________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માક્ષ
* મનની અચળતામાં મોક્ષ પ્રાપ્ત થાય છે. ડેલમાં પાણ હાલતું હોય તે ચહેરો ન દેખાય. ચિત્તની ચંચળતામાં આત્મા ન દેખાય, ચિત્તની સ્થિરતા આત્માને અનુભવ કરે તો શબ્દાતીત આનંદ થાય, એનું શબ્દમાં વર્ણન ન થઈ શકે.
X બીજાનાં દુઃખની જ્યારે પિતાને વેદના થાય ત્યારે મોક્ષની સાધના પરિપકવ બને છે.
* સંસારના કાર્યમાં પ્રમાદ ન આવે. ધમના કાર્યમાં જ પ્રમાદ આવે છે. ઘર પ્રાપ્ત કરવા માટે દુકાન પર તનતોડ મહેનત કરનારને તે સમયે અંતરાય કર્મ યાદ નથી આવતું, ધર્મકાર્યમાં અંતરાય કર્મ યાદ આવે છે. કોઈ દિવસ નવકારશી ન કરનાર ધન પ્રાપ્ત કરવા માટે આયંબિલ, અઠ્ઠાઈ કરવા તૈયાર થાય, પરંતુ મેક્ષ પ્રાપ્ત કરવા એક નાનું વ્રત પણ ન કરે.
* ધ્યાનથી દયેય પ્રાપ્ત થાય છે. આમાં સંસારમાં રહીને મોક્ષનું દયેય રાખે તે મોક્ષ પામે. દય વિનાની સાધના કેવી રીતે સિદ્ધ થાય?
* અત્યારે મેક્ષમાં ન જવાય, સંસારથી છૂટી ન શકાય પણ વાસનાઓથી છૂટી શકાય છે. સર્વપ્રથમ વાસનાઓથી મુક્ત થશે ત્યારે મેક્ષમાં જવાશે. સૌ પ્રથમ વાસનાનો ત્યાગ કરવો પડશે. જ્યારે વાસનાઓથી.
For Private And Personal Use Only