________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२
જીવનને અરૂણોદય * સંસારમાં બે પ્રકારની મનોવૃત્તિ હોય છે – શ્વાનવૃત્તિ અને સિંહવૃત્તિ. કૂતરાને કઈ લાકડી મારે તે તે લાકડીને કરડે છે. પણ લાકડી મારનારને કરડતું નથી. પરંતુ સિંહ તો તેને મારનારને જ ખતમ કરી નાખે છે. તે ગુનેગારને મારી નાખે છે. એવી જ રીતે જ્ઞાનીએ ફોધ કરનાર ઉપર, દુઃખ દેનાર ઉપર ગુસ્સે કરતા નથી પણ ક્ષમતા, ક્ષમા, દયા અને પ્રેમથી વ્યક્તિમાં રહેલા ક્રોધને જ અથવા દુર્ગુણોનો જ નાશ કરી નાખે છે.
જ્યારે ધાનવૃત્તિવાળા પાપને નહીં પણ વ્યક્તિને મારી નાખે છે.
* સંસારનું હાર્દ મન છે. દવામાં તેલ હોય તો જ તે પ્રકાશ આપે છે. માણસને બહારનો સંસાર નહીં પરંતુ અંદરનો સંસાર તેનું જીવન બગાડે છે.
જ પારકી આશાએ જીવન જીવવું તેમાં પરાધીનતા છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુક્ત થવા ઘણાં તરફડિયાં મારે છે, પણ તેમાંથી મુક્ત થવાનું નથી, ઊલટે વધારે બંધનથી મજબૂત થાય છે.
* મનુષ્યની અંદર કેટલાંય તફાને, ભયંકર વિચારે ચાલતા હોય છે, જે એ બહાર આવે તે કડીના થઈ જાય છે.
* શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થસ્થાને માનવીનું મન પવિત્ર જોઈએ. તમે જ્યારે પણ તીર્થયાત્રાએ જાવ ત્યારે મન
For Private And Personal Use Only