________________
ભગવાન મહાવીર સ્વામીનું દીવ્ય જીવન
બિરાજમાન થઈને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રુ૫ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. | તીર્થકરેનું રુ૫, બળ, જ્ઞાન સર્વથા અદ્વિતીય હોય છે, જેને આગમના વચનથી આ પ્રમાણે જાણી શકાય છે –
૧૨ પુરુષ બરાબર
૧ બળદનું બળ, ૧૦ બળદ બરાબર
૧ ઘોડાનું બળ, ૧૨ ઘોડા બરાબર
૧ પાડાનું બળ, ૧૫ પાડા બરાબર ૧ હાથીનું બળ, ૫૦૦ હાથી બરાબર
૧ સિંહનું બળ, ૨૦૦૦ સિંહ બરાબર
૧ અષ્ટાપદનું બળ, ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બળદેવનું બળ,
૨ બળદેવ બરાબર ૧ વાસુદેવનું બળ, ૨ વાસુદેવ બરાબર ૧ ચકવર્તીનું બળ, ૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમાર દેવનું બળ,
૧ કરેડ દેવ બરાબર ૧ ઈન્દ્રનું બળ, કેટલાય ઈન્દ્ર બરાબર ૧ ગણધરનું બળ, કેટલાય ગણધર બરાબર ૧ તીર્થંકરનું બળ.
ઉપરના કોષ્ટકથી આપણે જાણી શકીએ છીએ કે તીર્થકર ભગવંત સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, અથવા પુણ્યકર્મની ચરમસીમા તીર્થકરેનાં ચરણોમાં સમાપ્ત થાય છે, જેમ સંપૂર્ણ આવરણ રહિત, સંસારવતી અનંતાનંત દ્રવ્ય-પદાર્થોનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com