________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
* પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. હૃદય અનુકંપાથી ભરાઈ જાય, સમ્યગ્ગદશન દઢ થાય ત્યારે ધર્મ લોકોત્તર સુખ દેવાવાળે બને છે.
* ધર્મનું મુખ વિનય છે. તેમાં આગળ વધે, જીવનને સક્રિય બનાવે, ને લક્ષ્ય સુધી પહોંચે.
* મત્રીભાવ, કારુણ્યભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ–એ ચાર ભાવ ધર્મના ચાર આધારસ્તંભ છે. આ ચાર ભાવથી ધર્મનો સંપૂર્ણ પરિચય થાય છે.
* જે તમારે ધર્મમય લગ્ન બનાવવું હોય તે લગ્ન વખતે ઉદાસીન ભાવ રાખ, વિકાર જરાપણ થવા દે નહીં, ધામધૂમ ન કરવી, પરણવા જતી વખતે પરમાત્માનું ચિંતન મનમાં કરવું ને “સવ સંસારને ત્યાગ કરે છે પણ ન છૂટકે પરણવું પડે છે” એવી ભાવના રાખવી.
* દુર્ગતિમાં જતા જીવને રોકી સગતિમાં મોકલે
તે ધર્મ.
* બંગલા, મેટર, સ્ત્રી, પુત્રે, ધન–આ બધું જ પર પદાર્થ છે, જે અહીંયાં મૂકીને જ જવાનું છે. તે બધું સાથે નહીં આવે, ધર્મ જ સાથે આવશે.
* જીવનથી મૃત્યુ સુધીને સંપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યામાંથી મળશે, બીજે ક્યાંય નહીં મળે.
* ધર્મ કરવા માટે ભગવાને બે માર્ગ બતાવ્યા છે : એક તો સવથી પાપરહિત સાધુધર્મ અને બીજે અલ્પ
For Private And Personal Use Only