SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણેાય * જેને પેાતાનું અને પરનુ` કલ્યાણ કરવાની ભાવના હોય તેણે નાનપણથી જ સંત. અનવુ જોઈ એ, જેથી સંસારના કુસ`સ્કારા જીવનમાં ન આવે અને સીધા જ સારા સ`સ્કારો પડે, હાશિયાર થઈ જગતના જીવેાનુ કલ્યાણ કરી શકે. ૧૫ મેં રૂપવતી સુંદરીના મધુર સંગીતને સાંભળવામાં જેવા રસ આવે છે તેવે! રસ સતાની વાણીમાં આવી જાય; સુંદરીને જોવામાં જે મજા આવે છે તે ભગવાનનાં દર્શન કરવામાં આવી જાય, મીઠાઈ ખાવામાં જે મજા આવે છે તે ભગવાનના ગુણુ ગાવામાં આવી જાય; ગાદી, કિયા, પલંગ પર સૂવાની જે મજા આવે છે તે ભેય પર સૂવાથી આવી જાય; તે સમજવુ' કે આપણે સાચા મહાત્મા અન્યા છીએ. For Private And Personal Use Only * સ્મશાનમાં શબના અગ્નિસ સ્કાર માટે જાઓ અને ત્યાં બૈરાગ્ય આવે તે! ઘેર નહીં જતા સાધુ-સંત પાસે જ જવું, જેથી તમારા બૈરાગ્ય સ્થિર થઈ જશે; પણ ઘરમાં ગયા તે બૈરાગ્ય ભૂલી જશે. જેમ તપાવેલા લેાઢાના ગેાળા પણ ઘણુ મારવાથી આકાર લે છે પણ થોડી વાર પછી ગમે તેટલા ઘણુ મારવા છતાં કશું જ નથી થતુ.
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy