________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
૭પ
અધોગતિ
* માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે. એ ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું, વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સમાન અને સ્વાગત કરે છે,
મૃગજળ * મભૂમિમાં ભંયકર તડકે પડતે હેય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જોઈએ તો પાણી મળતું નથી, તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે. જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લભ વધતું જાય છે, એને તૃપ્તિ થતી નથી.
સાચે સમજુ * જે આ ભવનાં સુખ ઇચ્છે છે તે કૂર છે, જે પરલોકનાં સુખ ઇરછે છે તે મજૂર છે અને જે આત્મા અને પરમાત્માને ઈચ્છે છે તે સાચો સુર છે અને તે જ સાચે સમજુ છે.
For Private And Personal Use Only