીરની સુંદરતાને જુએ છે પણ ગુણ તરફ તેની દૃષ્ટિ હોતી નથી, પિતાને પ્રિય લાગે તેની ગમે તેવી ભૂલ તે માફ કરે છે, પરંતુ અન્યની સહેજ ભૂલ તે માફ કરી શકતા નથી. અશાંતિ * જીવનમાં ઊભી થયેલી અશાંતિથી અનેક પ્રકારના રેગે ઉત્પન્ન થાય છે. માનસિક તનાવ, દબાવ રહે છે અને તેને લીધે ભયંકર બીમારીઓ આવે છે. મન ઉપર માનસિક દબાવ આવવાથી બ્લડપ્રેશર અને ચિંતાઓથી હેમરેજ થાય છે. માનવતા * જે ગરીબ હોવા છતાં પિતાના એક રોટલામાંથી અડધે ભાગ ભૂખ્યા પડોશીને આપીને ખાય છે તે જ માનવ છે, તેમાં માનવત છે. પણ પિતાના હાથમાં બે રોટલા હોવા છતાં ભૂખ્યાને આપતો નથી અને ગરીબને ચૂસે છે તે દાનવ છે. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પ્રાર્થના * આપણે ભગવાનની પાસે સંસારમાંથી છૂટવા માટે પ્રાર્થના કરવાની છે. જ્યારે તમે તો સંસારને લીલુંછમ બનાવવા, સંસારની વૃદ્ધિ કરવા માટે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે. પ્રાર્થના કર્યા વગર પણ સંસારની વૃદ્ધિ તો થવાની જ છે, સંસારને ઘટાડવા માટે પ્રાર્થના કરવી જોઈએ. અનાચાર * દેખીને લેવાની ઈચ્છા થાય તે અતિક્રમ, લેવાની તૈયારી તે વ્યતિકમ, લેવા માટે હાથ લગાડે તે અતિચાર અને લઈ લો તે અનાચાર હોય છે. અતિચારમાં રક્ષણ હોય છે જ્યારે અનાચારમાં રક્ષણ નથી હોતું. ત્યાગ * તમે વિશ્વાસ રાખે, ત્યાગ કરો. ત્યાગથી તમારા શરીર અને મનની શુદ્ધિ થશે. અવિશ્વાસ * ધર્મસાધનામાં આપણે અવિશ્વાસ લઈને ચાલીએ છીએ, પછી કામ ક્યાંથી પૂર્ણ થાય ?! For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Co જીવનને અરૂણદય દુર્જન * દુજને જેની પાસેથી શિક્ષા લે છે, જેના સહાયથી આગળ વધે છે, તેની જ સામે થાય છે અને તેને જ નાશ કરવા ઈચ્છે છે. ભેજન * ધર્મભોજન એટલે સૂકું–લૂખું જે ખાવા મળે તે આસક્તિરહિત ખાઈ લેવું. પણ આસક્તિસહિત મનને ગમતું ભેજન લાલચથી ખાય છે તે પાપભેજન બની જાય. ઈચ્છા * માનવીની ઈચ્છા ભયંકર છે. સર્વ સમુદ્રોનું પાણી પી જાય તે પણ તૃષા શાંત થાય નહીં. જગતનું સર્વ અન્ન ખાઈ જાય તે પણ ઈછા તે ભૂખી જ રહે છે અને સંસારને સર્વ સૈભવ કદાચ મળે તો પણ ઈચ્છાને તો ગરીબ જ રહે છે. માટે ઈચ્છાને પૂરી કરવાને એક જ ઉપાય છે–સંતોષ. જ્ઞાન * ક્રોધ યમરાજ છે. તૃષ્ણ વૈતરણી નદી છે. વિદ્યા કામધેનુ ગાય છે. અંતેષ નંદનવન છે. લોભ નરક છે. ચિંતા રાક્ષસી છે. કામના વિષવેલ છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય S વિવેક * જીવનની યાત્રા મોક્ષની યાત્રામાં જે વિષમ કક્ષાએ આવશે તો યાત્રા અટકી જશે. આપણે પાછા ફરવું પડશે. માટે જીવન જીવવામાં વિવેક રાખ. વિવેક એટલે સારાં-નરસાને ભેદ કરીને સારાને અનુસરવું. શ્રદ્ધા * કેઈપણ સિદ્ધિનું મોટામાં મોટું બળ શ્રદ્ધા છે, પરિશ્રમનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે જ્યારે એનામાં શ્રદ્ધાનું જળ સિંચાય છે. * આ સંસારમાં જીવમાત્ર આત્મા કરતાં તેના દેહની કાળજી સૌથી વધુ રાખે છે. આ દેહાધ્યાસ ના છૂટે ત્યાં સુધી સંસાર છૂટો મુશ્કેલ છે. પફપાવડર કરી શરીરનું વારંવાર “હાઈ શિંગ” કરતાં જીવે તેની નજર સામે સમશાન રાખવું ઘટે, જેથી તેની માહિની નાશ પામે. જીવન * આ જીવન સમ્રાટ બનવા માટે મળ્યું છે. ઈન્દ્રિચોના ગુલામ બનવા માટે નહીં. આ કીમતી જીવન વિષયભોગોમાં ન ગુમાવશે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણ્ણાય અનાસક્તિ * આત્મા સિવાયના બધા સંચાગે! અહારના છે, તે બધા સચેગા આપણાથી એક દિવસ દૂર થશે. માટે જે આસક્ત મને છે તેના માટે દુઃખની પરપરા સા`ય છે. * દશા X વ્યક્તિ પરમાત્મદશાની વાત કરે છે પણ પેાતાની દશાના તે તે વિચાર સરખા પણુ કરતેા નથી કે મારી સ્થિતિ કેવી છે? પેાતાની દશા સુધારી પછી પરમાત્મદશાના વિચાર કરવેા. અધ્યાત્મ * હવે એમ કર, પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે અધ્યાત્મમાં મનને લગાડીને એવા રસ ઉત્પન્ન કરે કે જેથી તમે જયારે પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે કરતા હા ત્યારે સંસાર પ્રતિકૂળ લાગે. જ્યારે સંસાર પ્રતિકૂળ લાગવા માડશે ત્યારે મન સંસારમાં જશે નહીં અને અધ્યાત્મમાં જોડાશે અને પછી અધ્યાત્મના આનંદ તમે માણી શકશે . For Private And Personal Use Only * ભલાઈ * માણસાને જો કામ લેતાં આવડે તે ખરાબ પણ સારા બની જાય છે માટે સર્વ જગાએ સમભાવથી કા કરવું, Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનના અરૂણ્ણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગ * ચેાગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી દેવાં, ને પછી આત્મામાં લયલીન બની જવું તે. પણ જીવનમાં મહત્ત્વના ભાગ ચેગ ભજવે છે. યેગ આત્મદશામાં સ્થિર કરે છે. ૭૩ લગ્ન લગ્ન એ બંધન છે. વિષય-કષાયેાને પેાષવા માટે લગ્ન કરવાનું નથી, કામવાસનાને સંતાષવા માટે લગ્ન કરવાનુ નથી; પણ અચાનકથી બચવા માટે, સદાચારનું પાલન કરવા માટે અને પુત્રપ્રાપ્તિ માટે લગ્ન કરવાનુ છે. કમ * નર–નારીના જન્મ પાત પેાતાનાં કને અનુસાર હોય છે. કમ બળથી જીવન ધારણ કરે અને કમળથી મૃત્યુ પણ થાય છે. એટલે આપણે પરાધીન છીએ, મુક્ત થવા માટે કને તેાડવાના પુરુષા કરવા જોઈ એ. つ ** બ્રહ્મચર્ય * બ્રહ્મચર્યની રક્ષા કરવી એ જ જીવન છે અને તેનું ખંડન કરવું તે જ મૃત્યુ. બ્રહ્મચર્યનું ખ`ડન સંસારની અનેક મુસીબતેા નાંતરે છે, * For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ જીવનને અરૂણાદય ક્રોધ * ક્રોધને ભયંકર ચાંડાળ કહ્યો છે. તેના સ્પર્શથી જીવન અપવિત્ર બને છે. જીવન જતિ બનીને પ્રકાશ આપવાને બદલે જવાળા બની અજ્ઞાન અને અંધકાર આપે છે. ઈર્ષ્યા * મોટાભાગે માણસ બીજાની ચડતીને સહન કરી શકતો નથી અને ઘણું ઈષ્ય કરે છે. બીજાની ચડતી. દેખીને મનમાં મળે છે. તેને નબળો પાડવા, તેની પ્રગતિને અટકાવવા અનેક પ્રયાસ કરે છે. આ મેટી ભૂલ ગણાય. પ્રાયશ્ચિત્ત * માથે દુઃખ આવી પડે ત્યારે રડો નહીં, એ. કાયરતાનું કામ છે. તમારે રડવું છે તે તમારી થયેલી ભૂલેને રડે, થયેલાં પાનાં પ્રાયશ્ચિત્ત માટે ભગવાન આગળ એવા રડે કે પછી કોઈ પણ દિવસ રડવું ન પડે. ઉપકાર * જે મનુષ્ય અધિકાર પ્રાપ્ત કરીને પછી ઉપકાર નથી કરતો તેને અધિકારમાંથી કાઢી નાખે અને તેને ડબલ. કરો તે અધિકાર એ ધિક્કાર બની જાય છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય ૭પ અધોગતિ * માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે. એ ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું, વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સમાન અને સ્વાગત કરે છે, મૃગજળ * મભૂમિમાં ભંયકર તડકે પડતે હેય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જોઈએ તો પાણી મળતું નથી, તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે. જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લભ વધતું જાય છે, એને તૃપ્તિ થતી નથી. સાચે સમજુ * જે આ ભવનાં સુખ ઇચ્છે છે તે કૂર છે, જે પરલોકનાં સુખ ઇરછે છે તે મજૂર છે અને જે આત્મા અને પરમાત્માને ઈચ્છે છે તે સાચો સુર છે અને તે જ સાચે સમજુ છે. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૬ www.kobatirth.org * અહિંસા અભિમાન * અભિમાન આંતરવૈભવને લૂટી લે છે. અભિમાનના કારણે નવા નવા દુશ્મના ઊભા થાય છે, × જીવનની સવેચ્ચ ભૂમિકા અહિં’સામાં સમર્પણની ભાવના જ વિનાની અહિંસા નિરર્થક અને છે, આંતરચેતના જાગૃત થાય છે ને મને છે. * Acharya Shri Kailassagarsuri Gyanmandir * એકાંત જીવનના અરૂણેાય અહિંસા છે અને મુખ્ય છે. સમર્પણ સત્યથી, અહિંસાથી તેથી જીવન દયામય વ X રેસમાં ઘેાડા ઘણે! દોડે છે, શ્રમ ઘણું કરે છે. ને જીતે છે, ત્યારે ઇનામ તે તેના માલિકને મળે છે ને ઘેાડાને તે ચણા જ મળે છે. તેવી જ રીતે, જીવરામભાઈ પ્રાપ્તિ માટે ખૂબ દોડે. પરંતુ તેને લાભ તા ઇન્દ્રિયા લઈ જાય છે. For Private And Personal Use Only * એકાંત ભયંકર છે. એકાંતમાં પાપના વિચારા આવે છે. માટે જ્યાં સુધી ચેાગ્યતા ન આવે ત્યાં સુધી એકાંત ન સેવવું. એકાંતમાં માણસનું પતન થાય છે. આથી સાધુઓએ સમુદાયમાં જ્ઞાનીઆની નિષ્ઠામાં રહેવું. Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પાપ * આપણને જે કંઈ મુસીબત, પ્રતિકૂળતા આવે છે તે પાપના ઉદયથી જ આવે છે. તે સિવાય દુઃખ આવે જ નહિ. માટે આવેલી તકલીફને સમભાવે સહન કરી. લેવી. જ્યારે પાપને અંત આવે છે ત્યારે આપોઆપ અનુકૂળતા આવી જાય છે. સુખ–દુ:ખ * કોઈના પણ દિવસે બધા જ સરખા જતા નથી. કોઈ વાર દુઃખ આવે તે કઈ વાર સુખ. માટે સુખમાં હર્ષ ન કરે ને દુઃખમાં શોક ન કરવો. સમભાવે દુઃખને સહન કરવાથી અવશ્ય દુઃખનો અંત આવે છે ને સુખની પ્રાપ્તિ થાય છે. વિચાર XX વિચારની શક્તિ ઘણી છે. વિચાર જ જગત નિર્માણ અને નાશ કરી શકે છે. સ્વીકાર, તિરસ્કાર અને નિર્માણ સર્વ પ્રથમ મનુષ્યના વિચારમાં જ જન્મ લે છે. ભૂતકાળના વિચારોને અનુકૂળ થવાવાળી ક્ષણ તે વર્તમાન છે અને વિચારોના ગર્ભમાં જન્મ લેવાવાળે સમય તે ભવિષ્ય છે. તમારા જેવા વિચારો હશે તેવું જ વર્તન કરી શકશે. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પ્રેમ * નાટકમાં રામ અને રાવણ બનનારા લડે છે પણ નાટક પૂરું થયા પછી વેર રાખતા નથી. બંને સાથે પ્રેમથી જ રહે છે. એવી જ રીતે આપણે પણ કદાચ કેઈની સાથે તકરાર થઈ જાય તો શેડી વાર પછી ભૂલી જઈને પ્રેમથી વર્તવું. ભેગ * સાપના મોંમાં બેઠેલ દેડકે વિચારે છે કે કેવી મુલાયમ ગાદી બેસવા માટે મળી છે! તેને ખબર નથી કે આ ગાદી ડી વાર પછી શૂળી બની જશે. એવી જ રીતે મનુષ્યનું જીવન પણ મૃત્યુના મૂળમાં પડેલું છે, ને માનવ ભેગમાં સુખ માની લે છે. ભેગ એ રે ગની શરૂઆત છે. ઈચ્છા X ઈચ્છાઓ અને તૃષ્ણાઓને કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારો તેટલે સંસાર ઘટે છે. આ જ સુધી કોઈની પણ ઇચ્છાએ સંતુષ્ટ થઈ નથી તો પછી શા માટે ખોટી ઈરછાઓને વળગી રહેવું ? For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ વિવેક * સ્ટવમાં પાણી ભરીને સળગાવવામાં આવે તે તે સળગશે નહી, પરંતુ તેમાં કેરેાસીન ભરીને સળગાવવામાં આવશે તે જરૂર પ્રજવલિત થશે. તેવી જ રીતે જે આત્મામાં વિવેક નથી તેમને ગમે તેટલેા ઉપદેશ આપવામાં આવે તેા પણ બેાધ થતા નથી. વિવેકવાન આત્મા એક જ શબ્દના ઉપદેશથી મેધ થઈ જાય છે. * આત્મજ્ઞાની * લેહચુંબકની પાસે લેતુ અને સેાનુ.-રૂપુ' રાખવામાં આવે તે તે માત્ર લેઢાને જ ખે ચશે. એવી જ રીતે ભૌતિક પદાર્થાંનું આકષ ણ એવા આત્માને જ પેાતાના તરફ ખેચે છે જે લેાઢાની જેમ સાવ સામાન્ય મનુષ્ય છે, વિવેક અને આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પર પહેાંચેલા આત્માને વિચેશરૂપી ચુખક નથી ખેંચી શકતુ. For Private And Personal Use Only સ્ત્રી * સ્ત્રીમાં બુદ્ધિ કમ ને હૈયુ' પ્રસન્ન છે. સ્ત્રી મેાહ, મમતા, લાભ વગેરેને જલ્દી આધીન થઈ જાય છે. શ્રીના ઉત્તમ ધ છે. પતિવ્રતાપણું. પતિની આજ્ઞા પ્રમાણે વન કરવું. સ્ત્રીને જ્ઞાન કરતાં ભક્તિ ગમે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ જીવનને અરૂણદય. મન * શરીર ભલે ઊંઘતું હોય, બેઠું, આરામ કરતું હેય; પણ મનની ગતિ તે સતત ચાલુ જ હોય છે. એક ક્ષણ પણ થોભ્યા વિના હિંસા હોય, ભય, લાભ આદિની દેડમાં મન રત રહે છે. મન જયાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી સાચી શાંતિ મળવાની નથી, માટે મન ઉપર કાબૂ મેળવ, ને જેણે જીત્યું મૃત્યુ તેણે આખું જગત જીત્યું. આચરણ * તમારામાં આચરણ હશે તેમ જ ઉપદેશની અસર પડશે. એક ભાષણકારે મોટી સભા માં અહિંસા પર જોરદાર પ્રવચન આપ્યું. ખિસ્સામાંથી પરસેવો લૂછવા રૂમાલ કાઢતાં સાથે ઇંડાં નીકળ્યાં ને સભામાં હાહાકાર મચી ગયે. આવા ભાષણકારથી લોકો પર ખરાબ અસર થાય છે. ધર્મ * જે ધર્મમાં અહિંસા. સંયમ અને તપ નથી તે ધર્મ નકામો છે. જેમાં સત્ય નથી તે ધર્મ કોઈ કામનો નથી. ધર્મ તો માનવના અંતઃકરણને શુદ્ધ કરે છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra जगन्द www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वानरागार For Private And Personal Use Only