Page #1
--------------------------------------------------------------------------
________________
@k&blik lk
. જૈન ગ્રંથમાળા, p, દાદાસાહેબ, ભાવનગર,
ટેe the 22-2eo : PIકે છે
5422006
ભગવાન મહાવીરસ્વામીનું
!
દિવ્ય-જીવન
લેખક : પન્યાસ પૂણુનન્દવિજયજી (કુમાર શ્રમણ)
[ અનુo : ગિરીશભાઈ ધ્રાંગધ્રાવાલા-કાંદીવલી)
(2) NA
GHOWK.
(San YASHOVY JANONIMALA BHAV
'પ્રકાશક : ' જ રા જીવ ન દા સ ક તું ૨ ચુ’ હું શા હું
સા હૈ” બા ( સા મ ર કાં ઠા) મૂલ્ય : રૂા. ૧-૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય–જીવન
લેખક :
ન્યાયવ્યાકરણ, કાવ્યતીર્થ { પૂજય પંન્યાસશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ |
(કુમારશ્રમણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સં. ૨૦૩૪ ચૈત્ર સુદ ૧૩
પ્રત ૧,૦૦૦
છે
તે
III
Ng
: દ્રવ્યસહાયક :
સાદડી નિવાસી શેઠ કુલ ચંદ ફ તે ચંદ
પારસી ગલી–મુંબઈ
મુદ્રક : સાધના મુદ્રણાલય ઃ દાણી , ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખકીય નિવેદન ( હિન્દી પરથી અનુવાદિત)
? પરમ દયાળુ પરમાત્મા તથા પરમ પૂજ્ય ગુરુદેવેની ફપાદષ્ટિનું એ ફળ છે કે પ્રારંભ કરેલાં કાર્યો નિર્વિન સમાપ્ત થઈ શકે છે. છે. આજથી ૪૦ વર્ષ પહેલાં કરાંચી (સિંધ) નગરમાં પરમ પૂજ્ય, દયાળુ, ગુરુદેવ શાસન-દીપક મુનિરાજશ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે દીક્ષિત થઈ મહાવીરસ્વામીનાં ચરણમાં સમર્પિત થવાનું પરમ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
થડે અભ્યાસ થયે તથા ગુરુસેવા, વ્યાખ્યાન આદિના માધ્યમથી કાંઈક મનન-ચિંતન પણ પ્રાપ્ત થયું અને મારા જે સર્વથા અબુધ ઈન્સાન પણ કાંઈક બની ગયે; આ બધી પરમ પુણ્યદયની જ તક છે.
પૂના નગરમાં ત્રણ ચાતુર્માસ જ્ઞાન-ધ્યાનમાં પૂર્ણ થયાં અને શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦મે નિર્વાણ મહોત્સવ પણ જેવાને અવસર મળી ગયે. આવા પરમ પવિત્ર અવસર પર ભગવાનને યથાશકિત શ્રદ્ધાંજલી અર્પવી તે પણ પુણ્યકર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
કઈ દષ્ટિએ ભગવાન મહાવીરનું જીવન લખવું ? આ વિષયમાં દરેકના પિતપતાના દષ્ટિ કેણ અલગ અલગ હઈ શકે છે. કારણ કે મહાવીર ભગવાનનું જીવન જ એટલું સ્પષ્ટ, સુંદર, પવિત્રતમ તથા અગાધ છે, જેનું અન્તસ્તલ પામવું સૌને માટે અપૂર્ણ કાર્ય છે. છતાં પણ પિતાની વિચારધારાને અનુસાર, પ્રત્યેક મનુષ્ય મહાવીર સ્વામીને સમજવાને પ્રયત્ન કરતે જ આવ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું જ રહેશે.
એ તે સર્વથા નિઃશંક સત્ય છે કે, ભગવાન મહાવીરસ્વામી તીર્થકર, સર્વજ્ઞ, દેવાધિદેવ, યથાર્થવાદી, નિસ્સીમ દયાપૂર્ણ હોવા છતાં પણ જગતના ઉદ્ધારક છે.
ભગવાન મહાવીરસ્વામી જગદુદ્ધારક એટલા માટે હતા કે તેઓનાં ચરણારવિન્દમાં અસંખ્ય દલિત, પતિત, હિંસક, કુરકમી, સત્કમી, પુણ્યવાન, પુણ્યહીન, રુપવાન, હીન, રાજા, મહારાજા, પંડિત, મહાપંડિત આદિ પુરુષ તથા સ્ત્રી વર્ગ ઉપસ્થિત થઈને, વ્રતધારી, મહાવ્રતધારી બની શક્યો છે.
ભગવાનનું સમવસરણ, વર્ગ તથા જાતિવિહીન એ જ કારણે હતું, જેમાં–
- શ્રેણિક મહારાજા જેવા મગધ નરેશ તથા ચેટક જેવા રાજર્ષિને જે અધિકાર હતું, તે જ અધિકાર મેતારજ જેવા હરિજન તથા હરિકેશી જેવા ચંડાળને પણ હવે શાળીભદ્ર, ધન્ના જેવા કેટ્યાધિપતિનું તથા પુણીયા શ્રાવક જેવા દીન, મહાદીન ગૃહસ્થનું પણ તે જ સ્થાન હતું .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સુલસા, રેવતી, મૃગાવતી, જયંતી જેવી શ્રાવિકાઓ તથા પતિતા, દલિતા, પતિત્યક્તા આદિ સ્ત્રીઓનું પણ તે જ સ્થાન હતું.
સૌ પ્રત્યે ભગવાન એક સમાન જ રહ્યા છે અને વ્રત, મહાવ્રત, નિયમ આદિનું દાન પણ પ્રત્યેક જીવ પ્રત્યે એક સરખું જ છે.
ઈન્દ્ર-ઇન્દ્રાણું, રાજા-રાણીનાં વંદનથી ભગવાન હર્ષિત પણ થયા નથી, તે સંગમદેવ જેવા સુરાધમ તથા ચંડકૌશિક નાગરાજની વિષ–વેદનાથી ભગવાન રુઝ પણ થયા નથી.
ખભા પર રાખેલા દેવદૂષ્યથી ભગવાન તુષ્ટ પણ થયા નહિ, તે માઘ મહિનાની ભયંકર ઠંડીમાં સર્વથા અસહ્ય શીત ઉપસર્ગ કરનારી વ્યંતરી પ્રત્યે નારાજ પણ થયા નહિ.
પારણામાં ખીર, મિષ્ટાન્ન વગેરે સર્વશ્રેષ્ઠ આહાર આપનાર પ્રત્યે અને અડદના બાફેલા દાણા દેનારી ચંદનબાળા પ્રત્યે ભગવાન એક સમાન જ રહ્યા છે.
ઉપર્યુક્ત વૃત્તાતેથી ભગવાનનું જીવન-કવન આપણા બધાને માટે આદરણીય, ઉપાદેય તથા શ્રદ્ધેય છે.
તથાપિ એ બધી વાતે સત્યયુગમાં થવા પામી છે અને આપણે કળિયુગમાં જમ્યાં છીએ, હુંડા અવસર્પિણીના પાંચમા આરાના આપણે માનવ છીએ, જ્યાં ભૌતિકવાદ, પૌગલિકવાદની ઝેરી હવા આપણું પ્રત્યેક રેમમાં પ્રવેશ કરી ગઈ છે. ભારતદેશની આધ્યાત્મિકતાને સર્વથા નાશ કરનારા-સિનેમા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ટી.વી., શરાબ-પાન, હોટલ, રેસ્ટોરા વગેરે સ્થાન, દેશના દરેક મહેલ્લામાં પિતાને પ્રભાવ સ્થાપિત કરી ચૂક્યાં છે.
આ બધી પરિસ્થિતિમાં ભગવાન મહાવીરસ્વામીનું જીવન આપણા માટે કઈ રીતે ઉપયુક્ત બની શકે–આ દરેક મનુષ્ય વિચારવાનું છે અને કળિયુગમાં જન્મેલા આપણાં જીવનનાં પ્રત્યેક વ્યવહાર, ભાષણ, લેખન તથા વ્યાપારમાં સત્યયુગની ભાવના આપણે કેવી રીતે પેદા કરીએ એ જ શેષ છે અને શેષ કાર્ય પૂર્ણ કરવા પ્રયાસ એ જ પુરુષાર્થ છે. જેથી માનવતાને વિકાસ, દયાધર્મની પ્રાપ્તિ, અહિંસાની સાધના, ક્ષમાધર્મની મર્યાદાની સાથે સાથે સમ્યકત્વની પ્રાપ્તિ પણ સુલભ બનશે અને પ્રાપ્ત થયેલા સમ્યકત્વનું શુદ્ધિકરણ પણ સરળ બનશે.
કારણ કે ધાર્મિક જીવનનું આદ્ય કારણ જ માનવીય જીવનની પવિત્રતા છે. દિવાલ જે સુંદર ન હોય, તે ચિત્રકારને પરિશ્રમ કેવળ પરિશ્રમ જ રહેશે. એવી જ રીતે માનવજીવનને સુંદર, સંસ્કારમય, અહિંસક તથા સત્યપૂર્ણ બનાવ્યા સિવાય ધાર્મિક આડંબર કેવળ આડંબર જ રહેવા પામશે.
યદ્યપિ સમ્યકત્વની પ્રાપ્તિમાં અરિહંત ભગવંતેની પ્રતિમા તથા સાધુ-મુનિરાજેનાં દર્શન-વંદનની મુખ્યતા સ્વીકારવા છતાં પણ માર્ગાનુસારીના ૩૫ ગુણેની મુખ્યતા પણ સ્વીકારવી સર્વથા અનિવાર્ય છે.
અનંતાનુબંધી કષાયથી ઉત્પન્ન દેનું પરિમાર્જન (શમન, દમન) કર્યા વિના આત્મિક જીવનમાં સ્મૃતિ, ઔદયિકભાવનું શમન, નિમમતા, સરળતા ક્યારેય પણ પ્રાપ્ત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શકતાં નથી, જે સમ્યક્ત્વનું મૂળ કારણ છે અને સમ્યકત્વના અભાવમાં જૈન શાસન, વ્રત, નિયમ, તપ, ત્યાગ, ધ્યાન, પ્રણિધાન તથા ઈશ્વરીય તત્વની આરાધના પણ સર્વથા ફળહીન છે. માટે સૌથી પહેલા આપણું કર્તવ્ય છે કે, આપણે સમ્યકત્વસમ્યગ્દર્શન પ્રાપ્ત કરીએ અને જે પ્રાપ્ત થયું હોય તે એને શુદ્ધ કરવા માટે, મર્યાદાતીત ક્રોધ-માન-માયા તથા લેભનું શમન, દમન કરીએ તથા યથાશક્ય આપણા શરીરની સાતેય ધાતુઓને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ.
શરીરની સાત્વિક્તા માટે આહાર-શુદ્ધિ સર્વથા અનિ. વાર્ય છે.
આહાર-શુદ્ધિને મતલબ, વ્યાપાર-નીતિની શુદ્ધતા પર આધારિત છે.
માટે માર્ગાનુસારીને પ્રથમ ગુણ “રાયસંપન્ન વિમઃ” છે. વૈભવ માત્ર ન્યાયપાર્જિત હોવું જોઈએ.
ખોટા તેલ, ખેટા માપ, હિસાબી ગરબડ, વ્યાજમાં ગોટાળા, ચેરી, ન્યાસાપહાર, જુદા જુદા ભાવતાલ, વિશ્વાસઘાત, લૂંટફાટ આદિ કાર્યો અન્યાયસૂચક હોવાથી એના માધ્યમથી ઉપાર્જિત દ્રવ્ય પણ અન્યાયપાર્જિત કહેવાશે બસ! આનું જ નામ છે આહારની અશુદ્ધિ.
આ અશુદ્ધ આહાર જ એક દિવસ સમ્યકત્વને બગાડ વાનું કારણ બની શકે છે.
મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી માનવતા, સમ્યક્ત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વગેરેની આરાધના સુરક્ષિત રહી શકે, તે માટે માનવ-જીવનને સુંદરતમ બનાવવા માટે જ મહાપુરુષોનાં જીવન આપણું માટે માર્ગદર્શક છે.
મહાવીરસ્વામીનું જીવન ગંગાનદી જેવું સરલ, શુદ્ધ, સાત્વિક તથા ગંભીર છે; જે મનુષ્ય માત્રના પાપોની અશુદ્ધિએને શુદ્ધ કરવામાં પૂર્ણ સમર્થ છે.
આ બધાં કારણોને નજરમાં રાખીને જ, આ પુસ્તક લખવામાં આવ્યું છે, જે આપની સામે રજૂ થઈ રહ્યું છે.
એક વાર આપ આ પુસ્તક સાદ્યન્ત વાંચે, મનન કરે અને આપના જીવનને સુંદરતમ બનાવવાનો પ્રયાસ કરે!
અંતમાં, હું પૂજ્ય ગુરુદેવાનો ઉપકાર માનું છું, જેઓની અમેય કૃપાથી મારું સાહસ પાર પડ્યું છે.
દ્રવ્ય-સહાયકે તથા પ્રકાશકને પણ મારા ધન્યવાદ છે, જેએના પ્રત્સાહનનું આ ફળ છે.
આ પુસ્તકમાં રહેલી ત્રુટિઓ માટે હું જવાબદાર છું. પાઠકગણને મારી વિનંતી છે કે, ભૂલે માટે મને સૂચના આપે જેથી બીજી આવૃત્તિમાં સુધારી લેવાય.
નિવેદક, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ
(કુમારશ્રમણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી આવૃત્તિ પ્રસંગે
પાવનકારી ભગવાન મહાવીરસ્વામીનું જીવન તેમનાં ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ સમયે રાષ્ટ્રીય ભાષામાં લખાયેલું આજે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં મને ઘણે જ આનંદ થાય છે. ખાસ બાબતે લેખકીય નિવેદનમાં લખાઈ ગયેલી હોવાથી અહીં તે કેવળ છેડી જ વાતો લખીશ કે, “કેવળ માનવીય ત જાગૃત થાય તેવાં દૃષ્ટિબિંદુથી જ આ પુસ્તક લખાયેલું છે. વાચકોને ઘણા પ્રસંગો નવા જેવા લાગશે પરંતુ ઉત્પ્રેક્ષિત કરીને લખાયેલા હોવાથી સૌ કોઈ મારા દષ્ટિબિંદુને સમજી લેશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. કોઈને પણ ચર્ચામાં ઉતારવા માટે આ પ્રયત્ન નથી, કેમકે ઘણું શતાબ્દીઓ સુધી માર ખાધેલા અને અત્યારે સ્વતંત્રતાને ભગવતાં પણ ભારત દેશમાં અર્થતંત્રની જેમ માનવીય તનું પણ અવમૂલ્યન જ થયેલું છે, અફસ કેવળ એટલે જ છે કે ભારતની સ્વતંત્રતાના અધિનાયકે, પુરસ્કર્તાઓ અને સંચાલકો જ આજે વેરઝેરના વમળમાંથી બહાર આવી શક્યાં નથી, માટે અહિંસાના ઝંડા નીચે મેળવેલી સ્વતંત્રતામાં હિંસાદેવીના તાંડવનૃત્યે જુદા જુદા પ્રકારે એટલા બધા વધ્યા છે કે પેપરે વાંચતાં જ હૈયાને ધ્રુજારી લાગે છે.
એક બાજુ હુંડીઆમણની અને કમાણીની લખલુટ આમદાની છે, જ્યારે બીજી બાજુ મૂક અને નિર્દોષ જાનવરોની નિકાસ કરીને તેમની ક્રૂર હત્યા છે. આ બંનેમાંથી ભારત દેશના ગ્રેજયુએટ, ડબલ ગ્રેજ્યુએટ રાજનૈતિકના મસ્તિષ્કમાં ગમે તેટલી હત્યા કરીને કે કરાવીને પણ અઢળક પૈસાને મેહ જ રહેલે છે. માટે જ પંચવર્ષીય યુજનાઓથી શ્રીમંત અને સત્તાધારી વધારેને વધારે શ્રીમંત થતે ગયે, અને ભારત દેશને ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
તથા મધ્યમ વર્ગ વધારે ગરીબ બન ગયે. આજે જે વસ્તુ ભારતને ખાવા મળતી નથી તે પાશ્ચાત્ય દેશના બઝારમાં વેચાતી થઈ છે.
ભારત દેશમાં ડામરની સડકે કદાચ ૫૦ વર્ષ મેડી થઈ હેત તે વધે ન હતું, પણ સૌથી પહેલાં તે જનાઓને લાભ ગરીબોને મળવું જોઈતો હતો અને દૂધ, દહિ, વસ્ત્ર, ભજન, ભાજીપાલા વગેરે ખાવાના પદાર્થો સસ્તા થવા જોઈતા હતાં, પણ તેમ થયું નથી જે મોટામાં મોટી કરુણતા છે.
દેશની સ્વતંત્રતાની સુરક્ષા માટે ન્યાયતંત્ર, પિલીસતંત્ર અને વિદ્યાક્ષેત્રની પવિત્રતા સર્વથા અનિવાર્ય છે તેમ છતાં પણ આજે આ ત્રણે સ્થાને દયાપાત્ર અને ભલભલાઓને પણ વિચાર કરતાં મૂકી દે તેવા બનવા પામ્યા છે.
ભારતના ગામડે ગામડે પંચાયતે ઉભી કરીને દેશના અધિનાયકએ ભારતની સ્વતંત્રતાની ઘેર બેદી છે. કેમ કે સારા ધ્યેયથી સ્થાપન થયેલી તે સંસ્થાઓમાં આજે રાષ્ટ્રવાદ, પ્રાન્તવાદ, કેમવાદ, જાતિવાદ, ધર્મવાદ મર્યાદાતીત વળે છે. ફળ સ્વરૂપે દેશના લીડરેને રણમેદાન રમવા માટેના ક્ષેત્રે પૂરતા જ તે મર્યાદિત રહેવા પામ્યા છે.
આ બધી વાતનું ધ્યાન રાખીને જ આ પુસ્તક લખાયેલું છે, તેમ છતાં પણ કેઈનું દિલ દુભાય તે ક્ષમાયાચના પહેલાંથી માંગી લઉં છું.
વાલકેશ્વર-મુંબઈ સં. ૨૦૩૪ ધૂળેટી
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
I
IIII)
દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવને અનુલક્ષીને પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે મહાવીરસ્વામીનું દિવ્ય જીવન હિન્દી ભાષામાં લખ્યું હતું, તેને ગુજરાતી અનુવાદ ભાઈ ગિરીશે બહુ જ સુવાચ્ય શબ્દોમાં કરી આપે, તે વાચકેના કરકમળમાં મૂકતાં અમને ઘણે જ આનંદ થાય છે.
આજના ભૌતિકવાદમાં જ્યારે “માનવતા” પરવારી રહી છે ત્યારે તે પ્રસંગને અનુલક્ષીને “માનવ કંઈક બોધ પામે અને પિતાનું કર્તવ્ય સમજે” તે આશયથી લખાયેલું આ પુસ્તક સૌને માટે આદરણીય બનશે એવી અમને આશા છે.
ઘણી શતાબ્દીઓ સુધી પરાધીનતા ભેગાવ્યા પછી સ્વતંત્ર થયેલે આપણે ભારત દેશ આજે પણ આન્તર કલેશમાં, વ્યક્તિગત વેરઝેરમાં, ગઠબંધનમાં, પક્ષ પલટામાં સર્વથા બેભાન બનેલું હોવાથી દેશની એકેય આન્તર સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કૌર ઉપર મેળવેલા વિજયથી બેભાન બનેલા યાદવેએ શરાબપાન’નું શરણ સ્વીકાર્યું અને દ્વારિકાનગરીને નાશ થયે. આ ઇતિહાસને ભારત દેશના રાજનૈતિક, સત્તાધારીઓ તેમજ શ્રીમતે બરાબર સમજે છે, છતાં પણ ભારત દેશમાં “દારૂબંધી” કરવા માટે ટીનેપલથી ધોઈને ઉજળા કપડા પહેરનારાઓ જ “દારૂબંધીના વિરોધમાં છે. આ એક ભારત દેશની ભયંકર કરૂણતા છે.
છેવટે પરમાત્મા મહાવીર સ્વામીનું પરમપાવન જીવન સૈનું કલ્યાણ કરાવનાર થાઓ એવી આશાથી તેમજ દ્રવ્ય સહાયક ઉપરાંત પૂજ્ય પંન્યાસજી મહારાજના અમે આભારી છીએ અને ઉત્તરોત્તર અમને આવી સુન્દર તકે મળતી રહે તે માટે શાસન માતા પદ્માવતી દેવીને અમારી પ્રાર્થના છે. અનુવાદક ભાઈ ગિરીશ (ધ્રાંગધ્રાવાલા)ના અમે આભારી છીએ.
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિગુરુદેવે
નમઃ
SHRE
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
MAHAVIR
સમગ્ર ભારત દેશમાં વ્યાપકરુપે ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે.
આવા પવિત્ર અવસરે ભગવાન મહાવીરસ્વામી કોણ હતા? કેવા હતા?” એ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે જેથી ભારતની જનતા મહાવીરસ્વામીને–એમના દિવ્ય જીવનને તથા સદુપદેશને જાણુને પિતાનું જીવન ધન્ય બનાવી શકે.
દેવાધિદેવેનું જીવન જ પવિત્રતમ હોવાથી મનુષ્ય માત્ર પોતાના જીવનનું ઊર્ધ્વીકરણ કરવામાં સમર્થ થઈ શકે છે.
ભૌતિક તથા પિદ્ગલિક સુખમાં ચરમસીમા પ્રાપ્ત કરી છે એવા દેવયોનિના જવ, ભેગપ્રધાન હોવાથી મેગી થઈ શકતા નથી અને મેગી બન્યા વિના સર્વ કર્મોને નાશ અશક્ય છે, એથી માનવનિ પ્રાપ્ત કરી છે એવા જીવાત્માએ જ પિતાના અદ્વિતીય પુરુષાર્થના બળથી પરમાત્મતત્વ પ્રાપ્ત કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
5 ભગવાન મહાવીરસ્વામીનું ૨ દીવ્ય-જીવન
અનાદિકાળથી પરિભ્રમણ કરતા આ જીવાત્માને જ્યારથી સમ્યગદર્શન( આત્મદર્શન)ની પ્રાપ્તિ થાય છે, ત્યારથી મેક્ષપ્રાપ્તિ સુધી તેના ભવેની ગણના થાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ અનંત સંસારમાં જ્યારથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ત્યારથી મોટા મોટા ભની અપેક્ષાએ ૨૬ ભવે પછી ર૭ મા ભવમાં તેઓ ભગવાન થઈ શક્યા છે.
અનંત અનંત કર્મોના મેલથી આવૃત્ત આ આત્મામાં જ્યારે પણ અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, ત્યારે અત્યંત દુઃખદાયી, નિકૃષ્ટ કર્મોને ક્ષાપશમ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
પિતાના ગામની નદીમાં ગળાકાર, નયનરમ્ય પત્થરોને જોઈને પ્રત્યેક માણસને હજારે પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જેવા કે –
આ સુંદર પત્થર મારા ગામની નદીમાં ક્યારથી આવ્યા? કણ લાવ્યું ? શા માટે લાવ્યા ? પત્થર ગોળ કેવી રીતે બને ? કોણે બનાવ્યે? શા માટે બના? કયારે બનાવ્યું?”
પરંતુ એ બધા પ્રશ્નો નિર્મૂળ એટલા માટે છે કે પત્થરને ગોળાકારમાં લાવનાર કઈ પણ વ્યક્તિ વિશેષ નથી, પરન્ત સેંકડે, હજારે, લાખ તથા કરેડા વર્ષો પહેલાં જ્યારે આ પત્થર પર્વત પરથી પડ્યો હશે ત્યારથી દરેક ચેમાસામાં વહેતાં, ઘસાતાં તે આપોઆપ સ્વયં ગળાકાર અવસ્થામાં આવી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવને
૭ ૩
તેવી જ રીતે અનંત સંસાર સમુદ્રમાં ભટક્ત આ આત્મા પિતાના જ બળથી અનંત કર્મોને ક્ષય કરતે મેટાં ભાગનાં કર્મોના ભારથી હલકે બને છે અને સમ્યગદર્શન પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, જે પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન છે.
ત્યાર પછી કરેલાં તથા કરાતાં કર્મોને કારણે આ જીવાત્મા ક્યારેક ઉપર જતે, ક્યારેક નીચે પડતે અનેક ભવની આરાધન (સાધના) પછી પૂર્ણ શક્તિમાન બનતા પિતાનાં સર્વ કર્મોને ક્ષય કરવા કટીબદ્ધ થાય છે અને સગી–સાકાર પરમાત-પદ પ્રાપ્ત કરે છે. તે વિષે અહીં સંક્ષેપમાં લખવાને પ્રયાસ કરવામાં આવે છે.
તા
ભગવાન મહાવીર સ્વામીને પહેલે ભવ
સૂર્યોદય પહેલા જ અરુણોદય જેવી રીતે પિતાને પ્રભાવ બતાવે છે, તેવી જ રીતે મોક્ષની સન્મુખ આવવાની યોગ્યતાવાળો જીવ પાગ સમ્યગ્દર્શન પહેલા ભદ્રિક પરિણામવાળે બની ય છે.
- અવી પ્રતિષ્ઠાન નગરમાં નયસાર નામને એક ગ્રામીણ હતો, જે ભાવથી જ ભેળ, સ્વામી ભક્ત, સત્યધર્મ–પરિણામી, ગુગરા તથા બીજાના દોષ જોવામાં સર્વથા પરાભૂખ હતે.
:તે પોતાના રાજાની આજ્ઞાથી મજૂરેને સાથે લઈ - વા માટે વનમાં ગયે. જ્યારે બપોરે ભેજન કરવા
છે ત્યારે પિતાના નેકરોની સાથે ભેજન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪ ૭ દીવ્ય-જીવન
નયસાર પણ બેસી ગયે. પરંતુ “અતિથિ પંચમહાવ્રતધારી મુનિરાજ તથા દીન-દુઃખીને કાંઈ પણ આપ્યા સિવાય હું ભેજન કેમ કરું?” એવી પવિત્ર ભાવનાથી ફરી ઊઠીને વનમાં ચારે તરફ મુનિરાજને શોધવા લાગે અને અચાનક ભૂલા પડેલા મુનિરાજ જોવામાં આવ્યા-નયસારને મનમયૂર નૃત્ય કરવા લાગે. સાત્વિક ભાવને અભ્યદય ખૂબ જ ઝડપથી થયે અને હાદિક વંદનાપૂર્વક ઉંધા રસ્તે જતા મુનિરાજને સાચા માર્ગ પર લાવી પિતાના સ્થાને લઈ આવ્યું અને ભેજન તથા જળ આપીને જેણે મોક્ષમાર્ગ તરફ પ્રસ્થાન કર્યું છે એવા મુનિરાજના આતિથ્ય-સત્કારને અભૂતપૂર્વ લાભ લીધો.
ત્રીજા પ્રહરે નયસાર મુનિરાજને સાથે લઈ ગામ તરફ ગયે. મુનિરાજે પણ આવા સરલ-ભદ્રિક પરિણામવાળા જીવને ઉપદેશ આપતા કહ્યું કે –
જેમાં વિષય-વાસનાનું શમન થાય છે, કાપ-કષાયનું દમન થાય છે, દુવૃત્તિ તથા દુષ્પવૃત્તિની સમાપ્તિ થાય છે અને માનસિક જીવનમાં અહિંસાની સાધના (ઉપાસના) વધે છેતે જ ધર્મ છે, જે કલ્યાણકારી માર્ગ છે.”
જેમ અંક વિનાનાં મીંડાં નકામા છે, તેમ યથાસ્થિત આત્મદર્શન કર્યા વિના પરમાત્માના દર્શન પણ સર્વથા અસંભવિત છે.” | નયસારને આવું ધર્મ રહસ્ય ખૂબ જ ગમી ગયું. પછી તે તેણે પોતાના જીવનમાંથી દુષ્ટ સંસ્કારને ત્યાગ કરીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું 1
દીવ્ય-જીવન © ૫ આત્માના અસલી સ્વરુપ “સમ્યગદર્શન રુપી આત્મ જ્યોતિ” પ્રાપ્ત કરી, જે જીવનનું ઉત્થાન છે, મેક્ષ તરફ આગળ વધવાનું મૌલિક કારણ છે.
આ જ નયસાર જે ભગવાન મહાવીરસ્વામીને આત્મા છે, તેણે પોતાના જીવનના છેલ્લા શ્વાસેચ્છવાસ સુધી ધાર્મિક ભાવનામાં પૂર્ણ મસ્ત બનીને, મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થયે શરીરને ત્યાગ કરી દેવલોક પ્રાપ્ત કર્યો.
ત્રીજે ભવ
દેવકનું આયુષ્ય પૂરું કરીને ત્રીજા ભવમાં આ જ નયસારનો જીવ, ઋષભદેવ ભગવાન(જે આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર છે)ના પત્ર તથા પ્રથમ ચકવતી શ્રી ભરતરાજા(જેના નામથી આ દેશનું નામ “ભરત” પડયું છે)ના પુત્ર રુપે મરીચિ નામથી અવતરિત થયે.
ભેગ સામગ્રીના સાધનોની મર્યાદા રહિત વિપુલતા હેવા છતાં પણ પૂર્વભવનાં સમ્યગદર્શન તથા સમ્યગજ્ઞાનના સુસંસ્કાર અને સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરવાની અત્યુત્કટ ભાવના હોવાથી તેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વિના જ પ્રથમ તીર્થકર શ્રી કષભદેવના ચરણોમાં મહાવ્રતધર્મ સ્વીકાર્યો, છતાં પણ કાયાની માયાએ અંગીકાર કરેલા ચારિત્રમાં સ્થિરતા આવવા ન દીધી અને શિષ્યના લેભે આત્મ-જોતિને પણ ટકવા ન દીધી, એથી ફરી પતિત અવસ્થા પ્રાપ્ત થઈ. આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
વ ભગવાન મહાવીર સ્વામીનું ૬ - દીવ્ય-જીવન અદ્વિતીય પ્રકાશ નષ્ટ થયે અને ફરીથી મેહ-અંધકારે આત્માને ઘેરી લીધું. ત્યારબાદ, મેટા મેટા બાર ભ સુધી ધનના લેભમાં, વિષય-વાસનાપૂર્વક ભેગવિલાસમાં તથા હિંસા, અસત્ય વગેરે પાપકાર્યોમાં પૂરા કર્યા. આ રીતે બુઝાયેલી આત્મતિએ મહાવીર સ્વામીના આત્માને આટલા લાંબા સમય સુધી અજ્ઞાન તથા મેહના અંધકારમાં પરિભ્રમણ કરાવ્યું.
સામે ભવ
આ ભવમાં ફરી રાજકીય-કુટુંબ પ્રાપ્ત થયું અને ભગવાનને આત્મા વિધભૂતિના રૂપમાં ફરી જન્મે. ત્રીજા ભવમાં અનુભવેલું તથા આરાધેલું સમ્યગ્રદર્શનનું તે જ વિશ્વભૂતિના જીવનમાં ફરી પ્રકાશિત થયું, જેથી પ્રયત્નપૂર્વક સંસારવાસને ત્યાગ કરી દીક્ષિત થયા. જો કે આ વૈરાગ્યમાં વડીલે દ્વારા પ્રાપ્ત થયેલું અપમાન જ મુખ્ય કારણ હતું, છતાં પણ જાતિવાન અશ્વ પિતાના માલિકને ચાબુક જેતા જ ચમકી જાય છે, તેમ વડીલેને પક્ષપાત ધ્યાનમાં આવતા જ અપમાનિત જેવા વિભૂતિ ફરી પોતાના આત્મા તરફ વળ્યા અને દીક્ષિત થયા. પછી તે તપશ્ચય, ધ્યાન, સાધનાના માધ્યમથી સંયમ-સ્થાન ઉત્તરોત્તર શુદ્ધ થતું ગયું, પરંતુ રાખમાં છપાયેલે અગ્નિ ક્યારેય પણ વિશ્વાસઘાત કરી શકે છે, તે જ પ્રમાણે કષાની આગ પણ નિમિત્ત મળતાં જ પ્રજ્વલિત થતા વાર લાગતી નથી. વિશ્વભૂતિ મુનિરાજ એક દિવસ મથુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું છે૭
દીવ્ય-જીવન
@
૭
બજ
નગરીમાં પારણા નિમિત્તે ગોચરીએ પધાર્યા છે બરાબર તે જ સમયે સામેથી આવતી હૃષ્ટ–પુણ ગાયે તપથી કૃશ થયેલા મુનિરાજને પિતાનાં શીંગડામાં ફસાવી દીધા અને મુનિરાજના કાકાના દીકરા ભાઈ વિશાખાનંદી જે એ સમયે મથુરામાં હતા અને આ દશ્ય જોઈ રહ્યા હતા તેમણે અપમાન કરવાની ભાવનાથી મજાક કરતાં મુનિરાજને કહ્યું કે, “હે મુનિ! મુષ્ટિ પ્રહારથી વૃક્ષનાં ફળ પાડનારું તમારું તે બળ ક્યાં ગયું ? જેથી રંક જેવી ગાયથી જ તમે પડી ગયા ?”
માનસિક જીવનમાં સમ્યગુજ્ઞાનની પકડ જ્યાં સુધી મજબૂત થતી નથી, ત્યાં સુધી નિમિત્ત મળતાં જીવાત્માને કાષાયિક ભાવે આવતાં વાર લાગતી નથી અથવા આંતરજીવનમાં જે કંઈ શલ્ય રહી જાય તો તે જ શલ્ય એક દિવસ આત્માના પતનનું કારણ બની જાય છે.
પિતાના કાકાના દીકરા ભાઈએ કરેલા અપમાનથી ગુસ્સે થઈને મુનિરાજ પિતાનું આત્મિક ભાન ભૂલી ગયા. નિદાનગ્રસ્ત થઈને આ પ્રમાણે નિશ્ચયાત્મક રુપે બેલ્યા, “જે મારી તપશ્ચર્યાનું કાંઈ પણ ફળ હોય તે આવતા ભવમાં હું ખૂબ ખૂબ બળવાન બનીને આ વિશાખાનંદીને મારનારે થાઉં.”
આંતરિક જીવનમાં કષાય રુપી વાયુ દ્વારા સમગજ્ઞાનની નેતિ જ્યારે બુઝાઈ જાય છે, ત્યારે જીવમાત્રનું આધ્યાત્મિક અધઃપતન નિશ્ચિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
9 ભગવાન મહાવીર સ્વામીનું ૮ કે દીવ્ય-જીવન
આ જ કારણે ઘણાં વર્ષો સુધી સંયમમાં રહેવા છતાં પણ તથા દ્રવ્ય સંયમની ખૂબ સાવધાનીથી આરાધના કરવા છતાં પણ વિશ્વભૂતિ મુનિરાજ ભાવસંયમના માલિક ન થઈ શક્યા. તેમ છતાં પણ દ્રવ્યસંયમ, તપશ્ચર્યા વગેરેને લીધે સત્તરમા ભવમાં સ્વર્ગના માલિક થઈને અઢારમા ભવમાં નિદાનને કારણે અર્ધચકવર્તીના રુપે અવતરિત થયા.
અઢારમે ભવ
પિતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ નામને પરાક્રમી રાજા હતું. તેને ભદ્રા નામે રાણી હતી. તેઓને અચલ નામને પુત્ર હતો, જે આગળ જતાં બળભદ્ર બન્યું.
ભવાન્તરમાં ઉપાર્જિત કરેલાં કર્મોની માયાને આ જ ચમત્કાર છે કે તે માણસના સિદ્ધાન્તનિષ્ઠ તથા કર્તવ્યનિષ્ઠ બનવાના માર્ગમાં મેટાં ભારે વિદને ઉપસ્થિત કરી દે છે, જેથી વ્યક્તિમાત્ર પરિસ્થિતિને વશ થઈને ધર્મ–અધર્મને ભેદ ભૂલી જાય છે. આ રાજાની પણ એ જ દશા થઈ અને તેણે પોતાની મૃગાવતી નામની રુપવતી યૌવનવતી પુત્રીની સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરી લીધો. પછી તે મૃગાવતીની કુક્ષિથી મહાવીર સ્વામીને આત્મા પુત્ર રૂપે અવતરિત થયે અને ત્રિપૃષ્ઠ વાસુદેવના નામે પ્રસિદ્ધ થયો. અચલ તથા ત્રિપૃષ્ઠ વાસુદેવ એ બંને ભાઈઓએ પરસ્પર ખૂબ પ્યારથી બીજના ચંદ્રમાની જેમ મોટા થઈને વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું A 2
દીવ્ય જીવન © ૯ તે સમયે રત્નપુર નગરમાં અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ રાજ્ય કરતા હતા. તેઓ ભારતવર્ષના ત્રણ ખંડના એક જ છત્રપતિ રાજા હતા. દેશના બધા રાજા મહારાજાઓનાં મસ્તકે તેમનાં ચરણોમાં મૂકેલાં હતાં. પ્રતિવાસુદેવ સ્વભાવથી જ કુર, હિંસક અને હદ કરતાં વધારે વિષય-વાસનાના માલિક હેવાથી તેઓનું પુરું જીવન દુષ્કર્મોના સેવનમાં અને મારામારીમાં પૂરું થાય છે.
એ મહાપુરુષે રણમેદાનમાં ઝઝૂમીને ત્રણ ખંડ ઉપર આધિપત્ય જમાવે છે અને રાજ્યાદ્ધિ એકત્ર કરે છે.
પરંતુ તેઓ તેમના પછી થનારા વાસુદેવના હાથે મૃત્યુ પામે છે. તેનું સંપૂર્ણ રાજ્ય વાસુદેવ પોતાના કજે કરી લે છે.
એક દિવસ પ્રતિવાસુદેવના પૂછવાથી તિષીઓએ કહ્યું કે, “હે રાજા! તમારા ક્ષેત્રમાં ફરતા સિંહને જે મારશે તેના હાથે જ તમારું મૃત્યુ છે.”
ગયા ભવના વિશાખાનંદીએ મરણ સમયે આર્તધ્યાન કરીને મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું. તે મરીને આ ભવમાં આ ક્ષેત્રની આસપાસના વનમાં સિંહપે જન્મ્યા હતા અને આ ક્ષેત્રમાં આવ્યા કરતે હતે.
પ્રતિવાસુદેવે પિતાના ક્ષેત્રનું રક્ષણ કરવા માટે અચલ તથા ત્રિપૃષ્ઠને નિયુક્ત કર્યા. રાત્રે જ્યારે સિંહ આવ્યો ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
I ભગવાન મહાવીરસ્વામીનું
૧૦ ૭ દીવ્ય-જીવન
ત્રિપૃષ્ટ જીર્ણ વસ્ત્રને ફાડે તેવી રીતે તેને ચીરી નાખ્યું અને તે વનને ભયમુક્ત કર્યું. મરણ પામતા સિંહને વાસુદેવના સારથીએ કહ્યું કે, “હે ભાગ્યવાન્ ! જેમ તું વનને રાજા છે, તેમ ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ મનુષ્યમાં સિંહ સમાન હોવાથી રાજા છે, આવા મહાપુરુષના હાથે માર્યા જવા છતાં અફસેસ કરે તે સારૂં નથી.”
“આ જ સારથી આગળ જતાં ભગવાનના સત્તાવીસમા ભવમાં ઈન્દ્રભૂતિ નામના ગણધર થશે અને ગૌતમસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે, ત્યારે સિંહને જીવ અત્યંત ગરીબ ખેડૂત થશે તથા ગૌતમસ્વામીને જોતાં જ નમ્ર બનીને દીક્ષા લેશે અને અરિહંત ભગવતેના ગુણગાન કરીને પિતાનું કલ્યાણ સાધશે.”
કોઈ નિમિત્ત મળતાં જ ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે યુદ્ધમાં પ્રતિવાસુદેવ માર્યો ગયે અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ત્રણ ખંડના રાજા બન્યા. નિદાનગ્રસ્ત જીવ હોવાને લીધે જીવનનાં ૨૫ હજાર વર્ષે કુમારાવસ્થામાં પૂરાં કર્યા, ૨૫ હજાર વર્ષે માંડલિક રાજા તરીકે પૂરાં થયાં, એક હજાર વર્ષે દિગ્વિજયમાં પૂરાં કર્યા–બાકીનાં ૮૩,૪૯,૦૦૦ વર્ષે વાસુદેવ પદ ભેગવવામાં સમાપ્ત થયાં. આ પ્રમાણે ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકભૂમિના અતિથિ બન્યા. જો કે આ ભવમાં શ્રેયાંસનાથ તીર્થકર ભગવંતનાં ચરણોમાં એક વાર ફરી સમ્યગ્દર્શનની જ્યોતિ પ્રગટ થઈ હતી, પરંતુ રાજ્યની ખટપટ તથા વિષય-વાસનાની તીવ્ર લાલસાએ જ્ઞાનતિને કાયમ રહેવા ન દીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દીવ્ય-જીવન
૯ ૧૧
એક વખત પિતાના રંગમહેલમાં નાચ-ગાનને કાર્યકમ સુંદર રૂપે ચાલું હતું, તે સમયે વાસુદેવને ઊંઘ આવવા લાગી ત્યારે શવ્યાપાલકને આજ્ઞા આપી કે “મને ઊંઘ આવી જાય ત્યારે સંગીતકારને રજા આપી દેજે.” પછી રાજા જાણે મેહરાજની ઘોર નિદ્રાને વશીભૂત થતા ન હોય! તેમ સૂઈ ગયા. શય્યાપાલક પણ રાજાની આજ્ઞા ભૂલી ગયે અને સવાર સુધી સંગીત ચાલુ રખાવ્યું. રાજા જગ્યા ત્યારે આ વાત સહન કરી ન શક્યા અને શય્યાપાલકના બંને કાનમાં ગરમાગરમ સીસું રેડાવી દીધું. પછી તે આયુષ્યના અંત સુધી રૌદ્રધ્યાનના સ્વામી બનેલા વાસુદેવને અધોલેક( સાતમી નરક)ની પ્રાપ્તિ થઈ નરકથી નીકળીને સિંહના રુપે જમ્યા, અહીં પણ કૂર તથા હિંસક જીવન સમાપ્ત કરીને ચેથી નરકભૂમિ પ્રાપ્ત કરી. ત્યાંથી બહાર આવી ઘણું ભવ તિર્યંચ અવતારમાં પૂરા કર્યા. (આ ભવે નાના નાના હેવાથી મોટા ભામાં ગણાવ્યા નથી.)
બાવીસમે ભવ આ ભવમાં વિમળ નામના રાજકુમાર તરીકે અવતરિત થયા. ભવાન્તરમાં ભટકતાં અકુશલાનુબંધી ઘણાં કર્મોને ક્ષય થઈ જવાને કારણે તથા ફરીથી અત્યંત નિકૃષ્ટ, ઘોરાતિઘર કર્મો બાંધવાની યોગ્યતા પણ સમાપ્ત થઈ જવાને કારણે વિમળ રાજકુમાર આ ભવમાં જન્મતાં જ દયાવાન, ક્ષમાવાન, અહિંસક તથા અત્યંત સરલ હૃદયી બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીર સ્વામીનું
૧૨ ૭ દીવ્ય-જીવન
પ્રકાશિત થયેલી પિતાના આત્માની તિમાં સંપૂર્ણ સંસારને દુઃખી, રૌદ્ર પરિણામી તથા જન્મ, જરા, મૃત્યુના ચકમાં ફસાયેલે જોઈને ભાવદયાના સાગર વિમળકુમાર સંસારની સંપૂર્ણ માયાને છોડીને દીક્ષિત થયા અને તપશ્ચર્યાની અત્યુત્કટ સાધના, ભાવસંયમમાં સ્થિરતા, જીવમાત્રની સાથે અહિંસાની તીવ્ર ભાવનામાં ખૂબ આગળ વધતા ગયા અને કર્મ મેલ ધોવાતે ગયે, આત્માની જ્યોતિ વધારેને વધારે પ્રકાશમાન થતી ગઈ
જડ અને ચેતનના અનાદિકાલીન યુદ્ધમાં જ્યાં સુધી આત્મા પિતાના ચૈતન્યને પ્રગટ કરી શકતું નથી ત્યાં સુધી જડતત્વની બોલબાલા અવશ્યભાવિની હોવાથી ભવભ્રમણા, કિલષ્ટ કમિતા, નિંદનીય દુર્ધાન થયા જ કરે છે. ફળસ્વરુપ ભવ-ભવાન્તરની વૃદ્ધિ કરતે આ જ આત્મા પૌગલિક કર્મસત્તાની આગળ રંક જે બની જાય છે.”
પરંતુ જ્યારે આત્માને પોતાની સ્થિતિને ખ્યાલ આવે છે, ત્યારે તેની અનંત શક્તિઓને વિકાસ ધીમે ધીમે અથવા ઝડપથી આગળ વધતા એક દિવસ કર્મસત્તાને પરાસ્ત કરવાની અભૂતપૂર્વ ભૂમિકા પ્રાપ્ત કરી લે છે.
વિમળ મુનિરાજ પિતાની અધ્યાત્મસાધનામાં એવી જ રીતે આગળ વધતા ગયા અને કર્મોને કલેશેની ભયંકરતાને સમાપ્ત કરતા મેહરાજ તથા કર્મરાજને જ પોતાને આધીન કરવાની તૈયારી કરવા લાગી ગયા અર્થાત્ ખરેખર આધ્યાત્મિક બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દિવ્ય જીવન @ ૧૩
“જડ (કર્મ) ચેતન(આત્મા)ના ભેદને જાણીને જડના આકર્ષણથી મુક્ત થવું એ જ આધ્યાત્મિક જીવન છે.”
ફક્ત ચર્ચાનું સ્થાન પ્રાપ્ત કરેલ આધ્યાત્મિક જ્ઞાનથી કેઈપણ સ્થિતિમાં મનુષ્ય કર્મમુક્ત બની શકતું નથી. પરંતુ પુરુષાથ, સત્યપ્રતિજ્ઞાવાન અને કર્મઠ બનેલે આત્મા સંસારના પૌગલિક ભાવ પ્રત્યે જ્યારે નિર્મોહી, માયારહિત, નિષ્કષાયી તથા ઉદાસીન બને છે ત્યારે તેજ આધ્યાત્મિક જીવન મનુષ્યના વ્યક્તિત્વ તથા વકતૃત્વને સુંદરતમ બનાવવાનું કારણ બને છે.
વિમળ મુનિરાજની ભાવ આધ્યાત્મિકતા તે સીમા સુધી પહોંચી ગઈ હતી, જેથી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાની ઉચ્ચતર ભૂમિકા લગભગ સમીપ હતી. તેથી આગળના ભાવમાં ફરીથી તેમણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો.
ત્રેવીસમો ભવ ૨૨મા ભવમાં અદ્વિતીય સંયમની આરાધનાના પ્રતાપે શુદ્ધતમ બનેલી આત્માની લેશ્યાઓને કારણે આ ભવમાં મુકા નગરીના મહારાજા ધનંજયની પટરાણ ધારિણદેવીની કુક્ષિમાં ભગવાન અવતરિત થયા અને માતાએ ૧૪ સ્વમ જોયાં.
ઉત્કૃષ્ટતમ પુણ્યશાળી સિવાય કઈ પણ જીવાત્માની માતાઓ ૧૪ સ્વપ્ન જોઈ શકતી નથી. ફક્ત દેવાધિદેવ તીર્થ કર તથા નરદેવ ચક્રવતની માતાઓ એ સ્વપ્ન જુએ છે, જે મહાપ્રભાવી તથા મેક્ષપ્રાપ્તિનાં સૂચક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરસ્વામીનું
૧૪
- દીવ્ય-જીવન
બવા જેને અભયદાન આપનારી તથા દીન-દુઃખી જી પ્રત્યે મૈત્રીભાવ રખાવનારી સંયમની આરાધનાના બળથી મહાવીરસ્વામીનો આત્મા આ ભવમાં ચકવતીરૂપે જન્મ ધારણ કરે છે છતાં પણ બચપણથી જ સંયમી, શાન્ત, દાન્ત, ઉદાર તથા પરોપકારી હતું, તેમ જ વિનયી હતે, નમ્ર હતું અને મિષ્ટભાષી હોવા છતાં પણ મિતભાષી હતે.
એક એક હજાર યાથી અધિછિત ૧૪ રત્ન તથા નવજિવાન ચકવતીનાં ચરણમાં કાયમ રહે છે. તેઓ અલૌકિક તથા અચિન્ય પ્રભાવશાળી હોય છે. પખંડના સ્વામી, અભૂતપૂર્વ વૈભવશાળી, અદ્વિતીય માનસિક, વાચિક તથા કાયિક બળવાળા, ૧૨ હજાર મોટાં મોટાં નગરના અધિપતિ, ૩૦ હજાર મુકુટધારી રાજાઓથી સેવિત, ૬૪ હજાર રૂપિપ્રધાન (સ્વરૂપવાન) સ્ત્રીઓના સ્વામી, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ રથ તથા ૯૬ કરેડ ગામના અધિપતિ ચકવતી રાજાઓ હોય છે.
દેમાં જેમ ઇન્દ્રપદ શ્રેષ્ઠ હોય છે, તેમ રાજાઓમાં ચક્રવતી રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ભગવાન મહાવીર સ્વામીના આત્માએ ચક્રવર્તી તરીકે અદ્વિતીય ભૌતિક વૈભવ પ્રાપ્ત કર્યો.
ૌતિકવાદના મૂળમાં પૂર્વભવનું પુણ્યકર્મ કામ કરે છે, જ્યારે આધ્યાત્મિક જીવનના મૂળમાં આત્માની વિકસિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું !
દીવ્ય જીવને
૭ ૧
શક્તિઓ કામ કરે છે. એથી અધ્યાત્મવાદથી સંયમિત ભૌતિકવાદ મનુષ્ય માત્રનું કલ્યાણ કરાવવાનું જ કારણ બને છે.
પ્રિય મિત્ર! ચક્રવર્તીના જીવનમાં સંયમની શક્તિ છે, સમ્યગજ્ઞાનને ઉદ્યોત ( પ્રકાશ) છે, મિત્રી ભાવનાની સાધના છે, સમતાની વિરાટ આરાધના છે, સમ્યગદર્શન રુપી સહસ્ત્ર કિરણ–સૂર્યનું તેજ છે તથા સમ્યક્રચારિત્ર પ્રતિ પ્રસ્થાન કરવાની ઉત્કટ ભાવના છે. એથી જ તેઓનું ગાઈએ જીવન પણું પવિત્ર, સુંદર, સ્વચ્છ તથા કલ્યાણકારી થઈ શકયું છે.
ચકવતી હોવાને કારણે ષખંડ પૃથ્વીને સાધવામાં યુદ્ધો પણ ખેલાયા છે, પરંતુ જીવનમાં આ જ સમ્યગદર્શન (અનાસક્તભાવ)નું તેજ છે તેથી બાહ્ય નાટક ખેલવા છતા પણ મંતરંગ જીવનમાં રાગ, દ્વેષ, આસક્તિ વગેરે દોષ, દામત તથા શમિત હોવાથી બંધનરૂપ થતા નથી. સમ્યગજ્ઞાનના
ભાવમાં હજારો-લાખે પ્રકારના પુણ્ય–વૈભવને ભેગવતાં હોવા છતાં પણ તેઓના આત્મામાં ઔદાસીન્ય કાયમ રહે છે. ખાવા છતાં પણ ખાવાને મેહ નહિ, પીવા છતાં પણ પીવાને મેહ નહિ, યાવત્ સંસારનાં બધાં કાર્યોમાં આવા આત્માઓ .. નિર્લેપ રહે છે.
-
છે વિસ એવે સમય આવ્યો કે રાજપાટ, પુત્ર૫ ૨, કુટુંબ-કબીલાને તૃણ સમાન સમજીને છેડી પણ
છે અને સંયરાને લઈને કાયાની માયા પણ છોડી દીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
છે ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન
સંયમમાં સ્થિર થવાથી નવાં પાપકર્મોને માર્ગ સર્વથા બંધ કરવા છતાં પણ ભવાન્તરમાં કરેલાં પ્રારબ્ધ કર્મોને કારણે આત્મામાં એટલી શક્તિ આવી ન શકી, જેથી મુક્તિધામ પ્રાપ્ત થઈ શકે.
કારણ કે જૈન શાસનમાં મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવા માટે ક્ષપકશ્રેણીની ભૂમિકા અત્યંત આવશ્યક છે. તેને વિના કઈ પણ આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ થતું નથી. એથી તેઓ ચાવીસમા ભવમાં સાતમા દેવલેકના સ્વામી બન્યા.
પચીસમો ભવ
“ક્ષીને guથે મિત્રો વિનિત” આ ઉક્તિ પ્રમાણે પચ્ચીસમા ભાવમાં આપછત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુક્ષિથી “નંદન” નામના રાજપુત્ર રૂપે અવતરિત થયા.
બે–ત્રણ ભાગમાં સંયમની આરાધના નિરતિચાર કરેલી હોવાને લીધે પુણ્યના સમૂહ સાથે રાજકુળમાં જન્મેલા નંદનકુમાર અત્યંત સૌમ્ય, જિતેન્દ્રિય, પ્રશાંત તથા અદ્ભુત પરાક્રમી હતા. રાજ્યધુરાનું ન્યાયનીતિપૂર્વક પાલન કરતા રાજકુમારે પિતાની રાજ્યસત્તા પિતાના વારસદારને સેંપીને પ્રવજ્યા (ત્યાગધર્મ અંગીકાર કરી અને સંયમાનુષ્ઠાનમાં દત્તચિત્ત થઈને તપશ્ચર્યાને અભૂતપૂર્વ માર્ગ સ્વીકારી લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું 1
દીવ્ય-જીવને ૭ ૧૭ કેવળજ્ઞાનની તિ પ્રકાશિત કરવા માટે ક્ષાયિક સમ્યકત્વની ખૂબ જ આવશ્યકતા છે અને આત્માના અનિવૃત્ત પુરુષાર્થના બળે જ ક્ષાયિકભાવ ઉત્પન્ન થાય છે, જે ક્ષાયિક સમ્યકત્વનું મૂળ કારણ છે અથવા આવું સમ્યકત્વ જ ક્ષાયિકભાવ ઉત્પન્ન કરનારું છે. આ રીતે કાર્યકારણભાવમાં પરિણત આ બંને તો આત્માના કેવળજ્ઞાનનું મૂળ કારણ છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા સિવાય કેઈપણ આત્મા પરમાત્મપદ પ્રાપ્ત કરી શક્તા નથી.
સ
ભગવાન મહાવીરસ્વામીને આત્મા હવે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની યોગ્યતામાં પ્રવેશ કરી ચૂક્યો છે. એથી અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નંદન મુનિરાજ સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા છે. તેથી એક લાખ વર્ષની સંયમારાધનામાં ૧૧,૮૦,૬૪૫ અર્થાત્ અગ્યાર લાખ, એંશી હજાર, છ સે પિસ્તાલીશ (માસક્ષપણ) તપશ્ચર્યા પૂર્ણ કરી છે. દીક્ષા લીધા પછી માસક્ષપણને પારણે બીજું, ત્રીજુ એમ નિયમાનુસાર આટલી લાંબી તથા આત્મલક્ષી તપશ્ચર્યા તેઓ કરી શક્યા છે.
સંયમની આરાધના શુદ્ધ અને સાત્વિક અનુષ્ઠાન છે, જેના સદુભાવમાં અહિંસા તથા તપની સાધના પૂર્ણ રૂપે સફળ થાય છે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
સંયમને અર્થ છે :
(૧) નિવૃત્ત થવું, (૨) પ્રયત્ન કરે, (૩) બાંધવું, (૪) વ્રત–નિયમ કરવાં, (૫) કાબૂમાં કરવું, (૬) ઈન્દ્રિયનિગ્રહ કરે.
સંયમને સ્પષ્ટ કરવા માટે આ છ અર્થોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – (૧) નિવૃત્ત થવું:
પાપના માર્ગેથી સર્વથા નિવૃત્ત થવું અર્થાત્ પાપ આવવાના માર્ગોને સર્વથા બંધ કરવા તે સંયમ છે.
(૧) માનસિક, વાચિકી તથા કાયિકી હિંસા પાપ છે.
(૨) પાંચે ય ઇન્દ્રિયના અસંયમિત ભેગ-વિલાસ પાપ છે.
(૩) ક્રોધ, માન, માયા તથા લેશમય જીવન પાપ છે.
(૪) અશુભ વૃત્તિ તથા પ્રવૃત્તિને રોકવા માટે કાંઈ પણ ન કરવું એ પાપ છે.
દુધ્ધન કરવું, બીજાના વિષે હિંસક ચિંતન કરવું, કેઈને મારવાનો વિચાર કરે, કેઈને લાભ થતો હોય તે જોઈને મનમાં બળવું, ઈર્ષા કરવી, ગુણવંતના ગુણેમાં દોષ કાઢવામાનસિક પાપ છે. પાપમય અથવા પાપત્પાદક વચન બોલવું,
બીજાની ચાડી-ચુગલી કરવી એ વાચિક પાપ છે. હિંસામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું !
દીવ્ય-જીવન
૭ ૧૯
પ્રવૃત્તિ કરવી અથવા હિંસામય પ્રવૃત્તિ કરવી, ચેરી કરવી, મિથુન સેવવું વગેરે કાયિક પાપ છે. આ બધાં પાપોથી નિવૃત્ત થવું એ જ સંયમ છે. (૨) પ્રયત્ન કરવો :
કર્મોના બંધનથી સર્વથા મુક્ત થવા માટે જે અનુષ્ઠાન કરવામાં આવે છે, તે શુદ્ધ અનુષ્ઠાન છે અને પુણ્યપ્રાપ્તિ નિમિતે જે અનુષ્ઠાન થાય છે, તે શુભ અનુષ્ઠાન છે. આવાં શુભ અનુષ્ઠાને છેડીને મેક્ષલક્ષી શુદ્ધ અનુષ્ઠાનેમાં પ્રયત્નશીલ રહેવું એ જ સંયમ છે.
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પરિષહેને સહન કરવા, દસ પ્રકારના સાધુધર્મમાં સ્થિર રહેવું તથા સ્થિરતાપ્રાપ્તિ માટે મૈત્રી, પ્રમેદ, કારુણ્ય, માધ્યસ્થ તથા અનિત્ય આદિ ભાવનાએનું પ્રતિસમય અનુસ્મરણ કરવાથી જ શુદ્ધ અનુષ્ઠાન થતું રહે છે.
(૩) બાંધવું :
અનાદિકાળથી કામ-ક્રોધ-માન-માયા તથા લેભ વગેરે દૂષણમાં ફસાયેલા આત્માને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની મર્યાદામાં બાંધવે એ સંયમ છે. (૪) વ્રત-નિયમ કરવાં:
હિંસાના પાપને રોકવા માટે અહિંસાવ્રત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરસ્વામીનું ૨૦ ૭ દીવ્ય-જીવન
જૂઠ(અસત્ય)ના પાપને છોડીને સત્યવ્રત સ્વીકારવું. ચૌર્યકર્મનો ત્યાગ કરીને અચૌર્યવ્રત લેવું.
માનસિક મૈથુન કર્મને પણ છોડીને પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું.
બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી મુક્ત થવું જ અપરિ. ગ્રહવ્રત છે.
મેક્ષપ્રાપ્તિ માટે આ મહાવ્રતને ગ્રહણ કરવા તથા તેને પાળવા માટે અલગ અલગ નિયમે સ્વીકારવા અત્યંત જરૂરી છે.
અનિયમિત (અનિયંત્રિત) અબ્ધ પિતાના માલિકને પણ પછાડી દે છે. તેવી જ રીતે નિયમના અભાવમાં મહાવ્રતનું પાલન અશક્ય બને છે. તેથી પૂર્ણ અહિંસક બનવા માટેમનગુપ્તિ, એષણસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ; ઈસમિતિ તથા દષ્ટાન્નપાનગ્રહણ-એ પાંચ નિયમ સ્વીકારવા અને પાળવા એ અત્યંત આવશ્યક છે.
એવી જ રીતે બાકીનાં મહાવ્રતના પાલન માટે પણ અલગ અલગ નિયમ છે. માટે વ્રત તથા નિયમોમાં જાગૃત રહેવું એ જ સંયમ છે. (૫) કાબૂમાં રાખવું ? ' અર્થાત અનાદિકાલીન પાપવાસનાથી બેકાબૂ બનેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ન
દીવ્ય-જીવન
આત્માને યમ તથા નિયમની રજૂથી બાંધીને કાબૂમાં રાખવે એ જ સંયમ છે. (૬) ઇન્દ્રિયનિગ્રહ :
જેમ રથમાં અશ્વો જોડવામાં આવે છે, તેમના મુખમાં લગામ રાખવામાં આવે છે, સારથી પિતાના હાથમાં લગામ પકડી રાખે છે, મુસાફર અંદર બેસે છે એવી જ રીતે આપણું શરીર રથ છે, ઈન્દ્રિય અશ્વો છે, જ્ઞાન લગામ છે, મન સાથી છે અને આત્મા મુસાફર છે. આવી સ્થિતિમાં જે આત્મા જ્ઞાનવાન હોય, તે તેનું મન પણ સંયમિત રહેશે અને ઇન્દ્રિયરૂપી અશ્વોનું સંચાલન પોતાના માલિક આત્માના ઈશારે કરશે. જે અશ્વો તેફાન કરે તે આત્મા સાથે કેન્દ્રિત મન જ્ઞાનરૂપી લગામથી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લે છે. માટે આત્મસાધન કરવા ઇન્દ્રિયને નિગ્રહ આવશ્યક છે. અન્યથા ઇન્દ્રિયાધીન આત્મા કષાયવાન બને છે અને કષાયી આત્મા પિતાનું ઉત્થાન કેઈ પણ હાલતમાં કરી શકતો નથી.
આવી રીતે આત્મસંયમમાં સ્થિર થયેલા નંદન મુનિરાજે પોતાના અદ્વિતીય આત્મિક બળથી ક્ષાયિક સમ્યકત્વ તથા તીર્થકર નામકર્મ પણ ઉપાર્જિત કરી લીધું અને છવ્વીસમા ભવમાં પ્રાણત નામે દેવલેક પ્રાપ્ત કર્યો, જ્યાં શારીરિક તથા વાચિક પ્રવચાર પણ સમાપ્ત થઈ જાય છે.
આવા દેવકને પ્રાપ્ત કરીને, આવતા ભવમાં બધાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
૨૨ ૭ દીવ્ય-જીવન
પાપ તથા પુણ્ય કર્મોને નાશ કરવા માટે જે પ્રબળ પુરુષાર્થ કરવાનું છે, તે માટે જાણે વિશ્રામ લઈ રહ્યા ન હોય!
આવા ભગવાનના જીવનમાં હવે ભવભવાન્તરમાં ઉપાર્જિત કર્મોને નાશ કરવા સિવાય કાંઈ પણ બાકી રહ્યું નથી.
આ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૬ ભવમાંથી, ત્રીજા તથા સેળમા ભવની વાત આપણે જાણી. આ બધા ભમાં આત્મા એક જ છે, કર્મવશ અવતાર જુદા જુદા છે, છતાં પણ આત્માની શક્તિઓ પૂર્ણ રુપે વિકસિત થયેલી નહિ હોવાથી, તપ, ત્યાગ, ધારણું વગેરે જેવું જોઈએ તેવું ફળ આપવામાં અસમર્થ રહ્યાં છે.
ત્રીજા ભવે ચકવર્તી ભરતના પુત્રના રુપમાં વૈરાગ્યપૂર્વક દીક્ષિત થવા છતાં પણ કાયાની સુકમલતા આત્માને વૈરાગ્યમાં સ્થિર થવા દેતી નથી. સશસ્ત્ર સિપાઈને જોઈને શસ્ત્ર વગરને પુરુષ ભય પામી જેમ રણમેદાનમાંથી ભાગી જાય છે, તેમ કાયાના સુકેમલતાજન્ય મેહથી મરીચિ મુનિરાજને પણ સંયમનું રણક્ષેત્ર છેડી દેવું પડ્યું હતું.
આત્માના દુશમને બહિરંગ તથા અંતરંગ એમ બે પ્રકારના હોય છે. તેમાંથી બહિરંગ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર સરલ છે, પરંતુ અંતરંગ શત્રુઓને કન્જ કરવા કેઈ પણ સ્થિતિમાં બધા જીવો માટે સહેલું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન
© ૨૩
“બાહ્ય ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને ત્યાગ કરનારી હજારો-લાખે વ્યક્તિઓ આપણી સામે છે, પરંતુ જીવનમાંથી મિથ્યાત્વ, કષાયભાવ, ઈન્દ્રિયની ભેગ-લાલસા તથા અજ્ઞાનને ત્યાગ કરનાર અત્યંત દુર્લભ છે.” - મિરીચિ મુનિરાજ પાસે બાહ્ય ત્યાગ તે સહીસલામત હતો, પરંતુ આંતર પરિગ્રહને ત્યાગ ન હોવાથી સંયમાનુષ્ઠાનમાં ચલિત થઈ ગયા, પછી તે એક પાપની પાછળ બીજુ પાપ તૈયાર રહે છે, તે પ્રમાણે શિષ્ય-લેજે તો બાકી રહેલી આત્મતિને પણ બૂઝાવી દીધી.
આત્મિક જીવનમાં જ્યાં સુધી અપૂર્વકરણ તથા અનિવૃત્તકરણની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી, ત્યાં સુધી મેહકર્મને ગાઢ અધંકાર નાશ પામતે નથી; વૈકારિક ભાવ નિમિત્ત મળતાં જાગૃત થઈ જાય છે, લેભ-રાક્ષસને તથા કોઈ–ભૂતનો પ્રભાવ પણ ઓછો થઈ શકતો નથી.”
એ જ કારણે મરીચિ મુનિરાજ સંયમસ્થાનથી બ્રણ થયા અને ૧૨ ભવ સુધી ભયંકર મેહાંધકારમાં ભટકતા રહ્યા.
કેમકે આત્મપરિણતિને ટકાવી રાખવી ઘણું જ કઠીન છે, બીમારી પછી મરીચિને શિષ્યને લેભ વધતે ગયે અને વૃદ્ધિ પામેલા લેભને જ્યારે અનંતાનુબંધી કષાયનો રસ લાગે છે ત્યારે શાસનને રંગ ધીમે ધીમે ઘટતું જાય છે અને આન્તર જીવનમાં જ્યારે શાસનને રાગ નથી રહેતું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ૨૪ . દીવ્ય-જીવન
માનવ પિતાના સ્વાર્થને માટે જે સમયે જેવું લાગ્યું તેવું આચરણ કરી બેસે છે. આ બધી આન્તર પ્રક્રિયાઓને સ્વાર્થી માનવ ભલે ન પણ જાણે તે એ જ્ઞાની ભગવંતેથી આ વાત છાની રહેતી નથી.
સમ્યક્ત્વની પ્રાપ્તિમાં અનંતાનુબંધી કષાયને ક્ષેપશમ કે ક્ષય જેમ મૂળ કારણ છે, તેમ સમ્યકત્વથી ભ્રષ્ટ થવામાં અનંતાનુબંધી કષાય જ મુખ્ય કારણ છે.
મરીચિને ઉદ્ભવેલા શિષ્યલેભમાં ક્યો કષાય હશે? કેમકે પખવાડી આની મર્યાદાવાળે સંજવલન કષાય કેવળજ્ઞાનના ચાર માસની મર્યાદાવાળે પ્રત્યાખ્યાન કષાય મહાવ્રતના અને વર્ષભરની મર્યાદાવાળે અપ્રત્યાખ્યાન કષાય દેશવિરતિ (શ્રાવકધર્મીના ઘાત માટે જ નિયત હેવાથી આ ત્રણે કષાયે ગમે તેટલા તીવ્ર હોય તે પણ જીવને પ્રાપ્ત થયેલા સમ્યકત્વને ઘાત કરવા માટે સમર્થ બનતા નથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રમેહનીયના ઉદયે આંખના પલકારે જ સાતમી નરકભૂમિ સુધી ક્યાં નથી પહોંચ્યા? સંજ્વલન, પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાન કષાયે કઈ કાળે પણ નરક ગતિ પ્રાપ્ત કરાવી શકે તેમ નથી, તેમ છતાં પણ આંખના પલકારે સાતમી નરક સુધી પહોંચી ગયેલા પ્રસન્નચંદ્ર મુનિરાજને સંજવલન કષાયમાં અમુક સમય પૂરતું અનંતાનુબંધી કષાયનું મિશ્રણ થતાં જ ભાવહિંસક બનેલા મુનિરાજ સાતમી નરક સુધી જઈ શક્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દિવ્ય-જીવન
હી ૨૫
તેવી રીતે તીવ્રાનુરાગપૂર્વકને શિગેલેભ પણ મરીચિને અનંતાનુબંધી હોવાથી સમ્યગદર્શનથી ભ્રષ્ટ કરાવવામા સમર્થ બન્યું છે. પરંતુ સમ્યક્ત્વની હૈયાતીમાં જ આયુષ્યકમ બાંધેલું હોવાથી ચોથા ભવે દેવકને મેળવે છે.
શિષ્યલેભનાં કારણે જિન વચન પ્રત્યે અશ્રદ્ધાળુ બનેલ મરીચિ સમાજની મિથ્યા પ્રતિષ્ઠાના કારણે જીવનના છેલ્લા સમય સુધી પણ મિચ્છામિ દુકકડું આપી શક્યા નથી. ફળ સ્વરૂપે તે પછીના લાંબા લાંબા આયુષ્યવાળા બાર સુધી ફરીથી સમ્યક્ત્વ મેળવવાને માટે ભાગ્યશાળી બન્યું નથી.
આ બધી વાતોનું ધ્યાન રાખીને જ કેવળી પરમાત્માઓએ ફરમાવ્યું છે કે, હે જીવ! “તું પ્રતિક્ષણે, પ્રતિઘડિએ, પ્રતિદિવસે અને પ્રતિરાત્રિએ સેવેલા, સેવાયેલા કે અનુદેલા વિષયે અને કષાનું પ્રતિકમણ કરજે” કેમકે પ્રમાદવશ સેવાઈ ગયેલા,
સ્મરણમાં લાવેલા, વિષયોનું અને તેનાં કારણે કરાયેલા કે વધારી દીધેલા કષાયનું જ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
મરીચિ મુનિના જીવનમાં પણ લેભ નામને કષાય હતે પરંતુ તેનું પ્રતિકમણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ કર્યું નથી માટે અનંત સંસારી બનવા પામ્યું છે.
સંજ્વલન કષાયનું પણ પ્રતિક્રમણ ન કરી શક્યા તે સંભવ છે કે આજે આછા પાતલા દેખાતા કપાયે પણ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
**
ભગવાન મહાવીરસ્વામીનું ૭ દીવ્ય-જીવન
દિવસે સાધકને અનંતાનુબંધી તરફ લઈ જવામાં સમર્થ બનશે અને સાધક અધઃપતનને પામશે. મરીચિની પણ એ જ દશા થઈ છે.
સેળમા ભવમાં ક્રોધને વશીભૂત થઈને વિશ્વભુતિ મુનિરાજ પિતાની સાધનાથી પતિત થઈ ગયા. માનસિક જીવનમાં
જ્યારે ક્રોધની માત્રા રહે છે ત્યારે કેઈપણ સાધક આત્મકલ્યાણ કરી શક્તો નથી, કારણ કે આત્મ-કલ્યાણની સાથે બાહ્ય સાધકતા કરતાં ભાવ સાધકતાની ખાસ આવશ્યકતા રહે છે.
બાવીસમા ભવમાં વિમળ મુનિરાજની શક્તિ ખૂબ જ આગળ વધી ગઈ હતી, છતાં પણ આત્મજીવનમાં હજી સુધી તે શક્તિઓ આવી શકી ન હતી, જેથી સંપૂર્ણ કર્મ–લેશેને નાશ થ સુલભ થઈ શકે.
તથાપિ અજીર્ણને રેગી જેમ જેમ ડું થોડું પાણી પી જાય છે, તેમ તેમ ઉદરગત મળ આંતરડામાંથી છૂટા પડવાની તૈયારી કરવા લાગે છે, તેવી જ રીતે શુદ્ધ-સાત્વિક તપશ્ચર્યા, નિર્લોભ જીવન, કર્મ–કલેશોના વાતાવરણથી સર્વથા દૂર, બ્રહ્મનિષ્ઠ સાધક પણ પિતાનાં કર્મોના ભારથી પ્રતિક્ષણ હલકે થતું જાય છે.
વિમળ મુનિ પણ આવી સીમા પ્રાપ્ત કરી શક્યા છે જેથી આત્મિક પતન સર્વથા અસંભવિત થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું 1
દીવ્ય-જીવને દઈ ૨૭
ધુની આત્મા જેમ પોતાની અપૂર્ણ આરાધનાને પૂર્ણ કરવાના ચકકરમાં રહે છે, તેવી જ રીતે ત્રેવીસમા ભવમાં ફરી મનુષ્ય અવતારમાં જન્મ લઈને તથા ચક્રવર્તીના ભેગવિલાસને ત્યાગ કરીને ફરી પિતાની સાધનામાં લાગી ગયા.
અહીં આત્મ–જાગૃતિ અપરંપાર હોવા છતાં પણ કેવળજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત ન કરી શક્યા.
પચ્ચીસમા ભવમાં ચરમસીમા પ્રાપ્ત કરેલી સાધના ભાયિક સમ્યકત્વ તથા તીર્થકર નામકર્મની નિકાચના કરવામાં સહાયક બને છે.
સત્તાવીસમા ભાવમાં ભગવાન મહાવીરસ્વામી બનતાં પહેલાં ૨૬ ભવેમાં આત્માનું ઉત્થાન તથા પતન આપણે અત્યંત સંક્ષેપથી જાણી શક્યા છીએ.
હવે સત્તાવીસમા ભવનું વર્ણન કરતાં પહેલાં ભારત દેશની થડી પૂર્વભૂમિકાનું વર્ણન કરીને ભગવાન મહાવીરસ્વામીનું દિવ્ય જીવન આપણે જોઈશું.
વૈતાઢ્ય પર્વતથી ભારતવર્ષના બે વિભાગ થાય છે – (૧) દક્ષિણાદ્ધ ભરત, (૨) ઉત્તરાદ્ધ ભરત. મનુષ્યના ગુણદોષ જેમ સ્વાભાવિક છે, તેમ ક્ષેત્રના ગુણદોષ પણ સ્વાભાવિક હવાથી દક્ષિણુદ્ધ ભારતમાં અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષે જન્મે છે, પરન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮ ૭ દીવ્ય-જીવન
ભગવાન મહાવીર સ્વામીનું
ઉત્તરાદ્ધ ભારતમાં કઈ પણ મહાપુરુષ જન્મતા નથી, માટે આ ક્ષેત્ર અનાર્ય હોવાથી ત્યાં રહેલા લોકે પણ અનાર્ય છે.
આત્મન્નતિમાં જેમ ક્ષેત્રની અનિવાર્યતા છે, તેમ કાળની પણ અપેક્ષા રહે છે. જેનશાસનમાં કાળચકના ઉત્સર્પિણી તથા અવસર્પિણી નામના બે ભેદ માન્ય છે, પહેલામાં જમીન વગેરેના રસકસ તથા મનુષ્યનું આયુષ્ય વગેરે ભાવ ઉત્તરોત્તર વધતા રહે છે-જેમ કે પ્રથમ તીર્થંકરનું જે આયુષ્ય વગેરે હોય છે, તેનાથી વધતાં વધતાં અતિમ તીર્થકરનું શરીરમાન ૫૦૦ ધનુષ્યનું તથા આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હોય છે તથા અવસર્પિણી કાળમાં પહેલા તીર્થકર કરતાં અંતિમ તીર્થંકરના આયુષ્ય વગેરેનું માન ઓછું થતું જાય છે તેથી જ ઋષભદેવના શરીરમાન વગેરેથી ઘટતાં ઘટતાં મહાવીરસ્વામીનું આયુષ્ય ફક્ત ૭૨ વર્ષનું અને શરીર સાત હાથનું જ હતું.
પ્રત્યેક કાળના છ છ વિભાગે (આરઓ) હોય છે. તેમાંથી પહેલા તથા બીજા આરામાં ભેગપ્રધાનતા તથા પાપપ્રધાનતાની તીવ્રતા હોવાથી આ આરાઓમાં અર્થાત્ ઉત્સર્પિણી કાળમાં પહેલે તથા બીજે આરે ૨૧-૨૧ હજાર વર્ષોને હોય છે અને અવસર્પિણી કાળને પહેલે આરે ચાર કડાકોડી તથા બીજે આ ત્રણ કલાકેડી સાગરોપમને હેય છે. આટલા લાંબા સમય સુધી આ આરાઓમાં જન્મ લેનારાઓ સંખ્યાત-અસંખ્યાત છની ધાર્મિક ગ્યતા ન હોવાથી જ
અરિહંત આદિ મહાપુરુષોને જન્મ થઈ શક્તા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
- દીવ્ય-જીવન ૨૯ જમીનમાં જે ખેતીની ગ્યતા ન હોય તે તેમાં પહેલે વરસાદ પણ નકામે થઈ જાય છે, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ જ્યાં સુધી ભેગ તથા પાપની પ્રધાનતા રહે છે, ત્યાં સુધી મહાપુરુષોને જન્મ થતું નથી. જ્યારે ત્રીજા તથા ચેથા આરામાં ધાર્મિકતા ઉત્પન્ન થવાને કાળસ્વભાવ હોવાથી જ આ બે આરાઓમાં અરિહંતને જન્મ થાય છે તથા કાળાનુસાર ચકવતી, બળદેવ, વાસુદેવ આદિને પણ જન્મ થાય છે.
ખેડૂત પિતાની ઉદરપૂર્તિ માટે જમીન ખેડીને ખેતીને ગ્ય જમીન તૈયાર કરે છે, તે જ પ્રમાણે ભાવદયાના મહાસાગર તીર્થકરેના આત્માઓ પણ ભેગપ્રધાન તથા પાપપ્રધાન બનેલા મનુષ્યને, સમાજને, દેશને-ધર્મને માટે યોગ્ય બનાવી દે છે. પછી તે ધર્મ તથા ધાર્મિકતા ખૂબ-ફૂલે ફાલે છે, જેથી માનવતાને વિકાસ ચરમસીમા સુધી પહોંચી જાય છે અને અનેક આત્માઓ ભવ-સમુદ્રને તરી જાય છે, જ્યારે અનેક આત્માઓ તેને એગ્ય બને છે.
આ પ્રમાણે ઉત્સર્પિણ અને અવસર્પિણ બંનેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવત, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ જેવા ૬૩ મહાપુરુષે જન્મ લે છે.
જેન–શાસનની પદ્ધતિ પ્રમાણે આ બે આરા સત્યુગના નામે ઓળખાય છે. ઉત્સપિણી કાળના પાંચમા આરાનું પ્રમાણ ત્રણ કેડીકેડી સાગરોપમ તથા અવસર્પિણી કાળના પાંચમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
૨૦ દીવ્ય-જીવન
એ ભગવાન મહાવીરસ્વામીનું
આરાનું પ્રમાણ ૨૧ હજાર વર્ષ છે–આ કાળમાં કઈ પણ તીર્થકર વગેરે મહાપુરુષને જન્મ થતું નથી.
છતાં પણ જૈન ધર્મ, જૈન તીર્થ, સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા ઉપરાંત જૈન પ્રવચન રહે જ છે અને જીવની પિત પિતાની યોગ્યતા પ્રમાણે ધર્મનું આચરણ (પાલન) પણ થતું રહે છે.
અત્યારે આ ભરતક્ષેત્રમાં પાંચમે આરે ચાલી રહ્યો છે.
ભગવાન મહાવીર સ્વામીના પૂર્વવતી ૨૩ તીર્થકરે થઈ ગયા છે. (૧) કાષભદેવ (૯) સુવિધિનાથ (૧૭) કુંથુનાથ (૨) અજિતનાથ (૧૦) શીતલનાથ (૧૮) અરનાથ (૩) સંભવનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૯) મલ્લિનાથ (૪) અભિનંદન (૧૨) વાસુપૂજ્ય (ર૦) મુનિસુવ્રત (૫) સુમતિનાથ (૧૩) વિમળનાથ (૨૧) નમિનાથ (૬) પદ્મપ્રભુ (૧૪) અનંતનાથ (૨૨) નેમિનાથ (૭) સુપાર્શ્વનાથ (૧૫) ધર્મનાથ (૨૩) પાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભુ (૧૬) શાંતિનાથ (૨૪) મહાવીરસ્વામી
આ ચોવીસ તીર્થકરમાં સૌથી પહેલા રાષભદેવ તીર્થકર થયા. ત્રીજા આરાના લગભગ અંતિમ ચરણમાં આ તીર્થ કર ભગવતે જન્મે છે. તે પહેલાને ત્રીજો તથા પહેલે અને બીબે આરે ગપ્રધાન હોવાથી કલ્પવૃક્ષ દ્વારા જ યુગલિયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય જીવને ૭ ૩૧ એનું પાલનપોષણ થતું હતું. એથી માનવધર્મને સર્વથા અભાવ હતો. નાભિ કુલકરને ત્યાં મરુદેવી માતાની કુક્ષિથી ભગવાનને જન્મ થયે, તેઓ બાલ્યકાળથી જ મનનશીલ, દીર્ઘદષ્ટા, ઉદાર, દયાના સાગર તથા મતિ -શ્રત અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. તેમનું બાહ્ય શરીર પણ મનેહર, સદ્લક્ષણોથી યુક્ત, અંગોપાંગની બેનમૂન સુંદરતાવાળું હતું તથા આંખમાં અનહદ માનવપ્રેમ, હદયમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવનાને વિકાસ તથા મસ્તિષ્કમાં અગાધ જ્ઞાનની ગરિમાથી ઋષભકુમાર સૌના વિશ્વાસભાજન તથા પ્રિયપાત્ર બની ગયા હતા.
આ તરફ યુગલિયાઓના ભોગપ્રધાન જીવનમાં પણ કાળના પ્રભાવે કલ્પવૃક્ષોના રસ-કસની હાનિને લીધે કષાય-કલેશ વધવા લાગે, ત્યારે નાભિકુલકરે રાષભને પ્રથમ રાજા તરીકે નિયુક્ત કર્યા. તેઓ ભારતભૂમિના સર્વ પ્રથમ રાજા થયા. દયાળુ ત્રાષણ રાજાએ “વળાફિયાણ ૩વડુિ ” એ સૂત્ર પ્રમાણે યુગલિયાએને માનવ-ધર્મમાં પરિવર્તિત કરવા દરેક પ્રકારની કળાઓનું જ્ઞાન આપ્યું. જેમાં ભેજન, પાન, વસ્ત્ર, નાપિત, લુહાર, ધોબી, કુંભાર વગેરે વ્યવહાર કળાઓ તથા અંકગણિત તથા લેખનના ઉપરાન્ત પુરુષોની ૭૨ કળાએ તથા સ્ત્રીઓની ૬૪ કળાઓ શીખવીને તથા અમુક અમુક રાજ્યોને કારભાર અમુક અમુક પુત્રને સેંપીને સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરીને ભગવાન સ્વયં પ્રવર્જિત થયા; જેમાં ગૃહસ્થાશ્રમ, પુત્રપરિવાર, રાજ્યપાટ, થાવત્ કાયાની માયાને પણ છોડી દીધી તથા ભવભવાનર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
૨
) ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય જીવન
કરેલાં કામક્રોધ-માન-માયા-લોભ વગેરે અંતરંગ શત્રુઓનું સર્વથા દમન કર્યું.
બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહ વધે છે અને વધે આન્તર પરિગ્રહ આત્માની ઉન્નતિમાં બાધક બને છે, પરંતુ પૂર્ણ શક્તિસંપન્ન તીર્થકરના આત્માઓ બંને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરવામાં સમર્થ હોય છે.
જીવમાત્રના પિતામહ ભગવાન ઋષભદેવ પિતાની કઠોર સાધનામાં મસ્ત રહ્યા અને કેવળજ્ઞાનની ત પ્રાપ્ત કરી.
ભગવાન મહાવ્રતધર્મ એવા પ્રકારને હતું કે જેના માધ્યમથી જ તેઓ માનવમાત્રને ઉદ્ધાર કરવામાં સમર્થ બન્યા અને અગણિત જીવને ઉદ્ધાર કર્યો.
' सव्वाओ पाणाइवायाओ वेरमण'
સવાનો મુલાવાયાગો વેરમાં 'सव्वाओ अदिन्नादाणाओ वेरमण “સવાનો મેળાનો રમi' 'सव्वाओ परिगहाओ वेरमण'
અર્થાત્ સર્વ જીની પ્રાણહત્યા-મન, વચન, કાયાથી, કરવા, કરાવવા તથા અનુદવાને હું ત્યાગ કરું છું
એવી જ રીતે સર્વ અસત્ય, સર્વ ચૌર્યકર્મ, સંપૂર્ણ થન કર્મ તથા સર્વ પરિગ્રહને પણ હું ત્યાગ કરું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
IT
Page #46
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું .
દીવ્ય-જીવન
© ૩૩
રાષભદેવના સમવસરણમાં તથા ત્યાર પછીના બધા તીર્થકરેના સમવસરણમાં તથા તેઓના શાસનમાં રહેનારા સાધુઓ તથા સાધ્વીઓ માટે મહાવ્રતધર્મનું પાલન સર્વથા અનિવાર્ય છે. સમવસરણમાં બિરાજમાન આદિબ્રહ્મા, ચતુર્મુખ ભગવાન કષભદેવે જે ઉપદેશ આપે તેને વેદ કહે છે. આ પ્રમાણે પહેલા તીર્થકરથી લઈને ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધી બરાબર અવિચલરૂપે જેન–શાસનની તિ સંસારના માનવમાત્રને અહિંસાને પ્રકાશ આપવામાં સમર્થ બની છે. તથાપિ વચ્ચે વચ્ચે હિંસાદેવીનું તાંડવનૃત્ય પણ પિતાનું જોર બતાવી ગયું છે. પરિણામે વેદોમાં પશુહિંસાના મંત્ર પણ પ્રવિષ્ટ થઈ ગયા. ત્યાર બાદ “વૈવિવી હિંસા હિંસા ન મવતિ' એ ઉક્તિએ પિતાનું વર્ચસ્વ જેરથી જમાવ્યું અને જેન– શાસને વેદ તરફ ઉદાસીનતા સેવી.
ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકર હતા.
મહાવીરસ્વામીને સત્તાવીસમો ભવ
અનાદિ કાળથી પરિભ્રમણ કરતા ભગવાન મહાવીરસ્વામીને આ છેલ્લે ભવ છે; જ્યાં તેઓ અંતિમ સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે.
માટે આ ભવને વિસ્તારથી સમજવે એ જ આપણા માટે અતિ આવશ્યક છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
૩
છે ભગવાન મહાવીરસ્વામીનું ૭ દીવ્ય-જીવન
જન્મ :
દેવ તથા ઈન્દ્રોની અમરાવતી નગરીમાં ભેગપ્રધાન જીવેને જન્મ થાય છે. જ્યારે બિહાર પ્રાંતમાં આવેલા ક્ષત્રિયકુંડ નગરના મહારાજ સિદ્ધાર્થની રાણું ત્રિશલાની કુક્ષિથી ગિનાથ ભગવાનને જન્મ થયે છે.
રાજા ખૂબ જ પવિત્ર, સૌમ્ય, સદાચારપૂર્ણ અને ભગવાન પાર્શ્વનાથના શાસનની મર્યાદામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર હતા. તીર્થકરોની શાસન-મયદાને સીધો સાદો અર્થ એ છે કેતેઓએ બતાવેલાં વ્રત–નિયમને આત્મસાત્ કરીને જીવનને ધન્ય બનાવવું.
જ્યારે ત્રિશલા માતા વૈશાલી ગણતંત્રના અધિનાયક ચેટક મહારાજાના બહેન હતા; જેમની ખાનદાનીની પ્રત્યેક નસમાં, પ્રત્યેક રક્તબિન્દુમાં અને પ્રત્યેક શ્વાચ્છવાસમાં જૈન ધર્મની મર્યાદા હતી, એટલે સ્વાભાવિક છે કે માતાનું જીવન–આંતરજીવન ગૃહસ્થાશ્રમની મર્યાદાથી સંપન્ન હતું, તપ અને ત્યાગને કારણે ઘણું દુર્ગણેથી પર હતું.
આવા રાજા-રાણીના ઘરે જ તીર્થકરને જન્મ થ સુસંગત છે.
ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી થોડા જ વખત બાદ દેશમાં હિંસા-પ્રધાનતા અને અહિંસા-પ્રધાનતાને કારણે બે વિભાગ પડી ગયા હતા, જ્યારે દેશ તથા સમાજમાં પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય_જીવન (૯) ૩૧
મહાપંડિત-રાજ્ય સત્તાધારી અને શ્રીમંતને બે અખાડા બની ગયા હતા ત્યારે દેશમાં બરબાદીની બેલબાલા વધતી જતી હતી.
ભગવાન મહાવીરના જન્મ પહેલાં જ દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. અગણિત પશુઓ તથા પક્ષીઓનું ધર્મને નામે મંત્ર દ્વારા યજ્ઞકુંડમાં બલિદાન અપાતું હતું તથા સત્તાધારી અને શ્રીમંત વર્ગ મદિરાપાનમાં સર્વથા ભાન ભૂલી સાતેય વ્યસનમાં મસ્ત હતે. એક પાપની પાછળ બીજા પાપની પરંપરા ચાલે છે, તેથી એક સમય એ પણ આવી ગયે કે જ્યારે પિતાની ધર્મપત્નીના હાથની બનાવેલી રસોઈ ખાવી તે પણ પાંડિત્ય–ગર્વિષ્ઠ પંડિતેને માટે પાપ જેવું બની ગયું.
આવા વિકટ સમયમાં જ્યારે સંસારના કાને એ વાત પડી કે તીર્થકરના જન્મને સૂચિત કરનારા ૧૪ સ્વને ત્રિશલા રાણીએ જોયા છે, ત્યારે અહિંસાપ્રધાન ભાગ્યશાળીઓને એક આશ્વાસન મળ્યું અને નવ મહિના આઠ દિવસ પછી સંસારને પૂર્ણ વિશ્વાસ થઈ ગયે કે વર્ધમાનકુમાર(મહાવીરસ્વામી)ને જન્માભિષેક મેરુપર્વત પર ઈન્દ્રો તથા અગણિત દેવેએ કર્યો છે.
સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી તીર્થકરને જન્મ ચાર અતિશય તથા ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, તેથી મનુષ્યના મનમાં હિંસાને
સ્થાને અહિંસા, દુરાચારને સ્થાને સંયમ તથા ભેગ-વિલાસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરસ્વામીનું
૩૬
૭ દીવ્ય-જીવન
તથા
ભવા
સ્થાને તપ-ત્યાગની રેખા સ્પષ્ટ તથા અસ્પષ્ટ રુપે ઉપસવા લાગે છે. બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામતા ભગવાનની આસપાસ સંસારની માયાવી ચકમાં શંકાશીલ બનેલા રાજકુમારે, રાજકુમારિકાઓ, શ્રીમતે, પંડિતે, મહાપંડિતે તથા રાજ્ય સત્તાધારી વગનું જૂથ જામવા લાગ્યું અને બધાને એક આશ્વાસન મળી ગયું કે વર્ધમાનકુમાર જ આપણું માટે એક દિવસ “તિન્ના-તારા”નું સ્થાન ગ્રહણ કરનારા થશે, એટલા માટે જ માનવતાને પરમ પૂજારી ભગવાન દ્રવ્યથી તથા ભાવથી અજાતશત્રુ જેવા બની ગયા.
ગૃહસ્થ જીવનની અદ્વિતીય વિશેષતાઓ
ધર્મના નામે અત્યન્ત અધઃપતન પામેલ મનુષ્ય માતાપિતાની ભક્તિથી સર્વથા દૂર રહે છે-જે જીવનના અમૂલ્ય તત્વને બરબાદ કરનારે ભયંકર દુર્ગુણ છે.
લકત્તર મહાપુરુષેનું જીવન-કવન દયાત્મક હોવા છતાં પણ પ્રેરણાત્મક હોય છે. એથી કુક્ષિમાં રહેતા, “મારી માતાને મારા હલનચલનથી પીડા ન થાય” એ માટે ભગવાને પોતાના શરીરને સંકેચી લીધું. આ પ્રમાણે માતૃવત્સલ ભગવાન સંસારના જીને જાણે કહી રહ્યા છે -
હે ભાગ્યશાળીએ! આ સંસારમાં જીવન ઉત્થાનના મૂળમાં માતૃભક્તિ સર્વથા અનિવાર્ય છે. એનાથી શારીરિક તથા આધ્યાત્મિક જીવન સુંદર, સ્વચ્છ તથા સદાચારી બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
- દીવ્ય-જીવને
૭ ૩૭
છે. આત્મિક શૂરવીરતાના અભાવમાં શારીરિક શૂરવીરતા ફક્ત પશુતાને આમંત્રણ આપે છે અને શારીરિક શૂરવીરતાના અભાવમાં આત્મિક શૂરવીરતા પ્રાયઃ ફળ આપતી નથી.”
ભગવાન બંને રીતે પૂર્ણ સશક્ત હતા, તેથી સમવયસ્ક મિત્રની સાથે રમતા હતા ત્યારે તેમણે સર્પનું રૂપ ધારણ કરેલા દેવને દૂર ફેંકી દીધું હતું તથા રાક્ષસનું રુપ ધારણ કરેલા દેવને મુષ્ટિના પ્રહારથી સર્વથા વામન બનાવી દીધું હતું.
ત્રણ જ્ઞાનના માલિક ભગવાનને જ્યારે પાઠશાળામાં ભણવા માટે લાવવામાં આવ્યા ત્યારે ભણવા આવેલા ભગવાને પિતે જ જ્યારે પંડિતેના મનની શંકાઓનું સમાધાન કર્યું,
ત્યારે તે આખું જગત ભગવાનની જ્ઞાનગરિમા પ્રત્યે ફિદા ફિદા થઈ ગયું. તે સમયે જ સંસારને ખાત્રી થઈ ગઈ કે આ ભગવાન-જીને “મુત્તા જોયા ” થઈને, મુક્તિ-માર્ગ આપનારા થશે.
વૈવાહિક જીવનમાં વર્ધમાનસ્વામીની ધર્મપત્નીનું નામ યશૈદા હતું અને પુત્રીનું નામ પ્રિયદર્શન હતું, પરંતુ એ નિશ્ચિત છે કે તેમનું આ જીવન થોડા સમય સુધી જ રહ્યું છે.
માતા પિતાના સ્વર્ગવાસ પછી પણ પિતા તુલ્ય પોતાના મોટા ભાઈ નંદિવર્ધન મહારાજાના આગ્રહવશ, ભગવાન વર્ધમાનકુમાર બે વર્ષ સુધી વધારે ગૃહસ્થાશ્રમમાં રહ્યા, તથાપિ તેમનું આધ્યાત્મિક જીવન ઉત્તરોત્તર મનનશીલ બનતું ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
૩૮
૭. દીવ્ય-જીવન
સંસારના સુખ-દુઃખનું મૂળ કારણ પર મનન કરતાં ભગવાને વિચાર્યું કે, “જીવ માત્ર પોતે જ કરેલાં દુષ્કૃત્ય, દુરાચાર, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરેને લીધે દુઃખી થાય છે. આ દુઃખનું નિવારણ શ્રીમંતાઈ તથા સત્તાથી ક્યારેય પણ થઈ શકતું નથી, કારણ કે આ બંને તર પણ એક માનસિક રેગ છે અને જે પિતે માનસિક રોગી હોય, તે બીજાને રેગમુક્ત કરી શકતું નથી. માટે આત્માના કટ્ટર શત્રુ સમાન શ્રીમંતાઈ તથા સત્તાને સર્વથા ત્યાગ કર્યા સિવાય તથા તપશ્ચર્યાની આગમાં આત્માને સંપૂર્ણ મેલ ધેયા વિના અનંત શક્તિઓની પ્રાપ્તિ સુલભ થઈ શકતી નથી.
“જે સંસાર દુઃખી, ભાવગી, અજ્ઞાની તથા મિથ્યાજ્ઞાની બનેલે રહે, ધર્મના નામે પંડિતની ધૂર્તવાણી ચાલુ રહે અને શ્રીમંત તથા રાજસત્તાધારી વ્યક્તિઓના હૃદયમાં રહેલી પાપવાસનાને અંત ન આવે તે તેઓના પંજામાં કરેડેની સંખ્યામાં ફસાયેલી સાધારણ જનતાને બેહાલ મરવા સિવાય બીજો એક પણ માર્ગ રહે નહિ.”
“આજે દેશને સેવક વર્ગ–જેમાં હરિજને તથા પતિતદલિત જાતિઓને સમાવેશ થાય છે, તે અત્યંત ખરાબ રીતે આ શ્રીમંતેના તથા સત્તાધારીઓના જોહુકમીભર્યા શાસનમાં દબાઈ ગયે છે તથા જગદંબા સ્વરુ૫ નારી જાત માર–પીટ ડન કરતી અત્યંત દયનીય દશા લગાવી રહી છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ-જીવન
@ ૩૯
જે દેશ, સમાજ, ગામ તથા ઘરમાં સ્ત્રી જાત નિરક્ષર હોય, દબાયેલી ભાવનાવાળી હોય તથા પુરુષની પાપવાસનાને શિકાર બનેલી હોય તે તે દેશ, સમાજ તથા ઘરના પુરુષે ક્યારેય પણ આધ્યાત્મિક બની શકતા નથી. આધ્યાત્મિકતાના અભાવમાં માનવીય શક્તિઓ રાક્ષસનું રૂપ ધારણ કરીને જનમાનસ તથા દેશને અધઃપતનના રસ્તે ધકેલવા સિવાય બીજું કાંઈપણ કરી શક્તી નથી.”
જેઓની સેવા લીધા સિવાય મનુષ્યસમાજ તંદુરસ્ત, સ્વચ્છ તથા પ્રસન્નચિત્ત કોઈ પણ સંજોગોમાં થઈ શકતો નથી, એવા હરિજને પ્રત્યે અત્યાચાર, અનાચાર વગેરે અત્યંત નિંદનીય તથા રાક્ષસી કર્તવ્ય છે.”
એમ લાગે છે કે આ બધું પિટભરા સ્વાથી પંડિત તથા જાતિ-કુળના ઘમંડના ચક્કરમાં ફસાયેલા અહંકારી ધનવાને તથા પિથી પંડિત સાધુઓની માયાજાળ છે.”
ભગવાન વર્ધમાનકુમારની આ પ્રકારની ચિંતવનધારા જોર પકડતી ગઈ અને સર્વોત્કૃષ્ટ ભાવદયાને વશીભૂત થઈને તેઓ સંપૂર્ણ સંસાર તો પોતાની કાયાની માયાને પણ છોડી દેવા માટે તૈયાર થયા. પિતાની પાસે જે કાંઈ હતું તે ગરીબને, અનાથને દાનમાં આપી દીધું. હવે ભગવાન પાસે દેહ સિવાય કાંઈ પણ રહ્યું ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪૦
= દીવ્ય-જીવન
જો કે ત્યાગ તથા તપેધર્મ અત્યંત કઠિન માર્ગ છે. તથાપિ હજારે, લાખે અને કરડે માનવ તથા એકાવતારી
કાંતિક દેવને એક જ અવાજ હતું કે હવે ભગવાન દીક્ષા સ્વીકાર કરીને લાંબા કાળથી બુઝાઈ ગયેલી “કેવળજ્ઞાનની
ત” ફરી પ્રકાશિત કરે અને તે માટે ભગવાને દીક્ષા અંગીકાર કરી.
અગ્નિમાં અશુદ્ધિઓ બળી જવાથી, જેમ સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ તપશ્ચર્યા રૂપી અગ્નિમાં ભવપરંપરાનાં કરેલાં કર્મોપી અશુદ્ધિઓનું દહન થવાથી આત્મા શુદ્ધ થાય છે. ભગવાને પણ નવાં આવતાં બધાં પાપને, પાપભાવનાઓને, અશુદ્ધ વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને સંવર-ધર્મ દ્વારા રેકી દીધાં અને બાહ્ય તથા આત્યંતર તપ દ્વારા પૂર્વ સંચિત કર્મોને નિર્મલ કરતા ગયા. પરિણામસ્વરૂપ ભગવાનના બંને પ્રકારનાં જીવન અત્યંત શુદ્ધ થયાં અને સમભાવની વૃદ્ધિ થતી ગઈ.
કારણ કે બધા જીવેના અપરાધને સહન કરવા તથા સંસારસમુદ્રમાં ડૂબતા જીવને પાપમુક્ત કરીને મુક્તિ તરફ લઈ જવા એ જ દીક્ષાધર્મનું અંતિમ ધ્યેય (ચરમ લક્ષ્ય) છે”
આ જ કારણે, એક દિવસ દીક્ષા પછી, એક આશ્રમમાં ભગવાન સ્થિર રહ્યા, કુલપતિએ રહેવા માટે એક ઝૂંપડી આપી, બીજી પણ અનેક ગૂંપડીએ તે આશ્રમમાં હતી. ઘાસના
અભાવમાં ગાયે આવતી અને ઝૂંપડીનું ઘાસ ખાઈ જતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
© ૪૧
હતી. બીજી જગ્યાએ ગાયોને લાકડીઓને માર પડતું હતું, પરંતુ મેહમાયાના ત્યાગનું ચરમ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એવા મહાવીરસ્વામી ગાયને હાંકતા કે તિરસ્કારતા નથી અને હાંકે કે તિરસ્કારે પણ કેમ? ભગવાન તે ચરાચર સૃષ્ટિ પ્રત્યે દયાના સાગર છે અને
“ગધન માનવ સમાજને સમૃદ્ધ કરનારૂં, મનુષ્ય માત્રને બળ બુદ્ધિ આપનારૂં તથા પિતાના ઘી, દૂધ, માખણ, છાસ તથા છાણ, મૂત્ર વગેરે દ્વારા જીવ માત્ર પર ઉપકાર કરનારું અને મર્યા પછી પણ પિતાનાં ચામડાંથી ખૂબ ભલું કરનારું છે.”
જે દેશમાં ગેધનને નાશ થાય છે ત્યાં– ૧. માનવતા ચાલી જાય છે અને દાનવતા આવે છે. ૨. આબાદી જાય છે અને બરબાદી આવે છે. ૩. ત્યાગ, તપ જાય છે અને ભેગ-વિલાસિતા વધે છે.
૪. ખેતીવાડીનું ઉત્પાદન ઘટે છે અને જનતા બેકાર બને છે.
૫. ગરીબોની રેજી-રેટી (આજીવિકા) જાય છે અને ગરીબ વધારે ગરીબ થાય છે
આ પ્રમાણે માનવસમાજના અમૂલ્ય ધન(ગધન)ને તિરસ્કાર પણ પ્રકૃતિનું અટ્ટહાસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪ર
*
છે ભગવાન મહાવીરસ્વામીનું
' દીવ્ય-જીવન
પરન્તુ સ્વાર્થી તથા લેભાંધ, શ્રીમંત તથા સત્તાધારી વર્ગના સમૂહથી આ ગોધનની ઉપેક્ષા થઈ, જે દેશની બરબાદીનું મૂળ કારણ છે, કારણ કે દેશની સાધારણ જનતા તે પિતાની આજીવિકા મેળવવા પાછળ જ જીવન પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, જ્યારે ઉચ્ચ વર્ગ પાસે અનહદ ધન છે, સત્તા છે; એટલા જ માટે આત્મ-સંયમના અભાવમાં આ બંને વસ્તુઓને કરૂપગ થવે સર્વથા અનિવાર્ય છે. એ જ કારણ છે કે પોતાની સુખ-સાહિબી આગળ તથા સ્વયં પિતાની પરવા (સ્વાર્થ ભાવના) સિવાય તેઓની પાસે પરમાર્થ જેવી કે વસ્તુ નથી. એથી દેશની શુંબલા, જન સાધારણનું હૃદય અને પંડિતની શિખા આ બંનેના હાથમાં જ રહે છે. તેથી સંસારની, સદાચારની, અહિંસાધર્મની અને દયાદાનની એક પણ સમસ્યાને ઉકેલ આવી શકતું નથી.”
ગોધન પ્રત્યે દયાભાવના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ જાણે સંસારને મૌન ઉપદેશ જ ન આપ્યું હોય કે હે ભાગ્યવાન ! “સુખ તથા સમૃદ્ધિ આકાશથી વરસતી નથી, પરંતુ પિતાની રાક્ષસી પ્રવૃત્તિઓ તથા વૃત્તિઓ એ જ પિતાને તથા સંસારને નાશ કરવાનું કારણ છે.”
ગધન કુદરતી બક્ષીસ છે–માટે આપણે તેને ગૌમાતા કહીએ છીએ, બીજાઓ પણ તેને ગૌમાતા કહે છે, માટે ગાને તથા બીજા પશુધનને મારવાની ઈચ્છા, માંસ ભેજનની ઇચ્છા, લેહીની ઈચ્છા તથા તેનાં ચામડાંના વ્યાપારથી લાખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ્ય-જીવન :
રુપિયા કમાવાની ઈચ્છા એ જ માનવ-સમાજમાં ભૂખમરે, રેગ, ઉપદ્રવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિનું મૂળ કારણ બને છે, કારણ કે જે પ્રકૃતિએ માનવસમાજને બધું જ આપ્યું છે, તે જ પ્રકૃતિને માનવ જે વેરી બને, ઉપકાર ભૂલી જાય તે એ જ પ્રકૃતિ માનવના જીવનને પણ સુખ, શાંતિ તથા સમાધિરહિત બનાવી દે છે.”
જગદુદ્ધારકત્વને ઉત્કૃષ્ટ નમૂને જીવનની ઉત્કાતિને ત્યાગ કરી, અપકાન્તિને સ્વીકાર કરનારા એક મુનિને જીવાત્મા ભયંકર વનમાં ચંડકૌશિક નામે મહાહિંસક, અત્યંત ક્રોધી, દષ્ટિવિષ, મહાસર્પરાજના રૂપે ઉત્પન્ન થઈને રહેતે હતે. તેની આંખમાં જ વિષ હોવાને કારણે અમુક હદ સુધી રહેનારા પશુ, પક્ષી તથા જે કઈ મનુષ્ય ઉપર પણ તેની દષ્ટિ પડતી હતી, તેને તત્કાલ યમરાજના અતિથિ થવું પડતું હતું. છઠ્ઠસ્થ મુનિજીવનમાં વિહાર કરતાં કરતાં ભગવાન તે જ રસ્તે જઈ રહ્યા હતા. અનેક લોકેએ તેમને તે રસ્તે જતા ક્યા પણ ખરા! પરંતુ જીવમાત્રના ઉદ્ધારની ભાવનાવાળા ભગવાન કેમ રેકાય?
તે જ વનમાં ભગવાન સૌમ્ય મુદ્રામાં ધ્યાનસ્થ થઈ ગયા. ત્યાં સર્પરાજ આવે છે અને ભગવાનને જોતાં જ કે ધની ચરમ સીમામાં આવીને ભગવાન ઉપર જાણે પિતાનું ચરમ અસ ફક્ત ન હોય તેમ ચરણમાં જોરથી ડંખ મારે છે, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪૪ ૭ દીવ્ય-જીવન
જેણે ક્ષમાધર્મની ચરમ સીમા પ્રાપ્ત કરી છે–એવા ભગવાન હજી પણ શાંત હતા, સૌમ્ય હતા અને પ્રસન્ન મુદ્રામાં ઊભા હતા. કોધી, વૈરી અને લડાયક જીવનું જ્યારે અંતિમ શસ્ત્ર પણ નિષ્ફળ બની જાય છે, ત્યારે સર્વથા લાચાર બને તે જીવ તે શત્રુની સામે એક જ દૃષ્ટિથી જોઈ રહે છે, ચંડકૌશિક સર્પરાજની પણ એ જ દશા થઈ. તે જ સમયે નિઃસહાપ્ય તથા વિચારધારાઓમાં ખોવાયેલા સર્પરાજને ભગવાને કહ્યું, “હે ચંડકૌશિક! કાંઈક તે સમજ! કઈક તે વિચાર ! આ બધું શા માટે ? આટલું ઝનૂન પણ કેમ? આખરે તે મરનારને કાંઈ નુકસાન થતું નથી, પરંતુ બીજાને મારનાર, ગાળ આપનાર, ક્રોધ કરનારને તે કેટલાંય ભ સુધી વગર મતે મરવું પડે છે અને તેની સંસારયાત્રા ભવપરંપરા લંબાય છે, ત્યાં પણ સર્વત્ર દુઃખ, દારિદ્રય, વિયેગ અને મારઝૂડ તેના ભાગ્યમાં રહે છે.”
માટે હે ચંડકૌશિક! જરા પિતાના અંતરાત્માને જ ઓળખી લે. એક દિવસ તું કે હતે? અને આજે કોણ છે? એક દિવસ જીવમાત્રને અભયદાન આપવાનું વ્રત ધારણ કરનાર તું ક્યાં ! અને આજે બધાને મારનાર તું ક્યાં!”
જાણે ભગવાનની આ દિવ્યદૃષ્ટિથી મહાહિંસક ચંડકૌશિક સર્પરાજની અંતર્દષ્ટિ ખુલી ગઈ, પછી તે તેણે ભગવાનનાં ચરણમાં મસ્તક ઝૂકાવી દીધું અને કરેલાં પાપોનું પ્રાયશ્ચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
A ૪૫
- દીવ્ય-જીવન MC) ૦૧
કરવાને દઢ નિશ્ચય કરીને અનશન આદર્યા તથા પિતાની ફેણને રાફડાની અંદર રાખી દીધી અને નરકમાં જવાની યેગ્યતાવાળે સર્ષ દેવકને માલિક થયે.
દીન દુખી છ પ્રતિ દયાસાગર ભગવાન
દીક્ષા લેતી વખતે ભગવાને જ્યારે બધાં જ વસ્ત્ર, આભૂષણ વગેરેને ત્યાગ કર્યો, ત્યારે ઈન્દ્ર મહારાજે ભગવાનના ખભા પર એક દેવદૂષ્ય રાખી દીધું, પરંતુ થોડા જ સમય પછી એક દિવસ, દીન–અનાથ બ્રાહ્મણ ભિક્ષુક ભગવાન પાસે આવ્યું અને યાચના કરી, ત્યારે ભગવાને તે દેવદુષ્યમાંથી અર્ધો ટુકડો તેને આપી દીધું અને બાકીને અર્ધો ભાગ એક દિવસ આપઆપ ખભા પરથી પડી ગયે. તેને પણ તે બ્રાહ્મણે ઉપાડી લીધે અને હંમેશને દરિદ્રી ભિક્ષુક શ્રીમંત બની ગયે. એ તે સાચું છે કે ભગવાને દીક્ષા લીધા પછી પણ વસ્ત્રદાન આપ્યું અને જાણે આ પ્રવૃત્તિથી જ પોતાના અનુયાયીઓને મૌન ઉપદેશ આપતા ભગવાને કહ્યું કે –
(૧) સમાજના દીન, દુઃખી તથા દરિદ્રીની કરુણા ચીસ સાંભળીને પણ જે ચૂપ અને નિષ્કર્મય રહે છે, તે માનવ તથા માનવતાને દ્રોહી બની સંપૂર્ણ સામાજિક જીવનમાં વિષમતાને ભયંકર રોગ વધારનાર બનશે.
(૨) જે સમાજના ધનવાને તથા ધર્માચાર્યો પાસે ગરીબેને પિકાર સાંભળવા માટે કાન નથી, એવા ધનવાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬ -
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
ધર્માચાર્યોથી સમાજ તથા દેશની આબાદીને બરબાદ થવા સિવાય બીજો માર્ગ નથી.
(૩) જે ધનવાને પિતાના સમાજને ભેજન, ઔષધ તથા વસ્ત્ર પણ આપી શકતા નથી, એવા ધનવાનેથી સમાજનું કાંઈ પણ ભલું થશે એ આકાશના પુપે ચૂંટવા જેવી અસંભવિત વાત છે.
ભગવાનના મૌન જીવનને આ જ ઉપદેશ છે કે બધાને આપીને ભેજન કરે. દીન-અનાથોનાં દુઃખાદ્ધ દિલને જોઈને દયા બને.
દયાના મહાસાગર ભગવાન ઈન્દ્રલેકમાં એક વખત દેવેની સામે ઈન્દ્ર મહારાજે ભગવાનના ધૈર્ય, શૌર્ય, નિર્ભયતા વગેરે ગુણેનું વર્ણન કર્યું; પરંતુ સભામાં બેઠેલા સંગમ નામના અધમ દેવને આ વાત રુચિ નહિ, તેથી તે ધ્યાનસ્થ ભગવાનને ચલાયમાન કરવા આવ્યું અને અત્યંત અસહ્ય પ્રતિકૂળ ઉપસર્ગોથી ભગવાનને ચલાયમાન કરવાને પ્રયત્ન કર્યો. પોતાની વૈકિય-શક્તિથી ઉત્પન્ન કરેલાં તીક્ષ્ણ દાઢવાળા સર્પ, વાઘ, સિંહ, અજગર, કીડીઓ, મચ્છર, ઉંદર, પોપટ વગેરે પશુ-પક્ષીઓને ભગવાનના શરીર પર છેડી દીધા, પરંતુ મેરુપર્વત સમાન ભગવાનને આ ઉપસર્ગોથી કાંઈ જ અસર થઈ નહિ. છેવટે છ મહિનાઓ સુધી ભગવાનને ભિક્ષામાં અંતરાય કર્યો. આ પ્રમાણે જેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
@ ૪૭
અધમતાની સીમા પ્રાપ્ત કરી છે, એવા અધમ દેવ પ્રત્યે પણ ભગવાને રેષ-ક્રોધ કર્યો નહિ.
પ્રયુત “મારા નિમિત્તે આ બિચારે દેવ કેટલું પાપ ઉપાર્જિત કરી રહ્યો છે, એની કઈ ગતિ થશે?” એ વિચાર કરતા ભગવાનની આંખમાંથી અશ્રુઓ સરી પડ્યાં. ભયંકર વેદનાઓ ભેગવવા છતાં પણ ભગવાનને લેશ માત્ર દુઃખ થયું નહિ. પરંતુ મારા કારણે આ બિચારાની ગતિ બગડી ન જાય એવી ભાવદયાના કારણે જ ભગવાનની આ અશ્રુથી છલકાઈ ગઈ! બસ! અહીં જ દયાધર્મની ચરમસીમા સમાપ્ત થઈ જાય છે.
દિક્ષા લીધા પછી ૧૨ વર્ષ સુધી ઘેરાતિર ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સહન કરતા ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યા, સહનશીલતા, માધ્યસ્થભાવ, કારુણ્યભાવ વગેરેને કારણે ભગવાનને સંપૂર્ણ કર્મમેલ છેવાતે ગયે અને ભગવાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની મર્યાદામાં પ્રવેશ કર્યો. જ્યાં જ્ઞાનની ચરમસીમા સમાપ્ત થાય છે.
કેવળજ્ઞાની બે પ્રકારના હોય છે – (૧) સામાન્ય કેવળી, (૨) તીર્થકર કેવળી.
જો કે કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારનું અંતર ન હોવાથી બંને સાકાર પરમાત્મા છે. તથાપિ સામાન્ય કેવળીની અપેક્ષાએ તીર્થકર કેવળી અતિશય સંપન્ન તથા સર્વાતિશાયી પુણ્યશાળી હોય છે. એ જ કારણે પિતાના પુણ્યના માધ્યમથી સમવસરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું દીવ્ય જીવન
બિરાજમાન થઈને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રુ૫ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. | તીર્થકરેનું રુ૫, બળ, જ્ઞાન સર્વથા અદ્વિતીય હોય છે, જેને આગમના વચનથી આ પ્રમાણે જાણી શકાય છે –
૧૨ પુરુષ બરાબર
૧ બળદનું બળ, ૧૦ બળદ બરાબર
૧ ઘોડાનું બળ, ૧૨ ઘોડા બરાબર
૧ પાડાનું બળ, ૧૫ પાડા બરાબર ૧ હાથીનું બળ, ૫૦૦ હાથી બરાબર
૧ સિંહનું બળ, ૨૦૦૦ સિંહ બરાબર
૧ અષ્ટાપદનું બળ, ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બળદેવનું બળ,
૨ બળદેવ બરાબર ૧ વાસુદેવનું બળ, ૨ વાસુદેવ બરાબર ૧ ચકવર્તીનું બળ, ૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમાર દેવનું બળ,
૧ કરેડ દેવ બરાબર ૧ ઈન્દ્રનું બળ, કેટલાય ઈન્દ્ર બરાબર ૧ ગણધરનું બળ, કેટલાય ગણધર બરાબર ૧ તીર્થંકરનું બળ.
ઉપરના કોષ્ટકથી આપણે જાણી શકીએ છીએ કે તીર્થકર ભગવંત સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, અથવા પુણ્યકર્મની ચરમસીમા તીર્થકરેનાં ચરણોમાં સમાપ્ત થાય છે, જેમ સંપૂર્ણ આવરણ રહિત, સંસારવતી અનંતાનંત દ્રવ્ય-પદાર્થોનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
૪૯
ભગવાન મહાવીર સ્વામી તીર્થકર કેવળી હતા.
કારણ કે અધલેક, ઊર્ધ્વક તથા તિરછાલેક ૫ સંસારને જે છે તે તથા પ્રત્યેક પદાર્થ પિતાના ગુણધર્મ– પર્યાયના રુપમાં વિદ્યમાન છે, તેને તેવી જ રીતે અનુભવ કરે અને તે પ્રકાશિત કરવો એ જ યથાર્થવાદ છે. આવા યથાર્થ વાદને કહેવાની શક્તિ અતીન્દ્રિયજ્ઞાની, સર્વજ્ઞ ભગવાન સિવાય કઈ પણ વ્યક્તિમાં હોતી નથી.
પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી સંસાર બધી રીતે આચાર-વિચારથી નિમ્નલિખિત માયાજાળમાં ફસાયેલું હતું, જે ઈતિહાસસિદ્ધ હકિકત છે –
(૧) હિંસા દેવીનું તાંડવ નૃત્ય–જેમાં હજારે પશુઓ તથા પક્ષીઓને તથા રુપવાન બત્રીસ લક્ષણવાળા બાળકોને પણ દેવદેવીઓની સામે ભેગ આપવામાં આવતું હતું અને કુરતા તથા નિર્દયતાપૂર્વક તેઓને મારી નાખવામાં આવતાં હતાં.
(૨) “ માંસમક્ષ લોકો ન મ ર ર મૈને” આવાં શાસ્ત્ર-વાક્યોનું નગ્ન-નૃત્ય ભારતના ખૂણે ખૂણે થઈ રહ્યું હતું.
(૩) પવતી કુમારિકાઓને શાક-ભાજીની જેમ બજારમાં વેચી દેવામાં આવતી હતી, જેને ખરીદનારાઓ શ્રીમંત તથા સત્તાધારી હતા.
(૪) જ્યાં માંસભેજન તથા મૈથુનકર્મની સીમાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીર સ્વામીનું - દીવ્ય-જીવન
ઉલ્લંઘન થઈ જાય છે, ત્યાં સર્વનાશ સર્જનાર મદિરા–પાન પણ અનિવાર્યરૂપે પિય બની જાય છે.
આવી બીજી પણ પાપવાસનાઓ તથા પાપસેવનથી માનવમાત્ર મહાદુઃખી થઈ રહ્યો હતે. એટલા માટે જ શ્રીમંત, સત્તાધારી તથા પંડિતેથી આકાન્ત બનેલા મધ્યમવર્ગ પાસે એક પણ શબ્દ બોલવાને અવકાશ રહ્યો ન હતે.
આ કારણે જ તે સમયે ભારતમાં પિતાની જાતને જ તીર્થકર માનનારા મહાપંડિતે ઘણા હતા. દરેકની પાસે પિતાના વિચારોનું ડમરૂં હતું, ધર્મને લીધે દેશના કેટલાય વિભાગે પડી ગયા હતા. જેમાંથી છ મહાપંડિતેનો પરિચય આ પ્રમાણે છે –
(૧) પૂરણ કશ્યપ :
જે બુદ્ધદેવ તથા મહાવીરસ્વામીના સમકાલીન હતા અને ઘણું સારા પંડિત હતા. છતાં પણ બુદ્ધદેવના વધેલા પ્રભાવથી ખિન્ન થઈને પૂરણકશ્યપ (નામધારી તીર્થકર) નદીમાં ડૂબીને મરી ગયા હતા.
તેનું મંતવ્ય અક્રિયાવાદનું હેવાથી, તેની માન્યતા હતી કે, “મનુષ્ય જે કાંઈ પણ કરે છે, તે આત્મકૃત નથી. છેદન, ભેદન, મરવું, મારવું, ચેરી કરવી, વ્યભિચાર કરવો વગેરે કઈ પણ ક્યિાથી પાપ લાગતું નથી. તે જ પ્રમાણે દાન-પુણ્ય, ઇન્દ્રિયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
©
'
દમન આદિ કિયાએથી પુણ્ય પણ થતું નથી.” પિતાની આ માન્યતાને પૂર્ણ શક્તિ ખચ, પિતાના જીવનની અંતિમ ક્ષણ સુધી પૂરણકશ્યપે પ્રચાર કર્યો અને તેના ભક્તોએ આ ઉપદેશને સાચે માન્ય; પરંતુ પાછળથી બુદ્ધદેવે કરેલ અહિંસા, સત્ય તથા સંયમને પ્રચાર લોકમાનસમાં વિશેષ પ્રવેશી ગયું હતું, તેથી આ ભાગ્યશાળીએ અસહિષ્ણુ બનીને જ નદીમાં કુદીને પ્રાણ અર્પણ કરી દીધા હોય-એમ લાગે છે. આ પૂરણકશ્યપ ઈ.સ. પૂર્વે ૫૭૨માં મરણ પામ્યા છે.
આ પ્રકારની માન્યતાવાળા પૂરણકશ્યપની વિદ્વતા વિષે કાંઈ પણ કહેવા કરતાં સામાજિક જીવનમાં જે દુર્ગુણે પ્રવેશ કરી ગયા હતા, એનાથી માનવજીવન ચેરી, જૂઠ, વ્યભિચાર વગેરે પાપોથી વ્યાપ્ત થઈ ગયું હતું. બંધાનાં દિલ અને દિમાગમાં પાપવાસનાઓ ઘર કરી ગઈ હતી. ત્યારે તે સમયે થનારા પંડિતેનાં દિમાગમાં પણ સામાજિક અસર હેવી સ્વાભાવિક છે. જે સમાજનું અન્ન ખાધું હોય અને જે સમાજ તરફથી માન-પ્રતિષ્ઠા મળ્યાં હોય તેની સામે ચાલવાની શક્તિ પૂરણકશ્યપમાં કેવી રીતે હોઈ શકે? માટે સાંસારિક માનપ્રતિષ્ઠાના પૂર્ણ રાગી અને ફક્ત વેશથી વૈરાગી, આ ભાગ્યશાળીના મતનું એક પણ પુસ્તક તથા અનુયાયી કાંઈ પણ શેષ રહ્યું નથી. કેવળ તેનું નામ માત્ર જ શેષ રહ્યું છે. (૨) અજિત કેશ કમ્બલી:
પોતાની જાતને તીર્થકર માનનારો અને પોતાના ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
ભગવાન મહાવીરસ્વામીન
દીવ્ય-જીવન
અનુયાયીઓમાં તાત્કાલિક માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર આ ભાગ્યશાળીનું મંતવ્ય લગભગ ચાર્વાકન જેવું-ફક્ત ભૌતિકવાદ ઉપર જ આધારિત હતું. એથી પંચભૂતના સમીલનમાં જે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, તે જ ચેતના આત્માના નામે ઓળખાય છે અને જ્યારે મૃત્યુ થાય છે, ત્યારે પાંચેય ભૂત પિતાપિતાની અંદર મળી જાય છે અને મૃત્યુ પછી કાંઈ પણ બાકી રહેતું નથી.
મૂર્ખ, પંડિત, બાળક, સ્ત્રી વગેરે મરી ગયા પછી બધાં જ સર્વથા સમાપ્ત થઈ જાય છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, લેક, પરલેક આદિની માન્યતાઓ એની પાસે કાંઈ જ નથી. જેના આધારે તપ, ત્યાગ, દાન, પુણ્ય વગેરે કરવાની જરુર પડે.
આવી માન્યતા પાછળ આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે તે સમયે ચરમસીમા પર પહોંચેલા પાપાચરણમાં ફસાયેલા અભિમાની ધનવાને, પેટભરા પંડિતે, સત્તાધારીએ વગેરે માટે આત્મા, સ્વર્ગ, નરક આદિની વાતે સર્વથા નકામી હતી. માટે સ્વાધ પિથી–પંડિત માટે એ જ બાકી રહ્યું હતું કે સંસારના અભિમાની ધનવાને જેવું છે અને તેઓને જે પસંદ હોય, એ જ ઉપદેશ આપ, પછી શા પણ એવા જ બની ગયાં. તર્કશાસ્ત્ર પણ એવું જ થઈ ગયું અને શ્રેતાઓ તથા વક્તાઓ પણ એવા જ બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
© ૫૩
(૩) પ્રકુધ કાત્યાયન :
આ મહાપુરુષ પણ સારા પંડિત હતા અને ભગવાનના સમકાલીન હતા. આ પંડિતરાજના મસ્તિષ્કમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, સુખ, દુઃખ અને જીવન એ સાતેય તો અકૃત, અનિમિત્ત, અબદ્ધ તથા કૂટસ્થ છે. અહીં કે મરનાર નથી, કેઈમારનાર નથી, કેઈ જાણકારનથી અને કોઈ સમજાવનાર નથી.
તથા તીક્ષણ શરુથી પણ કઈ કઈને જીવથી મારી શકતું નથી. આવું હતું આ કહેવાતા તીર્થંકરનું તર્ક-શાસ્ત્ર! (૪) સંજય વેલદ્ધિપુત્ર :
આ ભાગ્યશાળી, અજ્ઞાનવાદી તથા અનિશ્ચિતવાદી હતા. તેમનું એ મંતવ્ય હતું કે, આ સંસારમાં સર્વશ્રેષ્ઠ અજ્ઞાન જ છે; કારણ કે જ્યાં જ્ઞાન છે, ત્યાં વેર-વિરોધ તથા વાદ-વિવાદ છે. હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ-એ બધું જ્ઞાન તથા જ્ઞાનીઓની બક્ષીસ છે. આ જ્ઞાનના પરિણામ સ્વરુપે ધર્મ– શાસ્ત્ર, કિયા-કાંડ, બધાનાં જુદાં છે. કોઈને મેળ કેઈની સાથે ખાતે નથી. એક પંડિત બીજા પંડિતને, એક આચાર્ય બીજા આચાર્યને કટ્ટર દુશ્મન છે. | માટે અજ્ઞાનવાદ જ સર્વ શ્રેષ્ઠ છે.
(૫) મંખલી પુત્ર ગોશાલક :
આ પણ પોતાની જાતને તીર્થકર માનનારે ભાગ્યશાળી હતે. જન્મથી જ ખૂબ દરિદ્ર હતું, માટે મહાવીરસ્વામીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૪ ૭ દીવ્ય-જીવન
પ
/ ભગવાન મહાવીર સ્વામીનું
જોઈને તેમની પાસે દીક્ષા સ્વીકારી શિષ્ય બન્યા. થોડું ઘણું જ્ઞાન મેળવ્યું અને પોતાની તુચ્છ બુદ્ધિ અનુસાર નિયતિવાદભાગ્યવાદની માન્યતા સ્વીકારી, પિતાને ગરજ હતી ત્યાં સુધી ભગવાન મહાવીર સ્વામી સાથે રહ્યો અને પછી ભગવાનથી જુદો પડીને પિતાનું ટોળું અલગ જમાવવા લાગ્યા.
પલ્લવગ્રાહી પાંડિત્યમાં મિથ્યાભિમાન અવશ્ય છૂપાયેલું રહે છે. તેથી માયા–પ્રપંચ-લેભ-કોલ–ષ વગેરે દૂષણને પણ મિથ્યાભિમાનમાં અવકાશ મળે તે તર્ક –સંગત છે.”
મંખલીપુત્ર ગોશાલકની પણ એ જ દશા થઈ અને તેને મત વધતે ગયે, પરંતુ ગુરુ-તિરસ્કાર મહાપાપ હેવાથી તે ગોશાલકની ઉમર જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ તે ભગવાન મહાવીરને કટ્ટર વિરોધી બનતે ગયે અને એક દિવસ તે તેજલેશ્યાના પ્રયોગથી ભગવાનને મારવા માટે પણ તૈયાર થઈ ગયે. પરન્તુ “Tag ur qતે ” આ ન્યાય પ્રમાણે ગોશાલક પોતે જ ખરાબ રીતે મૃત્યુનું ભાજન બની ગયે. પણ અન્તકાળે કાંઈક બુદ્ધિ પ્રાપ્ત થવાથી પિતાનાં પાપનું પ્રાયશ્ચિત કરતાં તેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું અને સંસારમાં નામશેષ થઈ ગયે.
તેને ભક્તવર્ગ પ્રાયઃ મહાવીરસ્વામીના સંઘમાં ભળી ગયે.
ગોશાલક ભાગ્યવાદી હોવાથી તેની માન્યતા એ હતી કે સંસારમાં જીવમાત્ર જે કાંઈ પણ દુઃખ પામે છે કે સુખ પામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સમ
ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-વન છે—તે સથા નિહેતુક છે. જીવાત્મા પોતે કાંઇ પણ કરતા નથી, બધું સ્વયં જ બને છે, તૂટે છે, જોડાય છે, કોઈ બનાવનાર નથી, કોઈ તાડનાર નથી અને કોઈ જોડનાર પણ નથી.
સંસારમાં જ્યારે જ્યારે શ્રીમતે સત્તાધારી તથા પેાથી–પંડિતાનું સ્વાર્થવશ એકીકરણ (સંગઠન) થઈ જાય છે, ત્યારે ત્યારે કરોડોની સંખ્યામાં રહેલી સાધારણ જનતાની પાસે ભાગ્યવાદ જ શેષ રહે છે. પ્રકાશનું એક પણ કિરણ જ્યાં દેખાતું નથી, ત્યાં જનમાનસ નિરાશાવાદી બની જાય છે અને હતાશા છવાઈ જાય છે. કોઈને પણ માર્ગ સૂઝતા નથી, કારણ કે સત્તાધારીઓ સત્તાથી વાત કરે છે, શ્રીમતા પૈસાના ઘમંડથી વાત કરે છે અને પંડિત–મહારાજે વાતવાતમાં ધમની સાક્ષી આપ્યા કરે છે, ત્યારે સાધારણ જનતા પાસે પોતાના ભાગ્યને નિંદવાનું જ બાકી રહે છે.
(૬) બુદ્ધદેવ :
આ મહાપુરુષના જન્મ કપિલવસ્તુ પાસે લુખની વનમાં થયા હતા. પિતા શુદ્ધોદન રાજવશી ક્ષત્રિય હતા; માતાનુ નામ મહામાયા હતું. ભગવાન મહાવીરસ્વામી તથા યુદ્ધદેવનુ કાર્યક્ષેત્ર લગભગ એક જ રહ્યું છે; રાજગૃહ તથા શ્રાવસ્તી નગરીમાં અને મહાપુરુષાનાં કેન્દ્રો હતાં.
મહાત્મા બુદ્ધ ઈ.સ. પૂર્વે ૫૪૪માં નિર્વાણ પામ્યા છે. જન્મથી જ વૈરાગી તથા ત્યાગની ભાવનાવાળા હાવાથી તેમણે રાજકુટુંબના ત્યાગ કરી સંન્યાસધમ સ્વીકાર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
પદ - દીવ્ય-જીવન
પદ
૫ ભગવાન મહાવીર સ્વામીનું
પાર્શ્વનાથ ભગવાનની વિચારધારામાં ઉછરેલા બુદ્ધદેવે અહિંસાધર્મને માધ્યમ બનાવ્યું. પરિણામે યજ્ઞકુંડમાં હોમાતાં હજારે, લાખ જાનવરોને અભયદાન પ્રાપ્ત થયું. હિંસાદેવીનું તાંડવનૃત્ય
ડું ઓછું થયું અને માનવના મસ્તિષ્કમાં અહિંસા, પ્રેમ, સત્ય, અચૌર્ય તથા સંયમ આદિ ભાવની વૃદ્ધિ થવા લાગી.
પરંતુ મામલે હજી પણ ધુંધળે હતે. પંડિતેનું જોર તે સમયે પણ જેવું જોઈએ તેવું ઓછું થયું ન હતું. માટે જ અહિંસાનું સત્ય સ્વરૂપ શાસ્ત્રોમાં જ અનામત પડયું હતું, તેને બહાર લાવવા માટે ભગીરથ પ્રયત્નની જરૂર હતી. તેથી જ બુદ્ધદેવની અહિંસાને પ્રચાર માનવ અને ચાર પગવાળાં જાનવર સુધી જ મર્યાદિત રહ્યો.
નારીશક્તિના ઉત્થાનમાં બુદ્ધદેવ સફળ થયા નથી અને હરિજનના ઉદ્ધારમાં પણ તેઓ કાંઈ કરી શક્યા નથી.
આથી જણાઈ આવે છે કે બુદ્ધદેવની અહિંસા અધૂરી હતી.
આત્માનું શુદ્ધ સ્વરુપ, સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ, નારકીય વર્ણને, જીની સંખ્યા, કમ ઉપાર્જન કરવાનાં કારણે, કર્મના ભેદ-પ્રભેદ ઈત્યાદિ અગણિત પ્રશ્નો લગભગ તેમના ગ્રંથમાં અસ્પષ્ટ તથા ખુલાસા વિનાના જ રહી ગયા છે.
અનાદિકાળથી સંસાર બધા જીવેને માટે પ્રત્યક્ષ હોવા છતાં પણ બુદ્ધદેવની ક્ષણિકવાદની કલ્પના કાંઈક હાસ્યાસ્પદ જેવી છે, છતાં પણ સામાજિક જીવનમાં લેકેને બુદ્ધદેવ પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું !
દીવ્ય-જીવને
૭ ૫૭
અનન્ય શ્રદ્ધા રહી છે, આદર રહ્યો છે, પરિણામે આજ સુધી બૌદ્ધધર્મ જીવિત છે.
જ્યારે ઉપર્યુક્ત યે પુરુષોમાંથી કઈને કઈ ગ્રંથ નથી, અનુયાયી નથી, ફક્ત નામ જ શેષ રહી ગયાં છે.
ભગવાન મહાવીર તીર્થંકર પદધારક ભગવાન મહાવીરસ્વામી અનંતજ્ઞાની, અનંતદર્શી, અનંતચારિત્રી તથા અનંતવીર્યવાન હતા.
જે અનંતજ્ઞાની હોય છે તે જ જીવમાત્રને સાચું જ્ઞાન આપી શકે છે. જે અનંતદર્શી હોય છે તે જ જીવને સંસારનું સત્ય સ્વરુપ બતાવવામાં સમર્થ થાય છે.
અનંત ચારિત્રવાન જ સંસારને સચ્ચારિત્ર, સંભાવના અને સપ્રેમ આપી શકે છે અને જીવને પાપથી મુક્ત કરાવીને મોક્ષ પ્રત્યે વાળવામાં સમર્થ બને છે.
અને અનંતવીર્યવાન આત્મા જ છોને ભાગ્યવાદ, નિરાશાવાદ, અકિયાવાદ, ક્ષણિકવાદ આદિ વાની ઝંઝટથી બચાવીને પિતાની અનંત શક્તિઓ પ્રત્યે લઈ જવામાં સશક્ત હોય છે.
સંસારની સમસ્યાઓનું સભ્ય જ્ઞાન દ્વારા સમાધાન કરવાનું અને જીવમાત્રને આત્મદર્શન તરફ દોરી જવાનું કાર્ય તીર્થકર ભગવંત જ કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
જ્યારે સમસ્ત સંસાર અનાત્મવાદી, એકાત્મવાદી બની ઘેરાતિઘેર હિંસા, મદ્યપાન તથા વ્યભિચારકર્મમાં ભાન ભૂલેલું હતું, ત્યારે જ ભગવાનને પિતાને લેત્તર ધર્મ સ્થાપવાનું હતું, જે અત્યંત દુષ્કર કાર્ય હતું. કારણ કે જ્યાં સુધી મનુષ્યના મસ્તિષ્કમાંથી દુરાચાર તથા માંસાહાર દૂર ન થાય ત્યાં સુધી લોકેત્તર ધર્મની સ્થાપના થડે અંશે પણ વંધ્ય રહે છે.
સંસારની નાડ દયાના સાગર ભગવાને પારખી લીધી હતી. તેથી હિંસા, અસંયમ તથા હદ ઉપરાંતની ભેગ-વિલાસિતાને અંત લાવવા માટે જ અવશ્ય ઘટનારી ભાવિ ઘટનાનું અનુસંધાન કરતા ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કરવાને નિર્ણય કર્યો.
ભગવાનના મામા જે વૈશાલી નગરીના ગણતંત્રના અધિનાયક હતા તે ચેટક રાજાની એક પુત્રી ચંપાનગરીના નરેશ દધિવાહન રાજાને ત્યાં અને બીજી મૃગાવતી કૌશમ્બીના રાજા શતાનીકને ત્યાં પરણાવેલી હતી, એથી બંને વચ્ચે પરસ્પર સાહુના સગપણને સંબંધ હતે.
પરંતુ વેશ્યા જેવી રાજનીતિના વિષચક્રમાં કોઈ કોઈનું સંબંધી રહેતું નથી. અવશ્યભાવિની ઘટના હતી કે બંને રાજાઓ એકબીજા સાથે લડી પડ્યા અને દધિવાહન રાજાહારી ગયા. તેમની રાણું ધારિણી તથા પુત્રી વસુમતી એક સૈનિકના હાથમાં પડ્યાં. ગુલામી પ્રથાના મહાભયંકર પાપે વસુમતીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દીવ્ય-જીવન
@ ૫૯
લીલામ કરાવ્યું અને ચંદનબાળાના રુપમાં વસુમતી એક જટા સારા સજજન શ્રીમંતને ત્યાં વેચાઈ ગઈ. કર્મોને પ્રહાર કર્યો અથવા નજીકના ભવિષ્યમાં થનારા આત્માના અભ્યદયનું કામ કહો, તે ઘરની મૂળા શેઠાણુએ ઈર્ષાવશ ચંદનાનું મસ્તક મુંડાવી, પગમાં બેડી નખાવી દીધી અને પિતાના મકાનના અંધારા ભેંયરામાં ચંદનાને કેદ કરાવી લીધી. ગુલ ની કળી જેવી ચંદનાને પહેલાં તે ખૂબ જ અફસોસ રહ્યો, પરંતુ ડીવાર પછી તે આત્મસંયમિત થઈ ગઈ અને જાણે આવનારી
તિને આમંત્રણ આપતી ન હોય તેમ ધ્યાસ બની ગઈ ત્રણ દિવસ પછી બહારગામ ગયેલા શેઠ આ યા અને ચંદનાને ભેંયરામાંથી બહાર કાઢી. શેઠની માનસિક સ્થિતિ ખૂબ ગંભીર હતી. પારણા કરાવવા માટે બીજુ કાંઇ પણ ન મળવાથી અડદના બાકળાં એક સુપડામાં ભરી ચંદનાને ખાવા માટે આપ્યા અને પોતે લુહારને બેલાવી લાવવા ગયા.
દયા, ક્ષમા તથા મિત્રીભાવની સફળ તથા પૂર્ણ આરાધના કરનારા ભગવાન મહાવીરસ્વામીએ પણ એક અભિગ્રહ સ્વીકાર્યો હતે :
“રાજકુમારી હેય પણ દાસીના રુપમાં જીવન વ્યતીત કરતી હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, નાનું મૂડેલું હેવું જોઈએ, પગમાં તથા હાથમાં બેડી પડી હોવી જોઈએ, બપેરને સમય હોય અને આંખમાં આંસુ આવી રહ્યાં હેય-એવી કન્યાના હાથે પારણું કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
4 ભગવાન મહાવીર સ્વામીનું ° દીવ્ય-જીવન
સંસારના શ્રીમંતના આcરહદયને હલાવી દેવા માટે જ જાણે અભિગ્રહધારી ભગવાન પ્રતિદિન વસતિ( કૌશંબીનગરી)માં ભિક્ષા નિમિત્તે પધારે છે, પરન્ત કાંઈ પણ લીધા વિના વસતિ છેડીને વનમાં પાછા ફરી ધ્યાનસ્થ થઈ જાય છે.
આ ઉપવાસનું જે કેવળ એક જ નિમિત્ત હોત તે પારણા નિમિત્ત તપશ્ચર્યાની મર્યાદા પૂરી થયા સિવાય વસતિમાં આવવાનું એક પણ પ્રજન હતું નહિ, પરંતુ મહાપુરુષોનું જીવન સર્વથા અગમ્ય હોય છે. જગતકલ્યાણની કેટલીય ભાવનાઓ નસેનસમાં હોય છે. એથી શ્રીમંતે તથા સત્તા. ધારીઓના આંતરજીવનમાં કાંઈક ચિંતનની ચિનગારી પ્રદીપ્ત કરવાના હેતુથી રેજ વસતિમાં આવે છે, ફરે છે અને પાછા ચાલ્યા જાય છે. ચાર મહિના પૂરા થયા પછી પણ જ્યારે ભગવાને ભિક્ષા સ્વીકારી નહિ, ત્યારે ફરી બધાનાં દિલ દુઃખાદ્ર થવા લાગ્યાં, વિચારેની ધારાઓ બધાનાં મસ્તિષ્કમાં વહેવા લાગી કે ભગવાનને એ ક્યો અભિગ્રહ છે કે જેથી ભિક્ષાને માટે પ્રતિદિન આવે છે, તે પણ કાંઈ લેતા કેમ નથી? ક્યો અભિગ્રહ હશે? કે અભિગ્રહ હશે? ત્યારે જાણે દિલના દુઃખથી ભરેલી રાજરાણીઓ તથા શેઠાણીઓ આખેમાં પાણી લાવીને મોટેથી કહેતી હતી કે, “હે રાજાઓ! હે શ્રીમંતે! તમારા આ પ્રકારના અસહ્ય દુરાચાર, મદિરાપાન વગેરે પાપને કારણે જ દીર્ઘતપસ્વી ભગવાન આહાર લઈ રહ્યા નથી.”
પ્રતિદિન રાજા, મહારાજા, શેઠ, શાહુકાર એકત્ર થઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-વન
@ ૬૧
ભગવાનના અભિગ્રહ વિષે ચર્ચા અને વિચાર-વિનિમય કરતા રહે છે.
પિતે જાણે પાપ અને મા જાણે બાપ-એ ઉક્તિ પ્રમાણે બધાનાં દિલ ખૂબ જ કંપિત થઈ રહ્યાં હતાં, હૃદય રેતાં હતાં, પાપની ધૃણ થઈ રહી હતી, ગુલામ પ્રથાના માધ્યમથી ગુપ્ત વ્યભિચાર કર્મોની માયાજાળ બધાનાં દિલ અને દિમાગને ઠેસ મારી રહી હતી. મધ્યમવર્ગ રેતે હતે, ભક્તવર્ગ રેતે હવે, શેઠ-શેઠાણીઓ રેતાં હતાં અને મૃગાવતી વગેરે રાજ-રાણુઓ તથા જયંતી જેવી મહા શ્રાવિકાઓના વિલાપથી ધરતી ધ્રુજી રહી હતી.
બરાબર તે જ સમયે ૧૭૫ દિવસ પછી ચંદનબાળાના હાથે ભગવાનનું પારણું થયું. આકાશમાં દેવદુંદુભિ વાગી પુની વૃષ્ટિ થઈ અને આખું ગગન જયજયકારના શબ્દોથી ગુંજી ઊઠયું. આ દુંદુભિને અવાજ બધાએ સાંભળે અને
જ્યાં ભગવાન ઊભા હતા, ચંદનબાળા પારણા કરાવી રહી હતી, ત્યાં દેડતાં દોડતાં આ માંગલિક પ્રસંગને જોવા માટે આવી ગયા.
રાજા-રાણી, શેઠ-શેઠાણી વગેરેને છેડી ઠેસ તે જરૂર લાગી કે અમારા જેવા ઉચ્ચ વર્ણના હાથે ગોચરી ન લેતાં ભગવાને એક દાસીના હાથે ગોચરી સ્વીકારી. છતાં પણ આ કેસનું મહત્ત્વ લેશ માત્ર પણ ન હતું; કારણ કે ભગવાનનું ૧૭૫ દિવસ પછી પારણું થયું એનું જ મહત્ત્વ હતું અને એ પણ ભાગ્યશાળી દાસીને હાથે થયું. રાજારાણું ગદ્ગદ્ હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
વ ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન જનમાનસ આનંદવિભેર હતું. દેવદેવીઓને તુમુલ હર્ષનાદ બધાના રોમાંચ ખડા કરવાનું કારણ બની ગયો હતે. બધાએ દીર્ઘતપસ્વી ભગવાનને ભાવ–વંદન કર્યા અને પ્રસન્નચિત્ત ભગવાને સામ્ય તથા સૌમ્યભાવથી જાણે બધાને મૌન આશીર્વાદ આપતાં કહ્યું કે
હે દેવાનુપ્રિયે! પાણી-દૂધ અને ફળાદિ વસ્તુઓ પ્રકૃતિની દેન છે અને શરાબ વિકૃતિની દેન છે, આકાશ–વાવડીનદી-કે સરોવરમાંથી પાણી અને ગાય આદિના સ્તનમાંથી દૂધનું ઉત્પાદન હોય છે, શરાબનું ઉત્પાદન થતું નથી માટે શરાબપાન સર્વથા ત્યાજ્ય છે.
રાજસત્તાધારીઓની સત્તામાં અને શ્રીમંતેની શ્રીમંતાઈમાં મહાભયંકર દુર્ગુણ હોય તે તે શરાબપાન છે, જેનાથી બીજા દુર્ણને આમંત્રણ મળે છે.
જે દેશના રાજનૈતિકે તથા કર્મચારીઓ શરાબપાન કરનારા હશે તે દેશ કેઈ કાળે પણ અથવા લાંબા કાળ સુધી સ્વતંત્ર રહી શકશે નહીં.
શ્રીમંતનું શરાબપાન દેશ-સમાજ-જાતિ-કુટુંબ તથા પિતાના વ્યક્તિત્વને ભયંકર નુકશાનકારક બનશે અને આધ્યાત્મિક્તા કેવળ જીભ ઉપર જ રમ્યા કરશે.
જ્યારે યુવાનોમાં અને યુવતીઓમાં પ્રવેશ કરેલા શરાબપાનથી યૌવનધન નાશ પામશે ફળસ્વરૂપે દુર્યોધન–રાવણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય જીવન
@ ૬૩
કંસ-ધવલશેઠ કે શુર્પણખા જેવા સેતાનેને અવતાર જ ત્યાં સુલભ બનશે, જે દેશની બુનિયાદને શિથિલ કરી સ્વતંત્રતાને મહેલ જમીનદોસ્ત કરનાર છે.
વિષ ભરેલે નાગ, ઝેરી દવા કે વિજળીના તાર આદિ માનવના શરીર સાથે શત્રુતા રાખનાર છે, જ્યારે રજોગુણથી ઉદ્ભવેલા કામ અને ક્રોધ માનવની માનવતાના હાડવૈરી છે. જેનાથી જીવનધનને નાશ, બુદ્ધિમાં વિપરીતતા, સમ્યગજ્ઞાનને અભાવ અને પુણ્યકર્મો ઉપરાંત પોતાના ભણતર-ગણતરને પણ કલંકિત કરનારા છે.
કામ તથા ક્રોધને ભડકાવવામાં શરાબપાન મુખ્ય કારણ છે, જેનાથી તમે દેશ-સમાજ કુટુંબ અને તમારા વ્યક્તિત્વની એક પણ સમસ્યા હલ કરી શકવાના નથી.
શરાબપાનથી ઈન્દ્રિયમાં ઉત્તેજના-માદકતા અને શેતાનીયતની વૃદ્ધિ થતાં તમે તમારી માવડી અને સ્વસ્ત્રીના પણ દ્રોહી બનશે જે અમૂલ્ય જીવનધનને સત્યાનાશ કરાવનાર છે.
એજ્યુકેટેડ કે ગ્રેજ્યુએટ બનેલા તમારા પુત્ર પુત્રીઓમાં તમારૂં શરાબપાન ગુપ્તરૂપે દુરાચારને સંચાર કરનાર બનશે જેનાથી તમારી સાત કે સીત્તોતેર પેઢીઓની ખાનદાનીને નેસ્ત નાબુદ કરી શકશે, માટે શરાબપાન માનવીય જીવનનું અધઃ પતન છે, સરસ્વતી માતાનું અસહ્ય અપમાન છે, લાખ કરોડે માનની કુર હિંસા છે અને સંસારને “વૈષમ્યવાદની બક્ષીસ આપીને પરતંત્રતાના કારાવાસમાં ધકેલનાર બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪
ભગવાન મહાવીરસ્વામીનું
જ દીવ્ય-જીવન
પ્રાયઃ કરી વિષયેચ્છાનું મૂળ કારણ શરાબપાન છે, તેનું મૂળ કારણ અનિયંત્રિત મન અને તેનું મૂળ ધાર્મિક્તાને અભાવ છે. તે કારણે જ શરાબપાન સર્વથા નિંદનીય હવા સાથે બધાએ દુર્ગુણોને જનક (બાપ) છે.
કારણ વિના પણ મસ્તિષ્કની ઉશ્કેરણી કરાવનાર શરાબપાન વડે ઉત્પન્ન થયેલી માદકતા છે, જે તમને વારંવાર રણમેદાનમાં લઈ જશે, જ્યાં લાખ કરોડે માનની હત્યાનું પાપ તથા વિધવા બનેલી કુળવધૂઓના અને પુત્રવિહોણી થયેલી માવડીના શાપ તમને સર્વથા દાનવ બનાવી શકશે.
પિતાની ધર્મપત્નીને રોવડાવીને પરસ્ત્રીના માર્ગે લઈ જવામાં શરાબપાન મુખ્ય કારણ છે. તેને તમે સમજે, અને યભિચારિતા, દુષ્કમિતા, દુર્જનસહવાસિતાને જન્મ દેનારા શરાબપાનને ત્યાગે જેથી પરમાત્માઓને આશીર્વાદ તમને સુલભ બનશે.
૮૪ લાખ જીવાયેનિમાં મનુષ્ય અવતાર જ સર્વશ્રેષ્ઠ છે. તેને તમે શરાબપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, કન્યાગમન, વિધવાગમન કે દાસીગમનના મહાપાપોથી મલિન કરશે નહિ.
હિંસાત્મક, હિંસાવર્ધક અને હિંસા પરંપરક સામ્યવાદમાં પરિગ્રહના કારણે વધી ગયેલે “વૈષમ્યવાદ” જ કામ કરી રહ્યો છે, જેના કારણે થેડા જ માનવેને ત્યાં દૂધ-કેટલા છે અને લાખે– કરડો માનવેને ત્યાં લુખા જેટલા પણ ભાગ્યમાં નથી, શરીરશણગારની પાછળ એકાદને ત્યાં લાખો રૂપીઆએને પાપવ્યય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું !
દીવ્ય-જીવન © ૬૫ છે ત્યારે લાખ કરોડો માનના ઘરે શરીર ઢાંકવા માટે વ પણ નથી, પૈસાદારના છોકરા છોકરીએ માલ મસાલા ખાઈને પણ બીમાર છે તથા માનસિક અને જાતીય રોગોના શિકાર બનેલા છે, ત્યારે ગરીબો-અનાના છોકરા છોકરીઓ ભૂખ, રહેઠાણ, વસ્ત્ર અને ઔષધના અભાવે વિના મતે મરી રહ્યાં છે, ઈત્યાદિક વિષમ્યવાદના મૂળમાં ગરીબ અને મધ્યવર્ગ નથી પણ શ્રીમતે અને સત્તાધારીઓ જ છે.
જ્યારે દયાત્મક, દયાવર્ધક અને દયા પરંપરક સામ્યવાદના મૂળમાં નિષ્પરિગ્રહ કે પરિગ્રહ નિયંત્રણ ધર્મ રહેલે છે. “સંવિભાગને અર્થ એ છે કે તમારી પાસે જે હોય તેને વિભાગ કરે અને તેમાંથી મોટા ભાગનું ધન ગરીબને-અનાથને ઓછી કમાણવાળાઓને, તમારા જાતભાઈઓને, સ્વામીભાઈઓને અન્ન, વસ, ઔષધ, રહેઠાણ આપીને તમે સાચા અર્થમાં ધાર્મિક બને, દયાળુ બને, દાનેશ્વરી બને જેથી સંસારમાં-સમાજમાં સુખ, શાંતિ અને સમાધિનું સામ્રાજ્ય સ્થપાશે અને દેશની સ્વતંત્રતા આબાદ રહેશે, જે સૌની આબાદીનું મુખ્ય કારણ છે.
અને ત્યાંથી પાછા ફરીને વનમાં આવી ગયા.
ભાગ્યવતી ચંદના પાસે મૃગાવતી રાણું આવી, રાજા આવ્યા અને લાખોની સંખ્યામાં નર-નારી ચંદનાને જોતાં જ રહી ગયા.
સભામાંથી એક જોરદાર ચીસ સંભળાઈ અને બધાએ સાંભળી કે, “આ ચંદના ચંપા નગરીના રાજા શ્રી દધિવાહનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું * ૭ દીવ્ય જીવન પુત્રી છે.” આ સાંભળતાં જ મૃગાવતી રાણીનું ધૈર્ય તૂટી ગયું અને ચંદનાને ગળે લગાવી જોરજોરથી રેવા લાગી. રાજા પણ ખૂબ રેયા અને ગદ્ગદ્ અવાજે રાણી બેલી કે, “આ ચંદના તે મારી ભાણેજ છે.” રાજાને પણ ખૂબ જ દુ:ખ થયું. રેતાં રેતાં મૃગાવતીએ રાજાને કહ્યું કે, “હે રાજાઓ! આ જોઈ તમારું પાપ, આ જ પાપને પ્રત્યક્ષ ચમત્કાર ! હાય રે રાજસત્તા ! હાય રે શ્રીમંતાઈ! ન જાણે આ રાજસત્તાએ કેટલા ઘોર પાપ કર્યા હશે!” બધાની આંખે આંસુથી ભરાઈ ગઈ હતી. જાણે હૃદયગુડામાં રહેલી પાપવાસનાઓ બહાર નીકળી રહી છે.
તે જ સમયથી ગુલામ-પ્રથાએ પિતાને અંતિમ શ્વાસ લીધે. ગુપ્ત વ્યભિચારની ભાવના સમાપ્ત થઈ અને માનસિક જીવન શુદ્ધ બન્યું.
આ પ્રમાણે છદ્મસ્થ જીવનમાં પણ સંસારને ઉદ્ધાર કરવા માટે પતિત-પાવન ભગવાન મહાવીરસ્વામી સિવાય બીજુ કઈ પણ સમર્થ નથી. જગત કલ્યાણ માટે ૧૫ દિવસના નિર્જલ ઉપવાસ પછી બાફેલા અડદના દાણાથી પારણા કરનારા દીર્ઘતપસ્વી ભગવાન મહાવીર સ્વામી સિવાય બીજું કઈ પણ હોઈ શકે નહિ.
સંસારમાં રહેલી પાપવાસનાઓ નિર્મૂળ કરવાના હેતુથી પિતાની કાયાની માયાને ત્યાગ પણ કરનારા ભગવાન મહાવીરસ્વામી એટલા માટે જ સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, તેથી તે બધાને માટે ભગવાન શ્રદ્ધય, આદરણીય તથા પૂજ્ય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવને
૭ ૬૭
ક્ષમાશીલતાના અદૂભૂત આરાધક ભગવાન
છટ્વસ્થ જીવન ગમે તેટલું ઉચ્ચતર બની જાય, તથાપિ કેવળજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે ભગવાન એક ભયંકર વનમાં ધ્યાનસ્થ રહ્યા. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવને તે શય્યાપાલક, જેના કાનમાં વાસુદેવે ગરમાગરમ સીસું રેડાવ્યું હતું, તે મહાવીરને વેરી બનીને, હવે ગવાળના રૂપમાં પિતાની જમીન ખેડવા માટે વનમાં આવ્યું હતું. બપરની સખત મજૂરી કર્યા પછી, સાંજે પિતાના બળદોને ભગવાનની પાસે છેડીને તે ઘરે ગયે. ભેજન વગેરે કરી લીધા પછી લાંબા સમય બાદ ફરી તે જ સ્થાન પર આવ્યું; પરન્તુ બળદને તેમના સ્થાન પર નહીં જેવાથી, જંગલમાં શોધવા માટે ચાલે ગયે. ભવિતવ્યતા કંઈક એવી હતી, જેથી બળદ પિતાની જાતે જ ચરતાં ચરતાં મૂળ સ્થાને આવી ગયા હતા અને બેઠા બેઠા આરામથી વાગોળવાનું કામ કરી રહ્યા હતા. આખી રાત વનમાં શેધવા છતાં પણ જ્યારે તે ગવાળને બળદો દેખાયા નહિ, ત્યારે થાક્યો પાક્યો ફરી ભગવાનની પાસે આવ્યું અને બળદોને ત્યાં જ બેઠેલાં જોઈને, તેને ભગવાન પ્રત્યે અપાર રેષ આવ્યું અને રેષાંધ બને તે ભગવાનના બંને કાનમાં લાકડાના ટુકડાઓ ઠેકી દે છે અને બહાર રહેલા ભાગને કાપી નાખે છે.
કથાનકથી આપણે જાણી શકીએ છીએ કે આવા મોટા ઉપસર્ગને ભગવાને અપૂર્વ ક્ષમતાપૂર્વક સહન કર્યો, જે બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
a ભગવાન મહાવીરસ્વામીનું ૬૮ ૭ દીવ-જીવન માટે સર્વથા અશક્ય છે. કરેલાં કર્મોને અવશ્ય ભેગવવા જ પડે છે અને જ્યાં સુધી સંપૂર્ણ પાપ તથા પુણ્યને આત્મા ભેગવે નહિ, ત્યાં સુધી કેવળજ્ઞાન પણ હજારે ગાઉ દૂર રહે છે.
પિતાની ઉત્કૃષ્ટ સાધનાથી ભગવાને સર્વ કર્મોને નાશ કર્યો અને કેવળજ્ઞાનના માલિક બન્યા.
ભગવાન મહાવીરસ્વામીના વિચારમાં કાતિ
કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં જ ભગવાને ઉગ્ર તપશ્ચર્યા, અડગ સહનશીલતા, અપૂર્વ ધર્ય તથા માનવ માત્રના કલ્યાણની પવિત્ર ભાવના વગેરે દિવ્ય કારણથી માનવ-સમાજના આચામાં ખૂબ ખૂબ પરિવર્તન લાવી દીધું હતું. જમીન તૈયાર હોય તે ખેતીમાં વિલંબ થતું નથી, તે જ પ્રમાણે હાર્દિક જીવનમાંથી હિંસા આદિનાં પરિણામેનું વિસર્જન લગભગ થઈ ગયું હતું અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તે અગણિત માનવ–સમાજે ભગવાનને દિવ્ય ઉપદેશ સાંભળે અને ભગવાનના ચરણમાં વ્રતધારી બની ગયા.
આ પ્રમાણે આચાર, સદાચાર વગેરેમાં આવેલી કાંતિને ચિરસ્થાયી બનાવવા માટે ભગવાને “સ્યાદ્વાદ” સિદ્ધાંતના માધ્યમથી વિચારોમાં કાંતિ લાવવાને પ્રારંભ કર્યો, કારણ કે
જ્યાં સુધી મનુષ્ય માત્રના વિચાર તથા ઉચ્ચારમાં સત્ય-સ્વરૂપને ભાવ ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી આચારસંહિતા પણ ચિરસ્થાયિની બની શક્તી નથી, માટે તે સમયના ધર્મને નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
૬૯
- દીવ્ય-જીવન © SS પ્રચલિત ભિન્ન-ભિન્ન વિચારથી ક્ષુબ્ધ બનેલી જનતાને ભગવાને કહ્યું કે, “હે પંડિતે ! આપ જરા વિચાર કરે કે જે સંસાર માટે તમે પિતાપિતાની મતિ-કલ્પનાથી સિદ્ધાંતને નિર્ણય કરી બેઠા છે, તે સંપૂર્ણ સંસાર તમારી નજર સામે સર્વથા અને સર્વદા પ્રત્યક્ષ છે, જેમાં અનંતાનંત જીવેને સમૂહ પણ છે અને પૌગલિક પદાર્થોને સમૂહ પણ છે. આ બધાં પ્રતિક્ષણ નવા-નવા પર્યાયે(આકારે)માં પરિવર્તિત થઈ રહ્યાં છે અને જૂના-જૂના આકાર બદલતાં રહે છે, પરંતુ પદાર્થ (મુળદ્રવ્ય) તે તેનું તે જ રહે છે. સુવર્ણની કંઠી જુઓ–તેમાં રહેલું ચિરસ્થાયી સુવર્ણ પાર્થિવ દ્રવ્ય છે, જે કથંચિત શાશ્વત્ છે. પરંતુ એકલું દ્રવ્ય ગળામાં પહેરવા ગ્ય હેતું નથી, એટલા માટે જ સુવર્ણકારે તેને ઘડયું અને બનેલા આકારને કંઠી”નું નામ આપ્યું. પરંતુ થોડા સમય બાદ તે કંઠીને નાશ કરીને તેને કંદરે બનાવ્યું છે. હવે તમે જ વિચાર કરે કે સુવર્ણને સર્વથા નાશ પણ થયે નથી અને તે પિતાની મૂળ સ્થિતિ(કંઠી સ્થિતિ)માં કાયમ રહ્યું નથી. પહેલાં તે જ દ્રવ્ય કંઠીનો આકાર ધારણ કર્યો હતે, પાછળથી કંદરાનું રુપ ધારણ કર્યું છે.
એથી જ આપણે જાણી શકીએ છીએ કે પદાર્થ માત્રમાં બે ત રહેલાં છે, એક દ્રવ્ય તત્ત્વ તથા બીજુ પર્યાય-તત્વ, કારણ કે દ્રવ્ય વિના પર્યાયનું અસ્તિત્વ અને પર્યાય વિના દ્રવ્યનું અસ્તિત્વ ક્યાંય પણ, કેઈએ જોયું નથી, કે સાંભળ્યું નથી; જોશે નહિ અને સાંભળશે પણ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦ કિભગવાન મહાવીર સ્વામીનું
9° ૭ દીવ્ય-જીવન
ખાણમાંથી નીકળેલું સુવર્ણ દ્રવ્ય છે, પરંતુ તે જ દ્રવ્ય ક્યારેક લંગડી, મહેર, ચેરસ રુપિયા, કંઠી, કંદોર, બંગડી વગેરે પર્યામાં રહેલું હોય છે.
આકાર વિશેષ ધારણ કર્યા સિવાય કઈ દ્રવ્ય કેઈ પણ કામમાં આવતું નથી–આ સર્વથા અનુભવસિદ્ધ સિદ્ધાન્ત છે.
ઘટ માં પણ માટી દ્રવ્ય છે અને “ઘટ” પર્યાય છે, માટી પિતાના મૂળ દ્રવ્યમાં કાયમ રહીને ભિન્ન-ભિન્ન પર્યામાં બદલાતી રહે છે.
આ પ્રમાણે આખા સંસારનાં બધાય પુગલ દ્રવ્ય કઈને કઈ પર્યાય( આકાર)માં પરિવર્તિત થતાં દષ્ટિગોચર થાય છે અને પર્યાયે પણ પ્રતિક્ષણ બદલાતા રહે છે.
એક દિવસ આપણે કહેતા હતા કે આ જમીન ઉકરડો છે, જ્યાં આખા ગામને કચરે પડતું હતું, પરંતુ તે જ જમીન પર એક દિવસ બંગલે બને છે, ત્યારે આપણે કહીએ છીએ કે જમીનને કેટલે અભ્યદય થયે છે–જમીન તે જ છે, એક દિવસ તે ઉકરડાના નામે પ્રસિદ્ધ હતી, તે જ આજે બંગલા તથા બગીચાના નામે પ્રસિદ્ધ થઈ ગઈ
જે સુતર દ્રવ્ય પહેલાં ધેતિયાના નામે ઓળખાતું હતું, પરન્ત તે જ ધેતિયાને ફાડીને ખમીસ બનાવ્યું, ત્યારે તે એ નામથી ઓળખાવા લાગ્યું. આ પ્રમાણે દ્રવ્યમાં ફેરફાર થયા વિના પર્યાની ઉત્પત્તિ તથા વિનાશ થતું રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
૭
૭૧
બરાબર એ જ પ્રકારે જીવ દ્રવ્ય છે, પરંતુ શરીરનાં ક્ષમાં બદલાતા પર્યાયે અનેક છે. એક વખત જે આત્મા હિરણ્યકશ્યપુના નામે બેલાવાતું હતું, બીજે સમયે તે જ આત્મા રાવણના નામથી તથા ભવાન્તરમાં શિશુપાલના નામથી સંબંધિત થયે.
એક ભવમાં એક પતિવ્રતા સ્ત્રી દક્ષાના નામે ઓળખાતી હતી, તે જ બીજા ભવમાં શંકર પત્ની પાર્વતીના નામે ઓળખાવા લાગી. આ બધા ભવમાં જીવાત્મા એક જ છે, પરંતુ નામ જુદાં જુદાં થયાં.
જ્યારે મનુષ્ય ક્રોધ કરે છે, ત્યારે આપણે તેને “આગને ગેળે” કહીએ છીએ, પરંતુ બીજી જ ક્ષણે જ્યારે તે સમતાપ્રધાન કે દયા-પ્રધાન બને છે, ત્યારે તે જ મનુષ્યને આપણે સમતાશીલ તથા દયાળુ કહીએ છીએ. માણસ તે જ છે, જે એક સમયે કે ધન પર્યાયથી યુક્ત હોતે, બીજી ક્ષણે સમતા તથા દયાના પર્યાયમાં પરિવર્તિત થયે છે.
આ પ્રમાણે પદાર્થ માત્ર દ્રવ્ય તથા પર્યાનું મિશ્રણ છે. હવે, આમાં દ્રવ્યની સર્વથા નિત્ય તથા સર્વથા ક્ષણિક અવસ્થા માનવામાં આવે, તે સંસારની વ્યવસ્થામાં ગેટાળે થવે અનિવાર્ય છે.
કારણ કે જીવમાત્ર પ્રતિક્ષણ બદલાતી લેશ્યાઓને માલિક બનીને વારંવાર શુભાશુભ પ્રવૃત્તિઓ કરતે જ રહે છે અને કરેલાં કર્મોને ભેગવટો કરે પણ અવયંભાવી છે. આ બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરસ્વામીનું * © દીવ્ય-જીવન વાતે નિત્યવાદ તથા ક્ષણિકવાદમાં ઘટી શકતી નથી, કારણ કે નિત્યવાદમાં વસ્તુ–તત્વનું પરિવર્તન અશક્ય હેવાથી પુણ્ય તથા પાપને ભેગવટો થઈ શકતું નથી.
હિરણ્યકશ્યપુ, રાવણ તથા શિશુપાલમાં આપણુ મત પ્રમાણે આત્મા એક જ છે, પરંતુ ત્રણેય ભામાં શરીર, વર્ણ, રૂપ, સ્વભાવ અને શક્તિ ભિન્ન-ભિન્ન છે તથા નામ પણ જુદાં
જુદાં છે.
જે આત્માનું નિત્યત્વ સત્યસ્વરૂપી હેત, તે એક જ આત્માના ત્રણેય ભેમાં શરીર વગેરે જુદાં જુદાં કેમ થાત? એવી જ રીતે ક્ષણિકવાદમાં પણ પાન્તર કેવી રીતે ઘટે? કારણ કે જ્યાં જીવન જ ક્ષણિક છે, ત્યાં ભવાન્તર કેવી રીતે?
ત્રણેય ભવમાં જે જીવ છે તે એક જ છે અને સર્વથા નિત્ય છે, એવું જે આપ કહેતાં હે તે હું આપને એ કહીશ કે એશ્લે જીવ અર્થાત્ શરીર વિનાને આત્મા કેઈ કાળમાં પણ રહી શકતું નથી, કારણ કે “મોજાયતનું શરીર ...” કર્મોના ફ્લેશથી ભારે બનેલે આત્મા પિતાનાં કર્મો ભેગવવા માટે શરીર ધારણ કરે છે.
માટે જ્યાં સુધી આત્મા અને શરીરને ઘનિષ્ઠ સંબંધ કાયમ રહે છે અને કરેલાં કર્મો પ્રમાણે આત્મામાં પણ પ્રતિક્ષણ જુદાં જુદાં પરિણામે થતાં રહે છે, ત્યાં સુધી આવી અવસ્થામાં આત્માને એકાંત નિત્ય માનવાથી સંસારની સમસ્યાને ઉકેલ આવી શકશે નહિ અને સત્ય સ્વરુપ જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે
કાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
@ ૭૩
નહિ. માટે જીવાત્મામાં જે દ્રવ્ય-તત્વ છે, તેની અપેક્ષાએ જીવ નિત્ય છે અને પ્રતિ સમય બદલાતા પર્યાની અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે. એવી જ રીતે પ્રત્યેક પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. તેથી જ –
નો રસ રહી તા ૪ વાલા !” “તમે નમ: શિર્મા ”
“ો ઠ્ઠિ પ્રઘાનવ, પિં સુવંનિત જુમા જા ” ઈત્યાદિ ત્રાષિઓનાં અનુભવપૂર્ણ વચને આત્માના અનિત્યવાદને પણ સાચે સિદ્ધ કરે છે.
ક્ષણિકવાદથી તે સંસારની એક પણ સમસ્યા હલ થઈ શકશે નહિ. માટે જીવ અને પુગલને જ ક્ષણિક ન માનતાં, જે તેના પર્યાને ક્ષણિક માનવામાં આવે, તે સંસારનું સ્વરુપ સારી રીતે સમજી શકાશે અને કયાંય પણ, કોઈને પણ ભ્રાંતિ રહેશે નહિ.
કરેલાં કર્મો ભેગવવાં પડે છે, તે આબાલવૃદ્ધ જાણે છે. માટે અકિયાવાદની કલ્પના તે કેવળ સંસારના જીવમાત્રને હિંસા, જૂઠ, વૈર્ય, મિથુન તથા પરિગ્રહનાં પાપામાં મસ્ત બનાવીને પ્રત્યેકને નાસ્તિક તથા ગુપ્ત–નાસ્તિક બનાવવાની યોજના છે. તેથી તે –
અત્તઃ શાવતા વિદિ: શૉવા, મામળે જ વૈsળતા:
नाना रुपधराः कौला विचरन्ति महीतले ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪ ૭ દીવ્ય-જીવન
ભગવાન મહાવીરસ્વામીનું
આ ઉક્તિને પણ જોરદાર પ્રચાર થયું છે.
માટે કઈ પણ સહદય મનુષ્ય આવા અકિયાવાદને માન્ય કરી શકો નથી.
મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાનને કારણે સંસારમાં જાતિવાદ, ધર્મવાદ તથા સંપ્રદાયવાદ ઉત્પન્ન થાય છે, તેને જ કારણે દંડાદંડી યુદ્ધ, વાયુદ્ધ અવયંભાવી છે. પછી તે માનવ માનવને શત્રુ બનીને આખા સંસારને વેર-ઝેરની આગમાં ધકેલી દે છે. આ બધું મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન તથા વિપરીતજ્ઞાનને પ્રભાવ છે.
જ્યારે સમગજ્ઞાનનું ફળ વિરતિ છે અર્થાત્ પાપથી નિવૃત્તિ છે. સમજણપૂર્વક પાપોથી વિરતિ કરનાર મનુષ્ય હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, કલહ, પશૂન્ય, પરંપરિવાર, રતિઅરતિ, માયામૃષાવાદ તથા મિથ્યાત્વ–આ પ્રકારના ૧૮ પાપોથી સર્વથા દૂર રહે છે, કારણ કે સમ્યગજ્ઞાનના માલિકને સર્વત્ર મૈત્રીભાવ હોય છે, પ્રેમભાવ હોય છે; એથી સમ્યગજ્ઞાન જ સર્વથા શ્રેષ્ઠ છે અને અજ્ઞાન સ્વયં મહાપાપ છે, એટલા માટે તે –
“અજ્ઞાનેનાSતં જ્ઞાનં, તેન મુર્ધારિત ગત્તવ:”
ભાગ્યવાદને પ્રવર્તક સ્વયં પિતાની જીવિકા માટે પુરુષાર્થ છે. સંસારની એક પણ ક્રિયા પિતાની જાતે જ થતી નથી; પરન્તુ પુરુષાર્થ જ બધાને સાધક છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ..
દીવ્ય-જીવન
@ ૭૫
ભાગ્યવાદના ભરોસે બેસીને પિતાના જીવનને નિરુદ્યમી બનાવવું એ જ અધઃપતન છે.
આ પ્રમાણે સ્યાદ્વાદી વચને દ્વારા ભગવાન પંડિતોના વિચારમાં કાતિ લાવ્યા અને જનમાનસમાં રહેલી ભ્રાન્તિ નાબૂદ થઈ. પરિણામે સંસારને સત્યવાદ તથા યથાર્થવાદના જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી.
એથી સત્યદ્રષ્ટા ભગવાન મહાવીરસ્વામી અમર છે અને અહિંસાધર્મ, સંયમધર્મ તથા તપધર્મ પણ સદા અમર છે.
જે આજે પણ અગણિત માનવને કલ્યાણને માર્ગ બતાવી રહ્યો છે.
ભગવાન મહાવીરસ્વામીનો અહિંસા-ધર્મ
હિંસક ભાવના, ભાષા, વ્યવહાર તથા ખાનપાનથી દૂર રહેવું એ જ અહિંસા છે. પરંતુ માનવમાત્રની પરિસ્થિતિ તથા કર્મોને સંચય એકસરખા ન હોવાથી બધા જીવાત્માઓ એક સરખી અહિંસાનું પાલન કરી શકતા નથી, એટલા માટે જ માનવ-સમાજના બે ભેદ છે—(૧) સાધુ-સંસ્થા, (૨) ગૃહસ્થ– સંસ્થા. (૧) સાધુ-સંસ્થા :
જેમાં ગૃહસ્થાશ્રમ, શરીર સંસ્કાર, પુત્ર-પરિવાર તથા માતાપિતાને સંપૂર્ણ ત્યાગ કરવાને હેય છે. પૂર્વભવનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬ - ભગવાન મહાવીરસ્વામીને
* દીવ્ય-જીવન સત્કર્મોની વાસનાથી જ્યારે કેઈ પણ જીવાત્માને વૈરાગ્યને ઉદય આવે છે અથવા ગૃહસ્થાશ્રમની માયા-ચક્કીમાં પિસાતાં પિસાતાં, જ્યારે પણ પાપકર્મોની ધૃણા, જૂઠ–પ્રપંચથી નફરત, ક્રોધ કષાયથી ઉદ્વિગ્નતા, વિષય-વાસના, ભેગ-વિલાસ તથા
સ્ત્રી-સહવાસથી મનમાં સર્વથા નારાજી આવી જાય છે, ત્યારે સમ્યગ જ્ઞાનપૂર્વક સમ્યગદર્શની આત્મા સમ્યફચારિત્ર(મુનિધર્મ)ને સ્વીકાર કરે છે તેને સાધુ-સંસ્થા કહે છે
આ પ્રમાણે સાધુધર્મ સ્વીકારવાના સમયે હિંસામયી માનસિક ભાવના પણ ત્યાગવી પડે છે તથા દિક્ષાના સમયે જ પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા લેવી પડે છે. (3) સવાસો વારૂવાલાયો વેરમr :– ' અર્થાત્ પ્રાણેને ધારણ કરનારા પ્રાણીમાત્ર ભલે તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય હોય, તેની હિંસા મનથી, વચનથી, કાયાથી કરીશ નહિ, બીજાની પાસે કરાવીશ નહિ અને કરનારનું સાહચર્થ્ય તથા અનમેદન પણ કરીશ નહિ. ઊઠતાં, બેસતાં, ચાલતાં તથા ગુરુની આજ્ઞાથી પણ કયાંય જવા આવવામાં રજોહરણને ઉપયોગ કરે, રાત્રે ચાલતાં, ફરતાં દંડાસનથી પરિમાજિત જમીન પર પગ મૂકે વગેરે ક્રિયાઓ શુદ્ધ ઉપગપૂર્વક કરવી જરુરી છે. (૨) સરવાળો મુલાવાયામો વેરમાં ! :
ક્રોધ, લોભ, ભય તથા હાસ્યમાં કેઈપણ પ્રકારનું અસત્ય, હિંસક, અસભ્ય, ઈષ્યમય, વિરમય ભાષણ કરીશ નહિ, બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દિવ્ય-જીવન
@ ૭૭
તેમ કરવાનો અવસર આપીશ નહિ અને કરનારની અનુમોદના પણ કરીશ નહિ.
(३) सव्वाओ अदिनादाणाओ वेरमणं :
ગ્રામ, નગર, ક્ષેત્રમાં અલ્પ અથવા અધિક, અલ્પ માત્રામાં કે અધિક માત્રામાં, સચિત્ત હોય કે અચિત્ત, કઈ પણ વસ્તુને હું લઈશ નહિ અને લેનારનું અનુદન પણ કરીશ નહિ.
(૧) તીર્થકર અદત્ત-અર્થાત્ જે કાર્યમાં તીર્થકરોની આજ્ઞા નથી, તે કાર્ય કરીશ નહિ.
(૨) ગુરુ અદત્ત–અર્થાત્ શ્વાસોચ્છવાસની ક્રિયા છેડીને કઈ પણ વસ્તુ ગુરુની આજ્ઞા વિના ગ્રહણ કરીશ નહિ.
(૩) સ્વામી અદત્ત-પુસ્તક, પાત્ર, વસ્ત્ર તથા બીજી કોઈ પણ વસ્તુ, તેના માલિકને પૂછ્યા વિના ગ્રહણ કરીશ નહિ.
(૪) જીવ અદત્ત-ફળ, ફૂલ, ધાન્ય, કાચું પાણી વગેરે પદાર્થો સજીવ (સચિત્ત) હોવાથી, તેમાં રહેલા છે મરવા ઈચ્છતા નથી, માટે આજથી હું કઈ પણ સચિત્ત વસ્તુને સ્પર્શ પણ કરીશ નહિ.
મારા જીવનમાં જેટલી વસ્તુઓ અનિવાર્ય રુપે ઉપયોગી છે, તેને તેટલી માત્રામાં જ હું ગ્રહણ કરીશ.
આ પ્રમાણે ચારેય ચકર્મોને હું ત્યાગ કરી દઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮ | ભગવાન મહાવીરસ્વામીનું
” દીવ્ય-જીવન (૪) સવારો મેદાયો વેરમાં :
જેનાથી વિષય-વાસને ઉત્પન્ન થાય તથા ભુક્ત ભોગેની યાદ આવે, તેવા સંસર્ગ, સાહિત્ય, ચિત્ર વગેરેના દર્શન, સ્પર્શન, મરણ, પઠન આદિને ત્યાગ કરે એ જ બ્રહ્મચર્યધર્મ છે, એ માટે નવ-વાડો ઉપદિષ્ટ છે -
(૧) જ્યાં સ્ત્રી, નપુંસક તથા સ્ત્રીનું ચિત્ર પણ હોય, ત્યાં ન રહેવું.
(૨) સ્ત્રીઓની સાથે સરાગ કથાને ત્યાગ.
(૩) જ્યાં સ્ત્રીઓ બેઠી હોય, તે સ્થાન પર બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ પહેલાં સાધુએ બેસવું નહિ.
(૪) આસપાસના મકાનમાં દંપતીનાં વિષય-વિલાસ તથા વાતચીત થતાં હોય, તે જેવાં કે સાંભળવા ન જોઈએ.
(૫) ગૃહસ્થાશ્રમમાં કરેલાં ભેગેની સ્મૃતિને પણ ત્યાગ. (૬) શરીર વિભૂષાને સર્વથા ત્યાગ. (૭) અત્યંત ગરિષ્ઠ ભેજનને ત્યાગ. (૮) સાદું ભેજન પણ અલ્પ માત્રામાં કરવું. (૯) સ્ત્રીઓનાં અંગોપાંગ સરાગ દષ્ટિથી જોવા નહિ.
આ નવ-વાડેના પાલનથી બ્રહ્મચર્યધર્મની આરાધના સુલભ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ન
-
દીવ્ય-જીવન
@
૭૯
() સવાલો પરિણામો વેરમr :
"परि समन्ताद् आत्मान गृह्णातीति परिग्रहः ।” જેનાથી આત્મા સર્વ પ્રકારે બંધનમાં પડે, તે પરિગ્રહ છે,
મુનિધર્મને સ્વીકાર કરતાં પહેલાં પરિગ્રહને સંપૂર્ણ ત્યાગ કર સર્વથા અનિવાર્ય છે.
બાહ્ય પદાર્થો પ્રત્યે મૂચ્છ, મમતાને ત્યાગ તથા કોધ, માન, માયા, લેભ આદિ આત્મિક દૂષણેને ત્યાગ કરે એ જ મુનિધર્મ છે. રાત્રિભેજન, કંદમૂળ વગેરે અભક્ષ્ય પદાર્થોને સંપૂર્ણ ત્યાગ તથા કાચા પાણી, સ્ત્રી અને વનસ્પતિ માત્રના સ્પર્શને પણ સર્વથા ત્યાગ જૈન મુનિ માટે સર્વથા અનિવાર્ય છે.
ન્હાવ–ધેવું, પાન ખાવું, પંખે કરે, પગમાં બૂટચંપલ પહેરવાં તથા મેટર, ટાંગા, સાયકલ વગેરેની સવારીને પણ સંપૂર્ણ ત્યાગ જૈન મુનિને હોય છે.
આ પ્રકારને આટલે ત્યાગ કરનાર મુનિ–સંસ્થા કહેવાય છે, જે અહિંસાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં સમર્થ બને છે.
(૨) ગૃહસ્થ સંસ્થાઃ
પરંતુ જેણે ગૃહસ્થાશ્રમને સ્વીકાર કર્યો છે, તે ગૃહસ્થ. ધર્મ–પત્ની યુક્ત છે અને ધર્મ–પત્નીને સંગ્રહ સંપૂર્ણ પરિગ્રહનું મૂળ કારણ છે તથા હિંસાને મૂલમંત્ર છે. એવે ગૃહસ્થ કે જેની પાસે ધર્મ-પત્ની, પુત્ર-પરિવાર તથા વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરસ્વામીનું ૮૦ ૭દીવ્ય-જીવન -વ્યવહાર છે, તે હિંસાને સંપૂર્ણ ત્યાગ કરવામાં સમર્થ નથી; કારણ કે ગૃહસ્થને પિતાને વ્યવહાર નિભાવે છે, જે પરિગ્રહ વિના અશક્ય છે અને જ્યાં પરિગ્રહ છે, ત્યાં આરંભ, સમારંભ આદિ હિંસા અનિવાર્ય છે. | માટે પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય તથા વનસ્પતિકાય આદિ સ્થાવર ની હિંસા અનિવાર્ય હેવાથી, ગૃહસ્થ ત્રસ જીવોની હિંસાથી પિતાની જાતને બચાવી શકે છે.
છતાં પણ પિતાને કુટુંબના નિર્વાહ માટે હાટ-હવેલી, ખેતી–વાડી વગેરે રાખવાં પણ ગૃહસ્થ માટે સર્વથા અનિવાર્ય હોવાથી સંકલ્પપૂર્વક-મારવાના ઈરાદાથી જ ત્રસ જીવોને નહિ મારવાનું વ્રત લઈ શકાય છે, યદ્યપિ આરંભ કિયામાં ત્રસ જી હણાય જ છે, તથાપિ ગૃહસ્થને મકાનદુકાન, ખેતી– વાડી વગેરેને આરંભ કરે જ પડે છે, એથી સાંકલ્પિકી હિંસાને ત્યાગ કરવાને અધિકારી-ગૃહસ્થ છે. તેમાં પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા ગૃહસ્થ, જે અપરાધી જીવ છે, તેને દંડ દેવ સર્વથા ઉચિત છે, ન્યાઓ છે. માટે જે ગામમાં, કુટુંબમાં, દેશમાં, જે કઈ ગુંડે પિતાની બેન–બેટીઓને સતાવે અથવા બીજાની બેન–બેટીને પણ સતાવે તે તેને દંડ દેવે અને બેનબેટીની રક્ષા કરવી એ ગૃહસ્થને ધર્મ છે, કારણ કે
સર્વથા અકર્મણ્ય જીવન એક પ્રકારનું માનસિક ગાંડપણ છે જે આંતરિક જીવનમાં હિંસા સૂચિત કરનારૂં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન @ ૮૧ એથી મહાવીર સ્વામીને ઉપાસક અહિંસક ભાવનાવાળા હોવા છતાં પણ દુષ્ટોને દંડ દેવામાં એને બાધ આવતો નથી.
અહિંસક મનુષ્ય કર્મઠ, સશક્ત તથા પિતાની જવાબદારી પ્રત્યે સદા જાગરુક રહે છે.
બેશક ! જે નિરપરાધી ત્રસ જીવે છે, જેવા કે-સાપ, વિંછી, વાઘ, સિંહ, માકડ, જૂ, તથા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે જાનવરો સર્વથા નિર્દોષ તથા નિરપરાધી હેવાથી તેઓને મારવાને ઈરાદે મહાવીરસ્વામીને ઉપાસક ક્યારેય રાખી શકતું નથી.
નિરપરાધી જીવોમાં પણ પોતાનાં બહેન–બેટી, પુત્રપુત્રી, દાસ-દાસી વગેરે ધાર્મિક–જીવન વિરુદ્ધ ચાલનારા હોય, તે તેઓને સાપેક્ષ બુદ્ધિથી દંડ દેવે ગૃહસ્થને માટે સર્વથા અનિવાર્ય હોવાથી, યદ્યપિ તેઓ નિરપરાધી છે, તથાપિ દંડનીય છે.
આ બધાં વિવેચનથી ગૃહસ્થાશ્રમી અહિંસાને સીધે સાદો અર્થ એ છે કે, “અપરાધ વિનાના ત્રસ જીવેને મારવાની બુદ્ધિ, વૈરબુદ્ધિ, હિંસાબુદ્ધિ તથા ઈષ્યબુદ્ધિથી મારવા નહિ.”
આટલી મર્યાદાવાળી અહિંસા જ ગૃહસ્થાશ્રમીને માટે પર્યાપ્ત છે, જેથી પિતાના વ્યવહારમાં ક્યાંય પણ બાધા આવી શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ** ૭ દીવ્ય-જીવન
બેશક ! સ્થાવર જીની હત્યામાં પણ જે ગૃહસ્થ ઇન્દ્રિયની ગુલામીવશ જીવહત્યામાં બેધ્યાન રહીને કાંઈ પણ કરે છે, તે તે નિર્ધસી પરિણામને માલિક બનતે પાપકર્મને ભાગીદાર બને છે. આરંભકિયામાં પણ મર્યાદાથી વધારે પરિગ્રહ વધારવાને જે ભાવ હોય, તે ગૃહસ્થ હિંસક છે, અનાચારી છે.
બાહ્યદૃષ્ટિથી સંકલ્પ વિના રહેવા છતાં પણ જે તેના આંતરજીવનમાં કાષાયિક તથા વૈષયિક ભાવ છે, તે તેની કિયાએ પણ હિંસાત્મક હોય છે.
માટે મહાવીર સ્વામીના ધર્મને પ્રાપ્ત કર્યા પછી, જીવમાત્રે સરલ–પરિણામી, નિરારંભી, પરિગ્રહ પરિમાણુ બનવાનું ધ્યેય રાખવું જરૂરી છે.
સમાજવાદ :
આ તે એક સત્ય હકીકત છે કે દેશનું ઉત્થાન, આબાદી, આઝાદી તથા સચ્ચરિત્રતાને આધાર જ સમાજવાદ છે. જે દેશે આ વાદને અપનાવ્યું નથી, તે દેશ સૈનિકેની તાકાત પર ભલે ગમે તેટલું જોરદાર (સશક્ત) બની જાય; તથાપિ તે દેશની આંતરશક્તિ કમજોર થતી જશે અને એક દિવસ આંતરવિગ્રહને જન્મ આપનારી બનશે. - આપણા દેશને ભૂતકાળ તપાસી જુઓ, તે એક દિવસ આખું ભારત સામ્રાજ્યવાદના ચક્કરમાં સમય વ્યતીત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય જીવન
© ૮૩
રહ્યું હતું. જ્યાં એક જ વ્યક્તિના હાથમાં રહેલી રાજ્યસત્તા દિવસે દિવસે બગડતી ગઈ. કેમકે એક વ્યક્તિની પાછળ સ્વાર્થોધ પંડિતેનું તથા ભ્રષ્ટ રાજનૈતિકેનું પરિબળ એવી રીતે વધી ગયું હતું કે પરિણામ સ્વરુપે દેશમાંથી અહિંસા, સંયમ તથા સદાચાર આદિ શક્તિઓને હાસ પણ થતે ગયે. જેથી રાજા, રાજસત્તા તથા શ્રીમંતેનું માનસિક જીવન, મદિરાપાન, પર-સ્ત્રી–ગમન તથા શિકારનું ગુલામ બન્યું અને એક રાજા, બીજા, ત્રીજા રાજાઓ સાથે વાતવાતમાં જંગ ખેલવાને શેખીન બની ગયું હતું. આ બધાનું તાત્પર્ય એ જ રહ્યું કે પૂરા દેશમાં રાજસત્તા, પંડિતસત્તા તથા શ્રીમંત સત્તા પરસ્પર કટ્ટર શત્રુ બની ગઈ
શિકાર એક જ હોય અને શિકારી અનેક હોય, ત્યાં એક જ શિકાર ભલે તે વેશ્યા હોય કે પરસ્ત્રી; તે અનેકને રણ મેદાનની હેળીમાં ભસ્મસાત્ કરવાને પૂર્ણ સમર્થ છે.
હિન્દુસ્તાનના રાજાઓની આ જ દશા હતી, તેથી જ ફક્ત નામના જ રામસિંહ, લક્ષ્મણસિંહ, બહાદુરસિંહ વગેરે રહી ગયા હતા, અર્થાત્ પોતપોતાના નામની પાછળ “સિંહ” શબ્દ કાયમ રહી ગયા હતા, પરંતુ આંતરજીવન તે સુરા અને સુંદરીનાં પાપથી શિયાળ જેવું બની ગયું હતું.
અનાર્યવૃત્તિના પોષક રાજા ગદંભિલે જ્યારે એક દિવસ ઉજજૈનના બજારમાંથી સાધ્વીરત્ન, શિયળમૂર્તિ “સરસ્વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
- દીવ્ય જીવન
૮૪
ભગવાન મહાવીર સ્વામીનું નામની જૈન સાધ્વીને પોતાના અંતઃપુરમાં રખાવવાની ધૃષ્ટતા કરી ત્યારે જૈનાચાર્ય શ્રી કાલકે દેશના બધા રાજાઓને ક્ષાત્રધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મદિરાપાનના નશામાં તથા પરસ્ત્રીઓ સાથે વિલાસ-લીલામાં પૂર્ણ રૂપે ચકચૂર બનેલા ભારતદેશના એક પણ રાજાએ ગભિલ્લ રાજા સાથે યુદ્ધ ખેલી સાધ્વીને છોડાવવાનું સાહસ કર્યું નહિ, ત્યારે જૈનાચાર્યે સિંધુ નદી પાર કરી, શક રાજાઓના માધ્યમથી ઉજજૈનનું રાજ્ય ઉખાડી ફેંકી દીધું અને સાધ્વીની રક્ષા કરી.
આ પ્રમાણે સામ્રાજ્યવાદના ચકકરમાં ભારતના રાજાઓનું એટલું અધ:પતન થઈ ગયું હતું કે જેથી મુસ્લિમ સંસ્કૃતિ માટે ભારતદેશને પિતાના અધિકારમાં લેવાનું સરળ બની ગયું હતું, પરંતુ આ સંસ્કૃતિને પણ એટલે ખ્યાલ રહેવા ન પાપે કે –
જે દેશનું અન્ન ખાવું છે, તેની આબાદી તથા આઝાદીનું લક્ષ્ય રાખવું, ” તેથી તે ગેરી સલતનતે પિતાની કૌટિલ્યનીતિથી સંપૂર્ણ ભારતને પિતાના સકંજામાં ફસાવી દીધું.
પરસત્તા હોવાથી પિતાની મુલાયમ નીતિથી દેશને એવી રીતે આક્રાન્ત કર્યો કે જેથી દેશને શ્વાસ લેવે પણ મુશ્કેલ બની ગયો હતે.
પરંતુ દેશના સમજદાર નેતાઓએ પિતાનું પાસું ફેરવ્યું અને કોંગ્રેસ સંસ્થાના માધ્યમથી મહાત્મા ગાંધીના નેતૃત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવને
૭ ૮૫
નીચે દેશ પૂરેપૂરે જાગૃત થયે તથા શસ્ત્રપૂર્ણ અંગ્રેજ સતનતને સાત સમુદ્ર પાર કરી દીધી અને છ-સાત શતાબ્દિથી પરાધીન બનેલે ભારતદેશ પૂર્ણરૂપે સ્વતંત્ર બન્યો.
આજે તે પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાને પણ ૩૦-૩૧ વર્ષ પૂરાં થઈ ગયાં છે, પરંતુ ખેદ છે કે આજ સુધી સમાજવાદનાં સૂત્રે જ પોકારાતાં રહ્યાં છે અને ગરીબ વધારે ગરીબ બન્ય છે, મધ્યમ વર્ગની કડી સ્થિતિ યથાવત ચાલુ જ છે, ખાવાનું અનાજ પણ પરદેશથી મંગાવવામાં આવે છે. સાથે સાથે વિદ્ય – જ્ઞાન-વિજ્ઞાન – વિનય-વિવેક – સચ્ચરિત્રતા-ખાનદાનીધર્મ–પવિત્રતા આદિ આત્મિક ધર્મનું સર્વથા અવમૂલ્યન થઈ ચૂકયું છે. વિદ્યાના ક્ષેત્રમાં તથા ન્યાયના ક્ષેત્રમાં પણ અસભ્યતા તથા ભ્રષ્ટાચાર એટલે વધી ગયે છે કે સદ્વિદ્યા તથા સાચે ન્યાય મળવાં પણ મુશ્કેલ બની ગયાં છે.
આવી પરિસ્થિતિમાં ભારત દેશને એક વાર ફરી મુંઝવણમાં મૂકાવું પડયું છે.
આવું બધું શા માટે અને કેવી રીતે થયું ?
બેશક ! આ સમયે સામ્રાજ્યવાદના શ્વાસોચ્છવાસ પૂર્ણ રુપે સમાપ્ત થઈ ગયા છે અને ગણતંત્રને શ્વાસ જોરથી ચાલી રહ્યો છે તથાપિ ગણતંત્રના અધિનાયક-નેતાઓ તથા રાજ્યકારભાર સંભાળનારા મોટા માણસના દિલ અને દિમાગમાં જ્યાં સુધી સમાજવાદ પિતાને પાયે જમાવી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
૮૬
- દીવ્ય-જીવન
નહિ ત્યાં સુધી સમાજવાદનાં કોરાં સૂત્રે પિકારવા–એ દેશની કમનસીબી છે, આંતરશક્તિનું અવમૂલ્યન છે, મધ્યમ વર્ગની કુર મશ્કરી છે અને જનતાને ગુપ્ત રુપે સામ્યવાદ તરફ લઈ જવાનું કૌટિલ્ય છે.
તિપિતાની સત્તાનું સ્થિરીકરણ કે એકીકરણ જ આ સમાજવાદને સાચા અર્થ હેય તે આજે આટલા વર્ષોમાં દેશની ગરીબી હટાવવાની સમસ્યા, અત્યાર સુધીમાં ઉકેલાઈ ગઈ હોત અને હિન્દુસ્તાન અમનચમનની નિદ્રામાં પિતાની રાત્રીઓ પસાર કરવામાં લાગી જાત, પરંતુ આમ થઈ શકયું નથી, દેશના કેઈ પ્રાન્તમાં પણ થઈ શક્યું નથી; આ એક કટુ સત્ય હકીકત છે.
સમાજવાદનું તાત્પર્ય પરમાત્મા કે પથ્થર સિવાય કઈ પણ વ્યક્તિ સંસારમાં એકાકી રહી શકતી નથી, પછી ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ. બધાને પિતા પોતાને સમાજ નિશ્ચિત છે અને જ્યારે સમાજ છે, ત્યારે તેને ધર્મ પણ નક્કી (નિર્ણત) છે.
સમાજમાં એક વ્યક્તિને બીજા-ત્રીજા–સેંકડો-હજારે તથા લાખો વ્યક્તિઓથી સંબંધ હોવું આવશ્યક છે અને પૂરે સમાજ ભગવ-તત્ત્વ સાથે સંબંધિત હવે અત્યંત જરુરી છે. “સંબંધને અર્થ છે–એક બીજા સાથે સત્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું !
- દીવ્ય-જીવન
@ ૮૭
સભ્ય, સદાચારમય નૈતિક, અહિંસક, પૂર્ણ—અહિંસક તથા પ્રેમપૂર્ણ વ્યવહાર.”
ધર્મ( Religion)ને અર્થ પણ એ જ છે કે દાનધર્મ દયા ધર્મની સાથે સાથે બીજાના અપરાધને માફ કરીને, મનુષ્ય માત્ર, બીજા મનુષ્ય સાથે યાવત્ પૂરા દેશ સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરે.
“ધર્મ” શબ્દને પણ આ જ અર્થ છે. “ઘાયતીતિ ઘ” અર્થાત દાન, પ્રેમ તથા આત્મીય સંબંધથી એક બીજાને મદદગાર બનવું, પિતાના સ્વાર્થોનું બલિદાન દઈને બીજાને પિતાના જેવા બનાવવા.”
પણ” શબ્દ વદ્ ધાતુથી બને છે, જેને અર્થ છે, પૂજા કરવી, સેવા કરવી, દાન કરવું વગેરે. એક મનુષ્ય, બીજા મનુષ્યને પિતાના સમાન સમજીને તેને સત્કાર કરે, ગરીબ, અનાથે તથા દરિદ્રોની સેવા કરે અને પોતાની વસ્તુ, સત્તા તથા શ્રીમંતાઈ બીજાને આપીને બધાને પોતાના જેવા બનાવે.
આ બધાનું તાત્પર્ય એ થયું કે એક મનુષ્ય, બીજા મનુષ્યને બગાડવા માટે, દુઃખી કરવા માટે કે વેર-ઝેર કરવા માટે અવતરિત થયે નથી, પરંતુ પ્રેમ, મૈત્રીભાવ, ઔદાર્ય, સરળતા તથા દાનધર્મની ગંગા પ્રવાહિત કરવા માટે જ જન્મે છે. આવી પરિસ્થિતિમાં સમાજ, ગામ તથા દેશમાં એક બીજાને સહાયક થનાર ઈન્સાન જ મિત્રીભાવની વીણા વગાડનારે બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન શકે છે. અન્યથા ભગવત્ત ત્વની અવગણના કરી અને સામાજિક જીવનને લાત મારી મનુષ્ય જ્યારે સ્વયં પોતાના સ્વાર્થ, ક્રોધ, લેભ તથા માયાવશ બનીને બીજા મનુષ્યથી જુદા પડે છે, ત્યારે સમાજ તથા દેશમાં વેર, વિરોધ, હિંસા તથા પ્રપંચ વધે છે, જેનાથી આખા દેશમાં વિનાશ થવાનાં લક્ષણેની શરૂઆત થાય છે. પરિણામસ્વરુપ દેશમાં પ્રાકૃતિક પ્રકોપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂખમરે, નગ્નતા, શઠતા તથા જુદા જુદા અસાધ્ય રેગની વૃદ્ધિ થવી સ્વાભાવિક છે.
આ એક અનુભવસિદ્ધ વસ્તુ છે કે જે દેશ, ગામ તથા સમાજમાં એક શ્રીમંત બીજા શ્રીમંતથી; એક સત્તાધારી બીજા સત્તાધારીથી તથા એક ધર્માચાર્ય બીજા ધર્માચાર્યથી; વાગ યુદ્ધ તથા દંડાદંડીના યુદ્ધમાં જીવન યાપન કરી રહ્યા હોય, તે તે દેશ, ગામ તથા સમાજ કોઈ પણ સ્થિતિમાં પિતાની આઝાદીનું રક્ષણ કરી શકતું નથી.
ફળસ્વરૂપ “પાડા–પાડાની લડાઈમાં પખાલીને દંડ”—એ કહેવતની જેમ સ્વાર્થોધ બનેલા શ્રીમંત, સત્તાધારી તથા ધર્માચાર્યોની લડાઈ પણ દેશ તથા સમાજને રસાતલમાં પહોંચાડવાનું કારણ બને છે.
ભગવાન મહાવીરને સમાજવાદ ભગવાન મહાવીર સાચા અર્થમાં ભગવ-તત્વના માલિક હતા, જન્મ, જરા તથા મૃત્યુથી સર્વથા પર હતા. મેહજન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ન
દીવ્ય-જીવન
© ૮૯
રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માયા-લેભ આદિ અંતરંગ શત્રુઓ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે–એવા હતા અને કર્મકલેશેથી દુઃખી થતા સંસારને ઉદ્ધાર કરવામાં પૂર્ણ સમર્થ હતા. એથી અનંતજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ દુઃખી સંસારને સુખી બનાવવા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે તથા સામાજિક જીવનને ઉચ્ચતર બનાવવાના ઉદ્દેશ્યથી જ “દાનધર્મ અને સમાજવાદનું મૂળ કારણ કહ્યું છે.
સંસારને વેર-
વિધથી ભડકાવનારી તથા સામાજિક જીવનને બગાડનારી “વિષમતા છે. જ્યાં પણ વિષમતા ફેલાય છે, ત્યાં આંતર તથા બાહ્ય જીવન કલુષિત બન્યા વિના રહેતું નથી.
કારણ કે “વિષમતા”નું આ જ એક વિષચક છે કે એક સ્થાન પર અગણિત ધન-રાશિ છે, તે લાખ કરોડનાં ઘરમાં સૂકે રેટ પણ નથી. એકને ત્યાં સુંદર તથા રંગીન વસ્ત્રોને ઢગલે છે, તે અન્યત્ર ફાટેલા-તૂટેલાં કપડાં પણ નથી. એકની પાસે રહેવા માટે આલીશાન બંગલે છે, તે બીજા પાસે તટી ફૂટી ઝૂંપડી પણ નથી.
એકને ત્યાં જગમગાટ રેશનીની બેલબાલા છે, તે બીજા પાસે દી સળગાવવા તેલ પણ નથી. એકને ચહેરો પાઉડરલીપસ્ટીકથી ચમક-દમક થઈ રહ્યો છે, તે ગરીબની પાસે અમન–ચમનનું કેઈ સ્થાન તથા સાધન પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીર સ્વામીનું ° ૭ દીવ્ય-જીવન
તદુપરાન્ત, વિષમતાને એ અભિશાપ છે કે આખી દુનિયાને ભૂખી મારવાની બદદાનત રાખનારા એક શ્રીમંતને બીજા શ્રીમંતથી તથા એક સત્તાધારીને બીજા સત્તાધારીથી પણ પરસ્પર મેળ નથી, આજને સંસાર જ આપણી સામે પ્રત્યક્ષ છે.
થોડા વધુ આગળ વધીએ તે માનવું જ પડશે કે આ શ્રીમંત તથા સત્તાધારીઓના હાથમાં જીવન યાપન કરનારા એક આચાર્યનું બીજા આચાર્યથી, એક પંડિતનું બીજા પંડિતથી, એક શિક્ષકનું બીજા શિક્ષકથી, એક સંન્યાસીનું બીજ સંન્યાસીથી અને એક નેતાનું બીજા નેતાથી-રામ તથા રાવણનું માનસિક યુદ્ધ અત્યંત વેગથી પિતાને પ્રભાવ દર્શાવી રહ્યું છે.
ભલે સત્યયુગ હેય કે કલિયુગ, આ સંસારમાં પાપપુણ્ય, હિંસા-અહિંસા, અસત્ય-સત્ય, મૈથુન-બ્રહ્મ, પરિગ્રહસંતોષ આદિ દ્વન્દ્રોની બહુલતા કયારેય પણ મટવાની નથી; એ જ કારણ છે કે અનાદિકાલીન મેહકર્મની ચેષ્ટાઓમાંથી જ્યારે મનુષ્યના દિમાગમાં હિંસા–જૂઠ-ચેરી–મૈથુન તથા પરિગ્રહના પાપની ભાવના વધી જાય છે, ત્યારે વિષમતાવાદ, માર–પીટ, વેર-વિરોધ, નિર્દયતા, કૃપણુતા આદિ પણ પિતાની મર્યાદા છેડીને સમસ્ત સંસારમાં વિષમતાનું વાતાવરણ ઉપસ્થિત કરી દે છે, ત્યારે સંસારની સમસ્યાઓ પણ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું 0
દીવ્ય-જીવન
© ૯૧
જટિલ, વિચિત્ર તથા દુર્ભેદ્ય બની જાય છે કે જેનું સમાધાન કરવામાં રાજસત્તા, સૈનિકસત્તા, પંડિતસત્તા તથા સાધુસત્તા પણ સફળ થઈ શકતી નથી.
તથાપિ ભગવાન મહાવીર સ્વામીને આપણે સમજી લઈએ તથા એમણે આપેલાં વ્રતનું પાલન કરીએ તે જ વિષમતાવાદ દૂર થઈને દેશમાં સમતાવાદ, સમાજવાદ, શાતિ તથા સમાધિ પ્રાપ્ત થશે.
ઘમરસ ગાળી યા” અર્થાત્ ધર્મની માતા દયા છે, તે વિવેક બાપ (પિતા) છે. માતા-પિતાના સંગ વિના પુત્રની પ્રાપ્તિ સર્વથા અસંભવ છે, તેવી જ રીતે આન્તરજીવનમાં દયા અને વિવેકની પ્રાપ્તિ વિના ધર્મની ઉત્પત્તિ સર્વથા અશક્ય છે.
- આનો સીધે સાદો અર્થ એ છે કે ધાર્મિક બનવા માટે પિતાના જીવનના પ્રત્યેક રેમમાં દયા તથા વિવેક લાવવાં જ પડશે.
ભાવદયા તથા દ્રવ્યદયામાં સર્વશ્રેષ્ઠ ભાવદયા છે, કારણ કે આ દયાના પ્રભાવથી જ જીવમાત્રનાં જીવન સુન્દરતમ બને છે.
આ પ્રમાણે સામાજિક જીવનની સુંદરતા જ સમાજ
વાદ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
_વ ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
ભગવાન મહાવીરસ્વામીએ પિતાના અદ્વિતીય પુરુષાર્થ દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેનાથી સાધુ-સાધ્વીએના ધર્મની મર્યાદા સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ અને
જગત્ જી પ્રત્યે મૈત્રીભાવ, ગુણવંત જીવો પ્રત્યે પ્રભેદભાવ, દીન-દુઃખી છ ઉપર કારુણ્યભાવ, તથા પાપી–અત્યાચારી પ્રત્યે ઉપેક્ષાભાવ.
ઈત્યાદિ સંભાવનાઓથી સાધુ-સાધ્વીના આત્માઓ જગભરના પ્રાણીઓને સંયમધર્મ, ધર્મ તથા અહિંસક માર્ગનું અનુદાન કરનારા થયા.
તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું પુણ્ય-કર્મ અતિ ઉત્કૃષ્ટતમ હોવાથી તેઓનાં ચરણોમાં સંસારની વિષમતાએને વધારનારા મુખ્ય ઠેકેદાર, હિંસક, દુરાચારી, પરિગ્રહના પરમ પૂજારી શ્રીમંતે, ભેગવિલાસમાં મસ્ત બનેલા ધનવાને તથા રાજાઓનાં પુત્ર-પુત્રીઓ, અર્જુનમાળી જેવા પ્રતિદિન સાત-સાત મનુષ્યને ઘાત કરનાર, દઢપ્રહારી જેવા મહાહિંસક, ચિલાતીપુત્ર જેવા પ્રત્યક્ષ હિંસક, મેતારજ જેવા હરિજન, હરિકેશી જેવા ચંડાલ, આનંદ, કામદેવ જેવા કેટ્યાધિપતિ, શ્રેણિક, ચંડપ્રદ્યોત જેવા કામદેવના અતિશય ભક્ત, મહારાજા ચેટક (વૈશાલી ગણતંત્રના અધિનાયક) જેવા રાજર્ષિ, અભયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ્ય-જીવને
૭ ૯૩
કુમાર જેવા બુદ્ધિ કુબેર પ્રધાન મંત્રી, શાલીભદ્ર તથા ધન્ય શેઠ જેવા દેશસેવક ધનાઢ્ય, મૃગાવતી જેવી રુપવતી રાજ રાણીઓ, જયંતી જેવી મહાશ્રાવિકાઓ, ચંદનબાળા જેવી યૌવનવતી બ્રહ્મચારિણીઓ, પુણ્ય શ્રાવક જેવા ગરીબ ગૃહસ્થ તથા સુદર્શન જેવા પુણ્યપ્રભાવી શિયળસંપન્ન ગૃહસ્થ વગેરે સંખ્યાત-અસંખ્યાત, માનવ સમુદાય ભગવાન પાસે વ્રતધારીસંયમી, મહાતપસ્વી તથા બ્રહ્મચારી બની શક્યા.
આ પ્રમાણે ભગવાનનાં પાંચ મહાવ્રતાએ, પાંચ અણુવતેએ, ત્રણ ગુણવ્રતાએ તથા ચાર શિક્ષાત્રતએ જગતની વિષમતાઓને સમાપ્ત કરી એક સંઘ સ્થાપનના માધ્યમથી આખા સંસારને દયા, દાન, સમતા, અહિંસા, સંયમ તથા તધર્મને અપૂર્વ સંદેશ આપેલ છે.
ભગવાનની હયાતીમાં જ ૭૦૦ મહાપુરુષોએ તથા સંપૂર્ણ પરિગ્રહત્યાગીની શિયળસંપન્ન ૧૪૦૦ સાધ્વીજી મહારાજેએ પિતાનાં બધાં કર્મોને નાશ કરી, જન્મ-જરા તથા મૃત્યુથી છુટકારે પ્રાપ્ત કરી, મેક્ષગતિ પ્રાપ્ત કરી છે. બીજા પણ અગણિત ભાગ્યશાળીઓ પૂર્ણ અહિંસક, સત્યવાદી, બ્રહ્મચારી તથા સંસારમાં ભયંકરમાં ભયંકર પાપોની વૃદ્ધિ કરાવવાનું મૂળ કારણ તથા લાખે, કરે મનુષ્યને ભૂખ્યા મારવાનું આદ્ય કારણ
–એવા પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી બન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીનું
૯૪ ૭ દીવ્ય-જીવન
પિતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા સાત મહાપુરુષોએ તીર્થ*કર ગેત્ર ઉપાર્જિત કર્યું છે, જેથી આગામી કાળમાં એ ભાગ્યવાન તીર્થંકર પદ પ્રાપ્ત કરી, અગણિત મનુષ્યને હિંસા, જૂઠ, ચૌર્ય, મિથુન તથા પરિગ્રહ આદિ પાપથી મુક્ત કરાવવામાં સમર્થ થશે.
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની જ્ઞાન-તે અસંખ્ય જીવને જ્ઞાનને પ્રકાશ અચ્યું છે અને લાંબા સમય સુધી આ પેત પિતાનું કાર્ય કરતી રહેશે.
આજના આ ભૌતિકવાદના જમાનામાં પણ જૈન સાધુ તથા જૈન સાધ્વી પિતાનાં વ્રત–નિયમ–તપશ્ચર્યા–સંયમ-સમતા આદિથી સંસારની સામે પ્રત્યક્ષ ઉદાહરણરૂપ છે.
ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગી નહિ બનેલા ગૃહસ્થને ઉપદેશ આપતાં ભગવાને ફરમાવ્યું છે કે –
(૧) પિતાના ગૃહસ્થાશ્રમને નિભાવવા સિવાય મન, વચન તથા કાયાથી કરેલું હિંસક કાર્ય હિંસા છે.
(૨) અસત્ય ભાષણ, બેટી સાક્ષી તથા મૃષા ઉપદેશને ત્યાગ એ જ સામાજિક જીવનને સુંદર બનાવવાનું લક્ષણ છે.
(૧) વ્યાપાર-નીતિને બગાડવી, માલમાં સેળભેળ કરવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દિવ્ય-જીવન @ ૫
રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર કર, બેટા તેલ તથા માપ રાખવાં, વ્યાજમાં તથા હિસાબમાં ગોટાળા કરવા એ જ સામાજિક જીવનને કદરૂપું બનાવવા જેવું છે.
(૪) વિધવા, સધવા, કન્યા તથા વેશ્યા આદિના સંસર્ગને ત્યાગ કરી, પિતાની સ્ત્રી સાથે પણ ભદ્ર તથા ધર્યું વ્યવહાર કરવો એ જ મનુષ્ય જીવનની પવિત્રતા છે.
(૫) પરિગ્રહી આત્મા પાપી છે, દુર્ગતિગામી છે, પુણ્ય કર્મોને બરબાદ કરનારે છે, કારણ કે હદ કરતાં વધારે પરિગ્રહ, હિંસા, જુઠ, ચેરી તથા મૈથુન કર્મની વૃદ્ધિ કરનાર હોવાથી ત્યાજ્ય છે. ? (૬) પ્રાપ્ત કરેલાં ધન-વૈભવને ઉપયોગ પહેલાં પોતાનાં આશ્રિતોને દાળ-રેટી આપવા માટે, ત્યાર પછી પોતાના સગા સંબંધીને સમૃદ્ધ બનાવવા માટે કરે એ જ દાનધર્મ છે.
(૭) એવા પાપી વ્યાપાર પણ ન કરવા જેથી અગણિત માનવ તથા પશુઓની નિર્દય હત્યા થવાને અવસર આવે.
(૮) મરી રહેલાં અથવા માર્યા જતાં તેને બચાવવા એ જ ઈશ્વરીય કર્તવ્ય છે.
(૯) સમાજવાદને એ જ નિષ્કર્ષ છે કે-માનવ, સમાજ, સંપ્રદાય બધા પરસ્પર ભાઈ-ભાઈ બને તથા પ્રેમભાવની વૃદ્ધિ કરે.
તિ રામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીના પર પંચ કલ્યાણક કા
...
૧ ચ્યવન કલ્યાણક ૨ જન્મ કલ્યાણક ૩ પ્રજ્ઞા કલ્યાણક ૪ કેવળજ્ઞાન કલ્યાણક પ નિર્વાણ કલ્યાણક
અષાઢ સુદ ૬
ચૈત્ર કારતક વૈશાખ સુદ ૧૦ આસો વદ ૦))
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________ | ન્યા સ પૂ શું ન -6 વિ જ ય જી ના અન્ય પુસ્તકો alcbble Illet! hehre pe * ભગવતીસૂત્ર સાર સંગ્રહ : ભાગ બીજો (ગુજરાતી) શતક 6 થી 11 | 8-00 ભગવતીસૂત્ર સાર સંગ્રહ : ભાગ પહેલે (હિંદી) શતક 1 થી 5 10-00 બારવ્રત (ત્રીજી આવૃત્તિ) ગુજરાતી 1-50 = ત્રતાની મહત્તા (ગુજરાતી) 0-50 * ભગવાન મહાવીરસ્વામીનું દિવ્ય-જીવન 1-00 tart s YASHOVIY IN CRWAL થાપ્તિસ્થાન ? HAVA 1. જગજીવન કસ્તુરચંદ શાહ સાઠંબા ( સાબરકાંઠા ) વાયા ધનસુરા ( 2. સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા (સૌરાષ્ટ્ર) 3. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથી ખાના, અમદાવાદ bluપીઠભાવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com