________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
જીવનને અરૂણેય
માનવીની શ્રેષ્ઠતા
* માનવી અને પશુઓમાં ફરક માત્ર એટલે જ હોય છે કે માનવ ભૂતકાળની ભૂલોને જોઈ શકે છે, આગળ-પાછળનો વિચાર કરી શકે છે, ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. વળી માનવ જેવું જીવન બનાવવા ઇછે તેવું બનાવી શકે; જ્યારે પશુ આ કશું ય કરી શકતાં નથી.
* પરત્મા પાસે જઈને “ ત્વમેવ ની ભાવના કરવી. ત્યાં કશું જ માગવું નહીં. કારણ કે દરેક મનેકામનાઓ તે જાણે છે. ત્યાં સમર્પણ બનીને જવું.
* જીવન વિષથી ભરેલું છે. જ્યારે તે પરમાત્માને સોંપી દેવામાં આવે છે ત્યારે પરમાત્માનો અંશ પ્રાપ્ત થાય અને સ્વયં–સુંદર બની જાય છે.
X પરમાત્માના દર્શન કરવાથી નિષ્પા૫ બનાય છે. તેના સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. પરમાત્મા જગતને સંઘર્ષમય નહીં પણ શાંતિસૂચક ઇરછે છે.
* પરમાત્માનાં પ્રશાંત ચહેરાનાં દર્શનથી શુદ્ધ બની જવાય છે. તેના દર્શન નમ્રતાથી કરવા.
* “ગીતાંજલિ'માં રવીન્દ્રનાથ ટાગોરે પ્રભુની પ્રાર્થના કરી છે. ભગવાન, મારે કશું જ નથી જોઈતું. નિષ્કામ ભાવથી હું આપે છું. જીવનની દરિદ્રતા લઈને નથી આવ્યું. હું જે માગું તે તારી પાસે છે. હે દાનેશ્વરી !
For Private And Personal Use Only