SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધન * ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરવાની વૃત્તિ હાવી જોઈએ. જે માધ્યમથી ધન આવશે તે જ માધ્યમથી તેને ઉપયોગ થશે. અરીતિથી ધન આવશે તે દુરાચારમાં જશે અને નીતિથી આવશે તે પરોપકારમાં વપરાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માની આજ્ઞા છે: જીવનનિર્વાહ માટે ધન ઉપાર્જન કરો પણ પેટી ભરવા માટે નહી. ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરો, અનીતિથી નહીં. * ધન વિષય-વાસનાઓની તૃપ્તિ માટે નહી”, સંસારના વિકારોને પાષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે. * અનીતિથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી અને છે. અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદના નાશ કરે છે. * અન્યાયથી ઉપાર્જન જાગશે, ભ્રમ રહ્યા કરશે. નહીં લઈ શકે. કરશે તે હમેશા વેરભાવ અદ્ભુત આનંદ જીવનને * લક્ષ્મી ચંચળ છે, તે પુણ્યથી મળે છે. પિતાએ ઉત્પન્ન કરેલી તમારા માટે મહેન કહેવાય. તેથી તેની સાથે ખાટા વ્યવહાર ન કરવા. For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy