SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પ્રેમ * નાટકમાં રામ અને રાવણ બનનારા લડે છે પણ નાટક પૂરું થયા પછી વેર રાખતા નથી. બંને સાથે પ્રેમથી જ રહે છે. એવી જ રીતે આપણે પણ કદાચ કેઈની સાથે તકરાર થઈ જાય તો શેડી વાર પછી ભૂલી જઈને પ્રેમથી વર્તવું. ભેગ * સાપના મોંમાં બેઠેલ દેડકે વિચારે છે કે કેવી મુલાયમ ગાદી બેસવા માટે મળી છે! તેને ખબર નથી કે આ ગાદી ડી વાર પછી શૂળી બની જશે. એવી જ રીતે મનુષ્યનું જીવન પણ મૃત્યુના મૂળમાં પડેલું છે, ને માનવ ભેગમાં સુખ માની લે છે. ભેગ એ રે ગની શરૂઆત છે. ઈચ્છા X ઈચ્છાઓ અને તૃષ્ણાઓને કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારો તેટલે સંસાર ઘટે છે. આ જ સુધી કોઈની પણ ઇચ્છાએ સંતુષ્ટ થઈ નથી તો પછી શા માટે ખોટી ઈરછાઓને વળગી રહેવું ? For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy