________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય
ઓપરેશન ન કરાવવું પડે. પિતે મહાન થાય, પિતાનો પુત્ર પણ બહાદુર, હોશિયાર અને મહાપુણ્યશાળી થાય.
# ઘણુ લક્ષણોવાળે મહાન પ્રભાવશાળી થાય છે. તે જ કરે જગતના અને સાચે માર્ગ બતાવીને સગતિએ જાય. માટે માનવીએ જીવનમાં જેમ બને તેમ બ્રહ્મચર્યનું વધુ પાલન કરવું.
* વીજળીના ચમકારાની જેમ અને મુઠ્ઠીમાં પાણીની જેમ જીવન ક્ષણભંગુર છે. નદીના પાણીની જેમ જીવન વહે છે. આયુષ્ય ઘટતું જાય છે. આ વહેતા જીવનને ઉપગ કરવો જોઈએ.
* શરીરથી સત્કાર કરો, હાથથી દાન આપે. પગથી યાત્રા કરે, જીભથી ભગવાનના-ગુણીજનોના ગુણગાન ગાઓ, આંખથી ભગવાનનાં દર્શન કરે, કાનથી ઉપદેશ સાંભળે, માથાથી પ્રભુને નમન કરો; જીવન ધન્ય બની જશે.
* તમે પણ નદીની માફક જગતમાં તમારી બુદ્ધિ વડે ઉમદા વિચારોનો પ્રચાર કરશે. કલેશ-કંકાસ, દુખે ઓછા કરવામાં મદદગાર બને. તમારી પાસે સમય અને શક્તિ છે, તે દુઃખીઓની સેવા કરે. ભાંગેલાને બેઠા કરી નવું જીવન બક્ષે.
* પિતાનાં સુકૃત્યની સદા અનુમોદના કરવી જોઈએ અને પિતાનાં દુકૃત્યની સદા નિંદા કરવી જોઈએ.
For Private And Personal Use Only