________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણ્ણાય
અનાસક્તિ
* આત્મા સિવાયના બધા સંચાગે! અહારના છે, તે બધા સચેગા આપણાથી એક દિવસ દૂર થશે. માટે જે આસક્ત મને છે તેના માટે દુઃખની પરપરા સા`ય છે. *
દશા
X વ્યક્તિ પરમાત્મદશાની વાત કરે છે પણ પેાતાની દશાના તે તે વિચાર સરખા પણુ કરતેા નથી કે મારી સ્થિતિ કેવી છે? પેાતાની દશા સુધારી પછી પરમાત્મદશાના વિચાર કરવેા.
અધ્યાત્મ
* હવે એમ કર, પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે અધ્યાત્મમાં મનને લગાડીને એવા રસ ઉત્પન્ન કરે કે જેથી તમે જયારે પ્રભુભક્તિ, જ્ઞાન, ધ્યાન વગેરે કરતા હા ત્યારે સંસાર પ્રતિકૂળ લાગે. જ્યારે સંસાર પ્રતિકૂળ લાગવા માડશે ત્યારે મન સંસારમાં જશે નહીં અને અધ્યાત્મમાં જોડાશે અને પછી અધ્યાત્મના આનંદ તમે માણી શકશે .
For Private And Personal Use Only
*
ભલાઈ
* માણસાને જો કામ લેતાં આવડે તે ખરાબ પણ સારા બની જાય છે માટે સર્વ જગાએ સમભાવથી કા કરવું,