SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય * પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. હૃદય અનુકંપાથી ભરાઈ જાય, સમ્યગ્ગદશન દઢ થાય ત્યારે ધર્મ લોકોત્તર સુખ દેવાવાળે બને છે. * ધર્મનું મુખ વિનય છે. તેમાં આગળ વધે, જીવનને સક્રિય બનાવે, ને લક્ષ્ય સુધી પહોંચે. * મત્રીભાવ, કારુણ્યભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ–એ ચાર ભાવ ધર્મના ચાર આધારસ્તંભ છે. આ ચાર ભાવથી ધર્મનો સંપૂર્ણ પરિચય થાય છે. * જે તમારે ધર્મમય લગ્ન બનાવવું હોય તે લગ્ન વખતે ઉદાસીન ભાવ રાખ, વિકાર જરાપણ થવા દે નહીં, ધામધૂમ ન કરવી, પરણવા જતી વખતે પરમાત્માનું ચિંતન મનમાં કરવું ને “સવ સંસારને ત્યાગ કરે છે પણ ન છૂટકે પરણવું પડે છે” એવી ભાવના રાખવી. * દુર્ગતિમાં જતા જીવને રોકી સગતિમાં મોકલે તે ધર્મ. * બંગલા, મેટર, સ્ત્રી, પુત્રે, ધન–આ બધું જ પર પદાર્થ છે, જે અહીંયાં મૂકીને જ જવાનું છે. તે બધું સાથે નહીં આવે, ધર્મ જ સાથે આવશે. * જીવનથી મૃત્યુ સુધીને સંપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યામાંથી મળશે, બીજે ક્યાંય નહીં મળે. * ધર્મ કરવા માટે ભગવાને બે માર્ગ બતાવ્યા છે : એક તો સવથી પાપરહિત સાધુધર્મ અને બીજે અલ્પ For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy