________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
S
વિવેક
* જીવનની યાત્રા મોક્ષની યાત્રામાં જે વિષમ કક્ષાએ આવશે તો યાત્રા અટકી જશે. આપણે પાછા ફરવું પડશે. માટે જીવન જીવવામાં વિવેક રાખ. વિવેક એટલે સારાં-નરસાને ભેદ કરીને સારાને અનુસરવું.
શ્રદ્ધા * કેઈપણ સિદ્ધિનું મોટામાં મોટું બળ શ્રદ્ધા છે, પરિશ્રમનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે જ્યારે એનામાં શ્રદ્ધાનું જળ સિંચાય છે.
* આ સંસારમાં જીવમાત્ર આત્મા કરતાં તેના દેહની કાળજી સૌથી વધુ રાખે છે. આ દેહાધ્યાસ ના છૂટે ત્યાં સુધી સંસાર છૂટો મુશ્કેલ છે. પફપાવડર કરી શરીરનું વારંવાર “હાઈ શિંગ” કરતાં જીવે તેની નજર સામે સમશાન રાખવું ઘટે, જેથી તેની માહિની નાશ પામે.
જીવન * આ જીવન સમ્રાટ બનવા માટે મળ્યું છે. ઈન્દ્રિચોના ગુલામ બનવા માટે નહીં. આ કીમતી જીવન વિષયભોગોમાં ન ગુમાવશે.
For Private And Personal Use Only