________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનને અરૂણ્ણાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
અભય
* સંસારના ભયથી ભાગીને પરમાત્માનું સ્મરણ કરે તે અભય રહી શકે છે.
X વૈદિકશાઓમાં કહ્યું છે, “ કોઈ માણસ સુવણૅને મેરુપ ત દાનમાં આપી દે અથવા સમગ્ર પૃથ્વીને દાનમાં આપી દે અને બીજો માલ્લુસ એક જ જીવને અભયદાન આપે, આ બેમાં અભયદાન જ મેટું છે.” આ પ્રમાણે વિષ્ણુ ભગવાને યુધિષ્ઠિરને કહેલુ છે : ‘પ્રાણી માત્રની દયા એ મેટ ધમ છે. દયા ધર્મનું મૂળ છે.’
* જગતના પ્રાણીમાત્રને મરણના ભય હોય છે. તમારે અકાળે ન મરવું હાય અને દુઃખ ન જોઈતું હાય તે કાઇ પણ જીવને મારશે। નહીં, દુઃખ દેશે નહીં. જીવાને અભયદાન દેવાથી પેતે નિર્ભય થાય છે. અભયદાન એ માટુ' દાન છે.
For Private And Personal Use Only
*
ક વ્ય
× જે મહાન છે, મેટા પદે છે, તે જો નાનાને અન્યાય કરે તે કાંય ફરિયાદનુ સ્થાન નથી. ઘરનું રક્ષણ ભીંત છે, ખેતરનું રક્ષણ વાડ છે, બાળકનું રક્ષણ કરનાર માતા છે, પ્રજાનુ રક્ષણ કરનાર પ્રધાન છે. પણ જે ઘરની ભીંત પડી જાય, વાડને પવન લઈ જાય, માતા મરી જાય અને સરકાર જો અન્યાય આચરે તે પ્રલયકાળ સાય છે.