________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ભયથી મુક્ત બનવા માટેના એ મુખ્ય માર્ગો છે: (૧) લૌકિક ધર્મ, (ર) લેાકેાત્તર ધમ, જે ધર્માંકા માં ફળની ઇચ્છા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધ થાય છે, પરંતુ તે ધમ નથી, ભવેાભવની પરંપરા છે. જ્યાં કાઈ આશા રહેતી નથી, માત્ર નિવે છે, તે ધમ છે.
૪ મા જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે કપડું ઢાંકી રાખે છે; કેમકે બાળકને નજર ન લાગે; તેવી રીતે ધ ક્રિયાના દેખાવ ન કરવેા, તેમાં ગુપ્તતા જાળવવી, નહીતર કમની નજર લાગી જાય.
* જીવનમાં ધમ ન હોય તેા શરીર મડદા સમાન છે. એકલુ શરીર પરાપકાર કે કલ્યાણ કરી શકતું નથી. X જ્યાં મૈત્રીને અભાવ હોય ત્યાં ધર્મ રક્ષણ નથી આપતા.
* ભવિરહની સંપૂર્ણતા જીવનમાં ત્યારે લાગે છે કે જ્યારે સચમ સિવાય ભવની સૌંપૂર્ણ તા થતી નથી. આથી સાચુ' જ કહેવાયુ છે કે ગૃહસ્થજીવનમાં ધમ કર્યો વિના ભવની પૂર્ણતા મળતી નથી.
For Private And Personal Use Only