________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
જ મૈત્રીભાવથી સંસાર સુગંધી બને છે. મંત્રી એ ધર્મમંત્રની સાધના છે. તેને કોઈ બંધન નથી. પ્રેમને ભાવ હોય ત્યાં બંધન ન હોય, પ્રેમનો અભાવ હોય ત્યાં જ બંધન હોય છે.
સંતવાણી * દવા શરીર ઉપરના રોગોને દૂર કરે છે તેવી જ રીતે ભગવાનની વાણી, સંતેના શબ્દો આત્મામાં પડેલ વિષય-કષારૂપી રોગોને દૂર કરે છે.
યુવાની * આત્મહત્યાનું પ્રમાણ મટી કે નાની ઉંમરના પ્રમાણમાં યુવાનવયમાં વધારે છે. કેમ કે આજની યુવાન પેઢીમાં નથી દિલ, નથી દિમાગ, નથી રાંયમ કે સમજની કિંઈ દષ્ટિ નથી અને સંસ્કાર પણ મળ્યા નથી. આવા યુવાને દીન ન હોય તો જ આશ્ચર્ય.
આહાર * આહારની પવિત્રતાથી વિચારની પવિત્રતા આવે છે.
મેક્ષ * મુક્તિ પહેલાં મૃત્યુથી નિર્ભય થવું જોઈએ. આ શરીરની મમતા ત્યાખ્યા વિના મૃત્યુને ભય જ નથી. પ્રથમ મૃત્યુથી અભય બને પછી જ મેક્ષની વાત કરે.
For Private And Personal Use Only