SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિગુરુદેવે નમઃ SHRE ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-જીવન MAHAVIR સમગ્ર ભારત દેશમાં વ્યાપકરુપે ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે. આવા પવિત્ર અવસરે ભગવાન મહાવીરસ્વામી કોણ હતા? કેવા હતા?” એ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે જેથી ભારતની જનતા મહાવીરસ્વામીને–એમના દિવ્ય જીવનને તથા સદુપદેશને જાણુને પિતાનું જીવન ધન્ય બનાવી શકે. દેવાધિદેવેનું જીવન જ પવિત્રતમ હોવાથી મનુષ્ય માત્ર પોતાના જીવનનું ઊર્ધ્વીકરણ કરવામાં સમર્થ થઈ શકે છે. ભૌતિક તથા પિદ્ગલિક સુખમાં ચરમસીમા પ્રાપ્ત કરી છે એવા દેવયોનિના જવ, ભેગપ્રધાન હોવાથી મેગી થઈ શકતા નથી અને મેગી બન્યા વિના સર્વ કર્મોને નાશ અશક્ય છે, એથી માનવનિ પ્રાપ્ત કરી છે એવા જીવાત્માએ જ પિતાના અદ્વિતીય પુરુષાર્થના બળથી પરમાત્મતત્વ પ્રાપ્ત કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy