SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરસ્વામીનું - દીવ્ય-જીવન @ ૮૧ એથી મહાવીર સ્વામીને ઉપાસક અહિંસક ભાવનાવાળા હોવા છતાં પણ દુષ્ટોને દંડ દેવામાં એને બાધ આવતો નથી. અહિંસક મનુષ્ય કર્મઠ, સશક્ત તથા પિતાની જવાબદારી પ્રત્યે સદા જાગરુક રહે છે. બેશક ! જે નિરપરાધી ત્રસ જીવે છે, જેવા કે-સાપ, વિંછી, વાઘ, સિંહ, માકડ, જૂ, તથા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે જાનવરો સર્વથા નિર્દોષ તથા નિરપરાધી હેવાથી તેઓને મારવાને ઈરાદે મહાવીરસ્વામીને ઉપાસક ક્યારેય રાખી શકતું નથી. નિરપરાધી જીવોમાં પણ પોતાનાં બહેન–બેટી, પુત્રપુત્રી, દાસ-દાસી વગેરે ધાર્મિક–જીવન વિરુદ્ધ ચાલનારા હોય, તે તેઓને સાપેક્ષ બુદ્ધિથી દંડ દેવે ગૃહસ્થને માટે સર્વથા અનિવાર્ય હોવાથી, યદ્યપિ તેઓ નિરપરાધી છે, તથાપિ દંડનીય છે. આ બધાં વિવેચનથી ગૃહસ્થાશ્રમી અહિંસાને સીધે સાદો અર્થ એ છે કે, “અપરાધ વિનાના ત્રસ જીવેને મારવાની બુદ્ધિ, વૈરબુદ્ધિ, હિંસાબુદ્ધિ તથા ઈષ્યબુદ્ધિથી મારવા નહિ.” આટલી મર્યાદાવાળી અહિંસા જ ગૃહસ્થાશ્રમીને માટે પર્યાપ્ત છે, જેથી પિતાના વ્યવહારમાં ક્યાંય પણ બાધા આવી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy