SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ જીવનનેા અરૂણાચ * જે ચેાગી છે, ત્યાગી છે, સંત-સાધુ છે, ચરિત્રમાં અતિ નિ`ળ છે, ઉપશમ ભાવમાં મગ્ન છે તેમની આપણે સેવા કરવી. આવા મહાન સંતેાની સેવાથી સંપૂર્ણ લાભ મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * જેણે પેાતાની પ્રકૃતિ પર કાબૂ મેળવ્યે છે, જે સદા સમ્યક્ભાવમાં રહે છે, જે સમભાવી છે, ઉદાર છે, પેાતાના શિષ્યા અને ખીજાએ ઉપર સરખી દૃષ્ટિવાળા હાય એવા મહાન પુરુષોની, બધું ય કા ગૌણ ગણીને, સેવા કરવાથી મહાન આત્મિક લાભ થાય છે. * સમપ ણુ * આ જીવન ગુલાબના પુષ્પ જેવુ છે. તેમાં સયમની સુવાસ આવી જાય તે જીવન જ સુગંધીદાર બની જાય અને હજાર લાકે તેનુ અનુકરણ કરીને પોતાના જીવનને પણ સુગંધીદાર બનાવે. ખરેખર, એકબીøના માટે જે જીવન સમણું કરે છે તેના જીવનમાં જ સુગંધ આવે છે. * એક કવિએ કહ્યું છે કે આ જગતમાં મરવાથી કાણ ડરે છે? જે પાપી હોય અથવા અધર્મી હાય તે જ મરણુથી ડરે છે. જેણે જીવનના સદ્ઉપયોગ કર્યો છે, બીજાના કલ્યાણ માટે પેાતાના જીવનને અર્પણ કર્યુ છે તે કદી મૃત્યુથી ડરતા નથી.’ * For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy