________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનના અરૂણ્ણાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાગ
* ચેાગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી દેવાં, ને પછી આત્મામાં લયલીન બની જવું તે. પણ જીવનમાં મહત્ત્વના ભાગ ચેગ ભજવે છે. યેગ આત્મદશામાં સ્થિર કરે છે.
૭૩
લગ્ન
લગ્ન એ બંધન છે. વિષય-કષાયેાને પેાષવા માટે લગ્ન કરવાનું નથી, કામવાસનાને સંતાષવા માટે લગ્ન કરવાનુ નથી; પણ અચાનકથી બચવા માટે, સદાચારનું પાલન કરવા માટે અને પુત્રપ્રાપ્તિ માટે લગ્ન કરવાનુ છે.
કમ
* નર–નારીના જન્મ પાત પેાતાનાં કને અનુસાર હોય છે. કમ બળથી જીવન ધારણ કરે અને કમળથી મૃત્યુ પણ થાય છે. એટલે આપણે પરાધીન છીએ, મુક્ત થવા માટે કને તેાડવાના પુરુષા કરવા જોઈ એ.
つ
**
બ્રહ્મચર્ય
* બ્રહ્મચર્યની રક્ષા કરવી એ જ જીવન છે અને તેનું ખંડન કરવું તે જ મૃત્યુ. બ્રહ્મચર્યનું ખ`ડન સંસારની અનેક મુસીબતેા નાંતરે છે,
*
For Private And Personal Use Only