________________
વગેરેની આરાધના સુરક્ષિત રહી શકે, તે માટે માનવ-જીવનને સુંદરતમ બનાવવા માટે જ મહાપુરુષોનાં જીવન આપણું માટે માર્ગદર્શક છે.
મહાવીરસ્વામીનું જીવન ગંગાનદી જેવું સરલ, શુદ્ધ, સાત્વિક તથા ગંભીર છે; જે મનુષ્ય માત્રના પાપોની અશુદ્ધિએને શુદ્ધ કરવામાં પૂર્ણ સમર્થ છે.
આ બધાં કારણોને નજરમાં રાખીને જ, આ પુસ્તક લખવામાં આવ્યું છે, જે આપની સામે રજૂ થઈ રહ્યું છે.
એક વાર આપ આ પુસ્તક સાદ્યન્ત વાંચે, મનન કરે અને આપના જીવનને સુંદરતમ બનાવવાનો પ્રયાસ કરે!
અંતમાં, હું પૂજ્ય ગુરુદેવાનો ઉપકાર માનું છું, જેઓની અમેય કૃપાથી મારું સાહસ પાર પડ્યું છે.
દ્રવ્ય-સહાયકે તથા પ્રકાશકને પણ મારા ધન્યવાદ છે, જેએના પ્રત્સાહનનું આ ફળ છે.
આ પુસ્તકમાં રહેલી ત્રુટિઓ માટે હું જવાબદાર છું. પાઠકગણને મારી વિનંતી છે કે, ભૂલે માટે મને સૂચના આપે જેથી બીજી આવૃત્તિમાં સુધારી લેવાય.
નિવેદક, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ
(કુમારશ્રમણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com