SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૬ www.kobatirth.org * અહિંસા અભિમાન * અભિમાન આંતરવૈભવને લૂટી લે છે. અભિમાનના કારણે નવા નવા દુશ્મના ઊભા થાય છે, × જીવનની સવેચ્ચ ભૂમિકા અહિં’સામાં સમર્પણની ભાવના જ વિનાની અહિંસા નિરર્થક અને છે, આંતરચેતના જાગૃત થાય છે ને મને છે. * Acharya Shri Kailassagarsuri Gyanmandir * એકાંત જીવનના અરૂણેાય અહિંસા છે અને મુખ્ય છે. સમર્પણ સત્યથી, અહિંસાથી તેથી જીવન દયામય વ X રેસમાં ઘેાડા ઘણે! દોડે છે, શ્રમ ઘણું કરે છે. ને જીતે છે, ત્યારે ઇનામ તે તેના માલિકને મળે છે ને ઘેાડાને તે ચણા જ મળે છે. તેવી જ રીતે, જીવરામભાઈ પ્રાપ્તિ માટે ખૂબ દોડે. પરંતુ તેને લાભ તા ઇન્દ્રિયા લઈ જાય છે. For Private And Personal Use Only * એકાંત ભયંકર છે. એકાંતમાં પાપના વિચારા આવે છે. માટે જ્યાં સુધી ચેાગ્યતા ન આવે ત્યાં સુધી એકાંત ન સેવવું. એકાંતમાં માણસનું પતન થાય છે. આથી સાધુઓએ સમુદાયમાં જ્ઞાનીઆની નિષ્ઠામાં રહેવું.
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy