________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪
www.kobatirth.org
X ફળની
કુદરત જરૂર કઢી નિષ્ફળ જતાં નથી.
આશા વગર જે બદલે આપશે.
જીવનના અણ્ણાય.
સત્કાર્યાં કરશે તેને ભાવનાથી કરેલાં સત્કર્મો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જો ખીજાને ફસાવવા જાય છે તે જાય છે. અદેખાઈ વડે જે ખીજાને કરે તે ખુદ હલકા પડે છે,
હલકા
ખુદ જ ફસાઈ પાડવા કેાશિશ
* માનવી બીજાને ફસાવવા માયાજાળ રચે છે, તે રચવી સહેલી છે પણ ઉકેલવી મુશ્કેલ છે. જેમ કરેાળિયે પેાતાની અનાવેલી જાળમાં જ ફસાય છે તેમ માનવી પણ પેાતાની માયાની રમતમાં ફસાય છે અને સદાને માટે નાશને નાંતરે છે. માટે કપટથી દૂર રહેવુ.
* વિવેકપૂર્ણાંકને સ્નેહ જીવનમાં વસવાદી તત્ત્વા વચ્ચે પણ પ્રેમભયે સદ્ભાવ સર્જે છે, સ્નેહ કરવામાં વિવેક પણ હાવા જોઈએ. વિવેક વિનાના સ્નેહ ભયંકર છે, દારુણુ છે. આખા દિવસ સ્નેહીની પાછળ ફર્યા કરીએ તા તે વિવેક વગરના સ્નેહ પ્રથમ આનદ આપીને પછી માનવીને પાછા પાડે છે.
X વડીલા પ્રત્યે નાનાએ પૂજ્યભાવ રાખે અને વડીલે નાના પ્રત્યે સમભાવ રાખે તે આજે તેમનામાં જે ધિક્કારવૃત્તિ આવે છે તે નાબૂદ થઈ જાય.
For Private And Personal Use Only
* જે વ્યક્તિ પુત્રપ્રાપ્તિ માટે જિંદગીમાં એક જ વાર કામ-વિષયક સેવન કરે તે વસ્તીનેા વધારા ન થાય,