________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જીવનને અરૂણાદય
ક્રોધ * ક્રોધને ભયંકર ચાંડાળ કહ્યો છે. તેના સ્પર્શથી જીવન અપવિત્ર બને છે. જીવન જતિ બનીને પ્રકાશ આપવાને બદલે જવાળા બની અજ્ઞાન અને અંધકાર આપે છે.
ઈર્ષ્યા * મોટાભાગે માણસ બીજાની ચડતીને સહન કરી શકતો નથી અને ઘણું ઈષ્ય કરે છે. બીજાની ચડતી. દેખીને મનમાં મળે છે. તેને નબળો પાડવા, તેની પ્રગતિને અટકાવવા અનેક પ્રયાસ કરે છે. આ મેટી ભૂલ ગણાય.
પ્રાયશ્ચિત્ત * માથે દુઃખ આવી પડે ત્યારે રડો નહીં, એ. કાયરતાનું કામ છે. તમારે રડવું છે તે તમારી થયેલી ભૂલેને રડે, થયેલાં પાનાં પ્રાયશ્ચિત્ત માટે ભગવાન આગળ એવા રડે કે પછી કોઈ પણ દિવસ રડવું ન પડે.
ઉપકાર * જે મનુષ્ય અધિકાર પ્રાપ્ત કરીને પછી ઉપકાર નથી કરતો તેને અધિકારમાંથી કાઢી નાખે અને તેને ડબલ. કરો તે અધિકાર એ ધિક્કાર બની જાય છે.
For Private And Personal Use Only