SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણ્ણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ અભય * સંસારના ભયથી ભાગીને પરમાત્માનું સ્મરણ કરે તે અભય રહી શકે છે. X વૈદિકશાઓમાં કહ્યું છે, “ કોઈ માણસ સુવણૅને મેરુપ ત દાનમાં આપી દે અથવા સમગ્ર પૃથ્વીને દાનમાં આપી દે અને બીજો માલ્લુસ એક જ જીવને અભયદાન આપે, આ બેમાં અભયદાન જ મેટું છે.” આ પ્રમાણે વિષ્ણુ ભગવાને યુધિષ્ઠિરને કહેલુ છે : ‘પ્રાણી માત્રની દયા એ મેટ ધમ છે. દયા ધર્મનું મૂળ છે.’ * જગતના પ્રાણીમાત્રને મરણના ભય હોય છે. તમારે અકાળે ન મરવું હાય અને દુઃખ ન જોઈતું હાય તે કાઇ પણ જીવને મારશે। નહીં, દુઃખ દેશે નહીં. જીવાને અભયદાન દેવાથી પેતે નિર્ભય થાય છે. અભયદાન એ માટુ' દાન છે. For Private And Personal Use Only * ક વ્ય × જે મહાન છે, મેટા પદે છે, તે જો નાનાને અન્યાય કરે તે કાંય ફરિયાદનુ સ્થાન નથી. ઘરનું રક્ષણ ભીંત છે, ખેતરનું રક્ષણ વાડ છે, બાળકનું રક્ષણ કરનાર માતા છે, પ્રજાનુ રક્ષણ કરનાર પ્રધાન છે. પણ જે ઘરની ભીંત પડી જાય, વાડને પવન લઈ જાય, માતા મરી જાય અને સરકાર જો અન્યાય આચરે તે પ્રલયકાળ સાય છે.
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy