________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય
૬૭
મૌન * આપણું શિખામણ બીજાના માટે હિતકારી હોય, તેને લાભકારક હોય પણ જે સામેની વ્યક્તિ તેનો અનાદર કરે તથા આપણી સાથે સંબંધ પણ બગાડી નાખે, તે મે તેટલી સારી શિખામણ હોય તો પણ આપવી નહી ને મૌન રહેવું. “ન બેલ્યામાં નવ ગુણ.
' સામયિક * જૈન ધર્મની ક્રિયા ખૂબ જ મહત્ત્વની, રહસ્યપૂર્વકની હોય છે, તેમાં સામયિક એટલે બે ઘડી સુધી સંસારને ત્યા, પાપનો ત્યાગ કરી ધર્મ–ધ્યાન કરવું, આત્મામાં રમવું, આમરમણતા કરવી, આત્મામાં રહેલા આનંદનો અનુભવ કરે, જેમાં સંપૂર્ણ સમતાને લાભ રહેલે છે; તેને સામયિક કહેવામાં આવે છે.
સમાનતા X સ્મશાન એ આ જગતનું સાચું સમાજવાદી મંદિર છે. અહીં સંસારને ધનિક અને ગરીબ બંનેને કશા પણ ભેદભાવ વિના એક સરખી રાહે સમાન ભૂમિ પર અંતિમ અલવિદા આપવામાં આવે છે. ઉચ્ચ-નીચના ભેદ વિના. સંસારમાં સ્મશાન સિવાય માનવ ભાગ્યે જ સમાનતાના ધોરણે વર્તતા હોય છે.
For Private And Personal Use Only