SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ જીવનને અરૂણોદય મારી આત્માની પ્રાર્થના છે કે મારી ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, તારી ઈચ્છા જ પૂરી થાય. * જયાં પરિણામની પવિત્રતા હોય ત્યાં પરમાત્માને વાસ થાય છે. જ્યાં પરિણામમાં અપવિત્રતા હોય ત્યાં સંસારનો વાસ થાય છે. * સ્તુતિ, ગુણગાન અને કીર્તનથી જિનેશ્વરનું દર્શન કરવું. * પ્રભુની પૂજા સકામ ભાવથી નહીં પણ નિષ્કામ ભાવનાથી કરવી જોઈએ, નિષ્કલંક બનવું જોઈએ. જે કંઈ મળે છે તે દેવકૃપાથી જ મળે છે. કીર્તન * અનાદિકાળથી જીભ નર્તકીની જેમ નાચે છે અને સંસારમાં ભટકે છે. પરંતુ જે “નકી ” શબ્દને ઊંધે. કરવામાં આવે તો તે શબ્દ “કીર્તન ” બની જાય છે. તપ * ધર્મમાં જે ચિરંતન હોય છે, તે જે સંકલ્પ કરે છે તે ફળે છે. તપ વગર કઈ જ સંક૯૫ ફળ નથી.. તપ એટલે ઈદ્રિયોનો નિગ્રહ. ઈન્દ્રિને સંસારમાંથી. ખેંચીને પરમાત્મા તરફ વાળવી તે જ તપ છે. For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy