________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિ અનીતિ
* નીતિથી ધન ઉપાર્જન કરે તેા સમૃદ્ધિ નાકર અનીને આવશે.
* સતાષ
જીવનના અરૂણાય
મેં કાઈ કપનીમાં નુકસાન થવાનુ છે એવી જો ખખર પડી જાય તે ચતુર માણસ તાના શેર પાછા ખેંચી લે છે અને નુકસાનમાંથી મચી જાય છે. તેવી જ રીતે ચતુર માણસ સમજી જાય કે અનીતિથી આત્માને ભયંકર નુકસાન થશે તે તે નુકસાન થાય તે પહેલાં, આત્માના શેર પાપના વેપારમાંથી ખેચી લે છે, ભયકર પાપથી દુ:ખી થતા આત્માને અચાવી લે છે.
* પેાતાના જીવન પૂરતું મેળવવા પ્રયાસ કરનારને કાળાં બજાર કરવાં પડતાં નથી. દીનતા, હીનતા કે ચાચના તેને કરવી પડતી નથી.
# બગલાને સુંદર કહેનારને લેાભી ન માનતા, ઝૂપડાને ભવ્ય કહેનારને સતાષી ન માનતા, પણ જે બગલા અને ઝૂંપડાના ભેદ ભૂલી જઈને અસ તેાષને ખરાબ ને સંતોષને સારા ગણે તે જ સંતેષી.
For Private And Personal Use Only
વિવેક
× નેપોલિયન ઘણા મેાટો વીર હતા પણ તેણે સત્તાને લીધે લાખા લેાકેાનુ` લેાહી વહેવડાવ્યું, શુ ઇતિહાસ તેને અક્ષિસ દેશે?
*