SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણ્ણાય અનાસક્તિ * આત્મા સિવાયના બધા સંચાગે! અહારના છે, તે બધા સચેગા આપણાથી એક દિવસ દૂર થશે. માટે જે આસક્ત મને છે તેના માટે દુઃખની પરપરા સા`ય છે. * દશા X વ્યક્તિ પરમાત્મદશાની વાત કરે છે પણ પેાતાની દશાના તે તે વિચાર સરખા પણુ કરતેા નથી કે મારી સ્થિતિ કેવી છે? પેાતાની દશા સુધારી પછી પરમાત્મદશાના વિચાર કરવેા. અધ્યાત્મ * હવે એમ કર, પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે અધ્યાત્મમાં મનને લગાડીને એવા રસ ઉત્પન્ન કરે કે જેથી તમે જયારે પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે કરતા હા ત્યારે સંસાર પ્રતિકૂળ લાગે. જ્યારે સંસાર પ્રતિકૂળ લાગવા માડશે ત્યારે મન સંસારમાં જશે નહીં અને અધ્યાત્મમાં જોડાશે અને પછી અધ્યાત્મના આનંદ તમે માણી શકશે . For Private And Personal Use Only * ભલાઈ * માણસાને જો કામ લેતાં આવડે તે ખરાબ પણ સારા બની જાય છે માટે સર્વ જગાએ સમભાવથી કા કરવું,
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy