________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
પ્રેમ
* નાટકમાં રામ અને રાવણ બનનારા લડે છે પણ નાટક પૂરું થયા પછી વેર રાખતા નથી. બંને સાથે પ્રેમથી જ રહે છે. એવી જ રીતે આપણે પણ કદાચ કેઈની સાથે તકરાર થઈ જાય તો શેડી વાર પછી ભૂલી જઈને પ્રેમથી વર્તવું.
ભેગ * સાપના મોંમાં બેઠેલ દેડકે વિચારે છે કે કેવી મુલાયમ ગાદી બેસવા માટે મળી છે! તેને ખબર નથી કે આ ગાદી ડી વાર પછી શૂળી બની જશે. એવી જ રીતે મનુષ્યનું જીવન પણ મૃત્યુના મૂળમાં પડેલું છે, ને માનવ ભેગમાં સુખ માની લે છે. ભેગ એ રે ગની શરૂઆત છે.
ઈચ્છા X ઈચ્છાઓ અને તૃષ્ણાઓને કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારો તેટલે સંસાર ઘટે છે. આ જ સુધી કોઈની પણ ઇચ્છાએ સંતુષ્ટ થઈ નથી તો પછી શા માટે ખોટી ઈરછાઓને વળગી રહેવું ?
For Private And Personal Use Only