SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પળમાં વધુ ધર્મ કરી શકે તે ગૃહસ્થ ધર્મ, જે સર્વથા સંસારનો ત્યાગ કરી ન શકે ને ઘરે બેસીને પણ ધર્મ કરી શકે. * ધમ કેઈ સંપ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધર્મ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અંતઃકરણની. શુદ્ધતા–પવિત્રતા હશે ત્યાં ધર્મને વાસ હશે. * ધર્મના બે પ્રકારે છે. સાધુ ધર્મ અને ગૃહસ્થધર્મ. ગૃહસ્થયમના પણ બે પ્રકાર છે : સામાન્ય ગૃહસ્થ ધર્મ અને વિશેષ ગૃહસ્થ ધર્મ. * જે પિતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર આપે છે, તે જ સાચા માતા-પિતા છે. તે સિવાય તે માતા-પિતા નથી પણ દુશ્મન છે. પિતાનાં બાળકોને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે. * જો નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા હોય તે જ ઘડપણમાં ધર્મ થઈ શકે છે, તે સિવાય ધર્મ ઘડપણમાં થઈ શકતો નથી. જેમ કે નાનપણમાં વાંચતાં– લખતાં ન શીખાયું હોય તે પછી ઘડપણમાં કશું જ શીખી શકાતું નથી. * અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ જ ધર્મ. * ધર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ સાથે સેવાનાં પગથિયાં ચડતાં શીખવું પડશે. For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy