________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણક્ય
* દુષ્કૃત્યોનો ત્યાગ કરવાથી જ જીવનનાં પાપ દૂર થાય છે. આપણે તે છેક સમ્યગુદર્શનની ભૂમિકા સુધી પહોંચવાનું છે, ચૌદ રાજલેક સુધી પહોંચવાનું છે. જેટલું ઊંચું મકાન બાંધવાનું હોય તેના પ્રમાણમાં પાયે ખેદાય છે. જેટલી ઊંચાઈએ જવાનું છે તેના પ્રમાણમાં આરાધના કરવાની છે.
* સંસારમાં રાગનું પિષણ કેટલું બધું થાય છે? ને તેથી આરાધનામાં પ્રમાદ થાય છે; “કાલે કરીશું, પરમ દિવસે કરીશું” એમ કરીએ છીએ. પરંતુ જેમ અધી રાતે આગ લાગે તે માણસ ઊંઘને છેડી ઊભે. થઈ જાય છે તેમ જીવનમાં આગ લાગે ત્યારે માણસે પ્રમાદ છોડી ઊભા થઈ જવું.
* સમ્યગ્રદર્શન કે સમ્યગુજ્ઞાન કે સમ્યગુ ચારિત્ર દ્વારા જ સાચી સાધના સંભવી શકે.
* હવે લક્ષ્મણરૂપી વિવેક જ્યારે રાવણરૂપી લેભને નાશ કરશે, ત્યારે રામરૂપી આત્માને સીતારૂપી સમતા મળશે અને વિરહનું દુઃખ દૂર થશે.
* રામાયણ એટલે બીજા શબ્દોમાં કહીએ તે રાવણ રૂપી લેજે, સીતારૂપી સમતાનું હરણ કરી લીધું છે. આથી રામરૂપી આત્મા સીતારૂપી સમતાના વિરહમાં દુઃખી દુઃખી થઈ રહ્યો છે. અંતરાત્મામાં રામનું રાજ્ય. ચાલ્યું ગયું છે અને રાવણનું રાજ્ય ચાલે છે. આથી જીવનમાં અંધાધૂધી ચાલે છે.
For Private And Personal Use Only