________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
- દીવ્ય-જીવન ૨૯ જમીનમાં જે ખેતીની ગ્યતા ન હોય તે તેમાં પહેલે વરસાદ પણ નકામે થઈ જાય છે, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ જ્યાં સુધી ભેગ તથા પાપની પ્રધાનતા રહે છે, ત્યાં સુધી મહાપુરુષોને જન્મ થતું નથી. જ્યારે ત્રીજા તથા ચેથા આરામાં ધાર્મિકતા ઉત્પન્ન થવાને કાળસ્વભાવ હોવાથી જ આ બે આરાઓમાં અરિહંતને જન્મ થાય છે તથા કાળાનુસાર ચકવતી, બળદેવ, વાસુદેવ આદિને પણ જન્મ થાય છે.
ખેડૂત પિતાની ઉદરપૂર્તિ માટે જમીન ખેડીને ખેતીને ગ્ય જમીન તૈયાર કરે છે, તે જ પ્રમાણે ભાવદયાના મહાસાગર તીર્થકરેના આત્માઓ પણ ભેગપ્રધાન તથા પાપપ્રધાન બનેલા મનુષ્યને, સમાજને, દેશને-ધર્મને માટે યોગ્ય બનાવી દે છે. પછી તે ધર્મ તથા ધાર્મિકતા ખૂબ-ફૂલે ફાલે છે, જેથી માનવતાને વિકાસ ચરમસીમા સુધી પહોંચી જાય છે અને અનેક આત્માઓ ભવ-સમુદ્રને તરી જાય છે, જ્યારે અનેક આત્માઓ તેને એગ્ય બને છે.
આ પ્રમાણે ઉત્સર્પિણ અને અવસર્પિણ બંનેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવત, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ જેવા ૬૩ મહાપુરુષે જન્મ લે છે.
જેન–શાસનની પદ્ધતિ પ્રમાણે આ બે આરા સત્યુગના નામે ઓળખાય છે. ઉત્સપિણી કાળના પાંચમા આરાનું પ્રમાણ ત્રણ કેડીકેડી સાગરોપમ તથા અવસર્પિણી કાળના પાંચમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com