SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરસ્વામીનું , દીવ્ય-જીવન ૪૯ ભગવાન મહાવીર સ્વામી તીર્થકર કેવળી હતા. કારણ કે અધલેક, ઊર્ધ્વક તથા તિરછાલેક ૫ સંસારને જે છે તે તથા પ્રત્યેક પદાર્થ પિતાના ગુણધર્મ– પર્યાયના રુપમાં વિદ્યમાન છે, તેને તેવી જ રીતે અનુભવ કરે અને તે પ્રકાશિત કરવો એ જ યથાર્થવાદ છે. આવા યથાર્થ વાદને કહેવાની શક્તિ અતીન્દ્રિયજ્ઞાની, સર્વજ્ઞ ભગવાન સિવાય કઈ પણ વ્યક્તિમાં હોતી નથી. પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી સંસાર બધી રીતે આચાર-વિચારથી નિમ્નલિખિત માયાજાળમાં ફસાયેલું હતું, જે ઈતિહાસસિદ્ધ હકિકત છે – (૧) હિંસા દેવીનું તાંડવ નૃત્ય–જેમાં હજારે પશુઓ તથા પક્ષીઓને તથા રુપવાન બત્રીસ લક્ષણવાળા બાળકોને પણ દેવદેવીઓની સામે ભેગ આપવામાં આવતું હતું અને કુરતા તથા નિર્દયતાપૂર્વક તેઓને મારી નાખવામાં આવતાં હતાં. (૨) “ માંસમક્ષ લોકો ન મ ર ર મૈને” આવાં શાસ્ત્ર-વાક્યોનું નગ્ન-નૃત્ય ભારતના ખૂણે ખૂણે થઈ રહ્યું હતું. (૩) પવતી કુમારિકાઓને શાક-ભાજીની જેમ બજારમાં વેચી દેવામાં આવતી હતી, જેને ખરીદનારાઓ શ્રીમંત તથા સત્તાધારી હતા. (૪) જ્યાં માંસભેજન તથા મૈથુનકર્મની સીમાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy