Page #1
--------------------------------------------------------------------------
________________
करु00000यण
गरध्यान
जानि
d aualiMETRA
Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________
યોગશાસ્ત્રના અષ્ટમ–પ્રકાશ ઉપર આધારિત અને વિસ્તારિત, ૪૮ માનસ-ચિત્રો સ્વરૂપે
અરિહંત-ધ્યાન
-મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી
Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપેાળ, ઝવેરીવાડ, રિલીફોડ, અમદાવાદ–૧
ફોન : ૩૮૫૦૨૩ : ૩૮૦૧૪૩
X
લેખક-પરિચય : સિદ્ધાન્તમહેદષિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂજ્યપાદ્ . ભગવંત શ્રીમદ્રિય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય સુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી
પ્રથમ સંસ્કરણ : નકલ ૭૦૦૦ ચૈત્ર સુદ એકમ
તા. ૨૬–૩–૮૨
*
ખંડ ૧ ૨
મુદ્રકઃ
રાજુભાઈ સી. શાહ
યુનિમેક પ્રિન્ટસ ઞામુનાયકની પાળ,
અમદાવાદ-૩૮૦૦૦૧
܀ܒܒܒ܀
મૂલ્ય
] ૨* ૩-૦૦
000*)
Scanned by CamScanner
143:3
મધુ પ્રિન્ટરી
દૂધવાળા પાળ, ઘીકાંટા ડ, અમદાવાદ
સરવ
Page #4
--------------------------------------------------------------------------
________________
D અનુક્રમણિકા
માસ્તવિક ખંહ : ૧ પૂ.પાદ પં, ભગ. શ્રીમદ્
ભદ્રંકરવિજયજી મહારાજા સાહેબ ૧-૩૦ ૧. ગહ : અનુમોદનાશરણઃ ૨. અનુભવજ્ઞાનને અપૂર્વ મહિમા
8. અરિહંતની ઉપાસના ભૂમિકા અંડર મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી ૩૧-૬૦
૧. પુષ્યઃ અપરિહાર્ય શાક્ત ૨. સૂમનું પ્રચંડ બળ ૩, ચારિત્ર–નિર્માણ ૪. આ રવો, વિશ્વકલ્યાણને પંથ ५. देवो भूत्वा ६वं यजेत
૬. આજનનું મહત્વ ૪૮ માનસ-ચિત્રો રૂપે સાલબન યાન ખંડ ૩ મુનિ ચન્દ્રશેખરવિજયજી ૬-૧૦૮
Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________
I
પ્રકાશકીય
પૂજ્યપાદ, સંયમમૂતિ, વાત્સલ્યનિધિ પન્યાસ ભગવંત શ્રીમદ્ ભદ્ર ંકરવિજયજી મહારાજા સાહેબશ્રીએ શ્રહરન, સુશ્રાવક બાપુભાઈ કડીવાળા દ્વારા મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીતે પાઠવેલી કૃપા-પ્રસાદી એટલે આ અરિહંત-ધ્યાનની પ્રક્રિયા.
યેાગશાસ્ત્રના અષ્ટમ–પ્રકાશમાં એનું મૂળ પડયુ છે.
મુનિશ્રીએ કતારગામ (સુરત), ઘેટી તથા છેલ્લે ચંદનબાળામાં આ પ્રક્રિયાને સકળ સૌંધ સમક્ષ રજૂ કરી હતી. તેને સાંભળ્યા બાદ અનેક પુણ્યાત્માઓની માગણી થઈ કે આ પ્રક્રિયા પુસ્તક રૂપે બહાર પાડવી જોઈએ, જેથી મ`ત્રજપથી જેએનું ચિત્ત પરમાત્મામાં તન્મય ન બની શકતું હેાય તેમને પરમાત્મામાં તન્મય બનવા માટે આ પ્રક્રિયા ખૂબ ઉપકારક થઈ પડશે.
આથી પૂજ્યપાદ ૫. ભગ. શ્રીમદ્ ભદ્રંકરવિજયજી મહારાજા સાહેબને આ પ્રક્રિયાનું લેખન તૈયાર કરીને મેાકલવામાં આવ્યું. પેાતાની નાદુરસ્ત તબિયતમાં પણ તે કૃપાલુએ તેનું શ્રવણ કરીને સુધારાએ સૂચવ્યા અને મુનિશ્રીને તે પ્રક્રિયા પરત કરવા સાથે માલેલા પત્રમાં તે પરમકૃપાલુશ્રીજીએ જણાવ્યું કે “એકંદરે આ લખાણ સુંદર અને ભાવવાહી થયુ છે. આંતરિક આરાધના માટે સાધકોને તે અત્યંત પ્રેરણાદાયી અને ઉપકારક બની રહેશે. આરાધનાના અભ્યાસ સાથેને તમારા આ પ્રયાસ અનુમેાદનીય છે.”
વાચકાના અને આરાધકાના કરકમલમાં આવી સુંદર ધ્યાન-પ્રક્રિયા મૂકતાં અમે અનેશ આન અનુભવીએ છીએ.
તા. ૧-૧૨-૮૧
વિ. સ’. ૨૦૩૮, ભાગ, સુદ્ પાંચમ
અમદાવાદ.
Scanned by CamScanner
લિ. ટ્રસ્ટી મ`ડળ કમલ પ્રકાશન ટ્રસ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
અરિહંત પરમાત્માનું
w wwww
સાલંબન ધ્યાન
TIT
**ww
प्रास्ताविकम्
*
ખંડ : ૧
*
**
પૂજ્યપાદ વાત્સલ્યનિધિ પં. ભગ. શ્રીમદ્
ભદ્રકરવિજયજી મહારાજ સાહેબ
******
*
વિષય-સૂચિ :
૧. ગહ : અનુમોદના: શરણ ૨. અનુભવ જ્ઞાનને અપૂર્વ મહિમા ૩. અરિહંતની ઉપાસના
*
*
Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________
૧. ગાઁ : અનુમેાદના : શરણુ
પોતે કરેલા ઉપકારના મહત્ત્વ જેટલું જ કે તેથી અધિક પરકૃત 'ઉપકારાનુ` મહત્ત્વ છે. એવા મધ્યસ્થવૃત્તિતારૂપ સમત્વ ભાવ એ દ્વેષદોષના પ્રતિકારસ્વરૂપ છે. ઉભય પ્રકારનું સમવ રાગદ્વેષને નિર્મૂળ કરી આત્માના શુદ્ધ સ્વભાવરૂપ કેવલજ્ઞાન-કેવલર્દેશનને ઉત્પન્ન કરે છે. તેમાં લેાકાલેાક પ્રતિભાસિત થાય છે, પરંતુ એ કેાઈથી પ્રતિભાસિત થતું નથી, કેમ કે તે સ્વયંભૂ છે. તેથી વીતરાગ અવસ્થા જ પરમ પૂજનીય છે અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયભૂત ગાઁ, સુકૃતાનુમેદન અને શરણુગમન એ પરમ ઉપાદેય છે.
--
वीतरागोऽप्यसौ देवा, ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्ग फलदः शक्तिस्तस्य हि तादृशी ॥१॥
આ દેવ વીતરાગ હાવા છતાં મુમુક્ષુ વડે જ્યારે ધ્યાન કરાય છે ત્યારે સ્વર્ગાપવ રૂપી ફળને આપે છે, કેમ કે તેમની નિશ્ચિત તેવા પ્રકારની શક્તિ છે.
वीतरागोऽप्यसौ ध्येयो, भव्वानां स्याद् भवच्छिदे । विच्छिन्नबन्धनस्यास्य तादृग नैसर्गिको गुणः ॥
આ ધ્યેય વીતરાગ હાવા છતાં ભવ્ય જીવેાના ભવાòઢને માટે થાય છે. મંધન જેઓના છેદાઈ ગયા છે, તેમાં આ નૈસગિ ગુણા હાય છે.
વીતરાગ આત્માઓના સ્વભાવ જ તેમનું ધ્યાન કરનારાઓના રાગદ્વેષના છેદ કરવાના છે. સ્વમાયોડતોષઃ ।'–સ્વભાવ તર્કના અવિષય છે. વસ્તુસ્વભાવના નિયમ મુજમ વીતરાગ વસ્તુના સ્વભાવ જ સ્વ પર ભવાચ્છેદક છે. કોઈ પણ વસ્તુસ્વભાવ તર્કથી અગ્રાહ્ય છે.
3
Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________
(6) અરહંત દયાળ (0
,
અરિહંતાદિનું શરણગમન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાગુણ વડે દુકૃતગહ અને સુકૃતાનુમદનરૂપ ભવ્યત્વ પરિપાકના બે ઉપાયોનું સેવન થાય છે. ત્રીજો ઉપાય અરિહંતાદિ ચારનું શરણુગમન છે. અહીં શરણુગમનને અર્થ એ છે કે જેઓ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે, તેઓને જ પિતાના એક આદર્શ માનવા, તેમના જ સત્કાર, સન્માન, આદર, બહુમાનને પોતાનાં કર્તવ્ય માનવાં.
પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સાચા અર્થી છનું તે બે ભાવની ટોચે (Climax) પહોંચેલાઓની શરણાગતિ. ભક્તિ, પૂજા બહુમાન વગેરે સહજપણે આવે છે. જે તે ન આવે તે સમજવું કે તેને અંતરથી દુષ્કૃતગહ કે સુકૃતાનુમોદન થયેલું નથી. એટલું જ નહીં પણ દુષ્કૃતગહ કે સુકૃતાનમેદનને ભાવ તેનામાં ઉત્પન્ન થયે, હોય તે પણ તે સાનુબંધ નથી, જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક નથી.
જ્ઞાન અને શ્રદ્ધાથી વિહીને એ દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમેદનને ભાવ નિરનુબંધ બને છે, ક્ષણ વાર ટકીને ચાલ્યા જાય છે, તેથી તેને સાનુબંધ બનાવવા માટે તે બે ગુણેને પામેલા અને તેની ટોચે પહોંચેલા પુરુષની શરણાગતિ અપરિહાર્ય છે.
એ શરણાગતિ, પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણને સાનુબંધ બનાવવા માટેનું સામર્થ્ય પૂરું પાડે છે, વીર્ય વધારે છે, ઉત્સાહ જગાડે છે અને તેમની જેમ જ્યાં સુધી પૂર્ણત્વ પ્રાપ્ત ન થાય, અર્થાત તે બે ગુણોની ક્ષાયિક ભાવે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનામાં વિકાસ થતું રહે છે. તેને અનુગ્રહ પણ કહેવાય છે. સાધનામાં ઉત્તરોત્તર વિકાસ વધારી સિદ્ધિ સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ પ્રકારના આલંબને
Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________
(
6) અરહંત દયાળ (0)
પ્રત્યે આદરને પરિણામ અને તેથી સિદ્ધિ એ તેમને અનુગ્રહ ગણાય છે. કહ્યું છે કે –
आलंबनादशेद्भूतप्रत्युहक्षययोगतः । દઘાનાન્ન, નિજ નોપના રે |
–અધ્યાત્મસાર ઊંચે ચઢવામાં આલંબનભૂત થનારાં તને પ્રત્યે આદરના પરિણામથી સિદ્ધિની આડે આવતાં વિદનેને ક્ષય થાય છે અને તે વિધતક્ષયથી વેગી પુરુષોને ધ્યાનાદિના આરેહણથી ભ્રંશ થતું નથી.
આલંબનના આદરથી થતા પ્રત્યક્ષ લાભને જ શાસ્ત્રકાર અરિહંતાદિને અનુગ્રહ કહે છે. * અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપને બેધનું કારણ છે.
જેનું આલંબન લઈને જીવ આગળ વધે છે તેને ઉપકાર હદયમાં ન વસે છે તે પાછો પતનને પામે છે. એટલે પરાર્થવૃત્તિરૂપી દુષ્કતગહ કૃતજ્ઞતાગુણના પાલન સ્વરૂપ સુકૃતાનમેદના અને તે ગુણેની સિદ્ધિને વરેલા મહાપુરુષની શરણાગતિ એ ત્રણે ઉપાયે મળીને -જીવને મુક્તિગમત-યોગ્યતા વિકસાવે છે, અને ભવભ્રમણની શક્તિને ક્ષય કરે છે.
સાચી દુકૃતગહ અને સુકૃતાનમેદના, દુકૃતરહિત અને સુકૃતવાન તાની ભક્તિ સાથે જોડાયેલી જ હોય છે. તેથી એક ભક્તિને જ મુક્તિની દૂતી કહેલી છે.
કૃતજ્ઞતાગણ સુકૃતની અનુમોદનારૂપ છે. પરાર્થવૃત્તિ દુષ્કતની ગહરૂપ છે. દુષ્કૃતની ગહરૂપ પરાર્થવૃત્તિ અને સુકૃતની અનુદનારૂપ કૃતજ્ઞતાભાવથી વિશુદ્ધ થયેલ અંતઃકરણમાં શુદ્ધ આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. શુદ્ધ આત્મતત્વ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મથી અભિન સ્વરૂપવાળું છે.
Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________
4 અંત ધ્યાન(0]
અરિહંતાદિ ચારનું શરણુગમન એ મુક્તિનું અનન્ય કારણ છે. મુક્તિ એ સ્વરૂપ-લાભરૂ૫ છે. સ્વરૂપને બેધ એ અરિહંતાદિ ચારના અવલંબનથી થાય છે. અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપના. બેધનું કારણ છે. આત્મામાં આત્માથી આત્માને જાણવાનું સાધન અરિહંતાદિ ચારનું શરણ-સ્મરણ છે. આ ચારનું સમરણ એ જ તત્ત્વથી આત્મસ્વરૂપનું સ્મરણ છે.
આત્માનું સ્વરૂપ નિશ્ચયથી પરમાત્મતુલ્ય છે, એ બધ જેને થયેલે છે, તેને પરમાત્મ-મરણ એ જ વાસ્તવિક શરણગમન છે.
આત્મતત્વનું સ્મરણ વિશુદ્ધ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણની વિશુદ્ધિ દુષ્કૃત ગહ અને સુકૃતાનમેદનથી થાય છે. દુષ્કત પરપીડારૂપ છે. તેની તાવિક ગહ ત્યારે થાય છે કે જ્યારે પરપીડાથી ઉપાર્જન કરેલા પાપકર્મને પરોપકાર વડે દૂર કરવાને વિલાસ જાગે છે.
પરાર્થકરણને વિલાસ એ જ પરપીડાકૃત પાપીની સાચી ગહીના પરિણામસ્વરૂપ છે. દુકૃતગહમાં પરાર્થકરણની વૃત્તિ છુપાયેલી છે. સુકૃતાનુમોદનમાં પરાર્થકરણનું હાદિક અનુદન છે. ચતુશરણગમનમાં પરાર્થકરણ સ્વભાવવાળા આત્મતત્વને આશ્રય છે.
આત્મતત્વ પિતે જ પરાર્થકરણ અને પરપીડાના પરિહારરવરૂપ છે. આત્માને તે મૂળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે જ પરપીડાનું ગહણ અને પરોપકારગુણનું અનુદન છે. - શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંતાદિ ચાર સર્વથા પરાર્થકરાવત હોય છે. તેથી તે સ્વરૂપનું શરણ સ્વીકારવા ગ્ય છે. આદરવા ગ્ય છે, ઉપાસના કરવા લાયક છે.
Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________
(પ) આંહનદયાળ
1
( 2
)..
શુદ્ધ આત્મતત્વ હંમેશાં પોતાના સ્વભાવથી જ શુદ્ધીકરણનું કાર્ય કરે છે, તેથી તે જ પુનઃસ્મરણીય છે, રેય છે, શ્રદ્ધેય છે, સર્વ ભાવથી શરણ્ય છે, શરણ લેવા લાયક છે.
જ્યાં સુધી સ્વત–પોતે કરેલા દુષ્કૃતની ગહ થતી નથી, એક નાનું પણ દુષ્કૃતગહના વિષય વિનાનું રહે છે, ત્યાં સુધી સ્વપક્ષપાતરૂપી રાગદેષને વિકાર વિદ્યમાન છે એમ સમજવું. ગહના સ્થાને અનુમોદના હોવાથી તે મિસ્યા છે, તેથી વાસ્તવિક અનુમોદનાનું સ્થાન જે પર સુકૃત તેની અનમેદના પણ સાચી થતી નથી.
પરકૃત અલ્પ પણ સુકૃતનું અનુદન બાકી રહી જાય છે, ત્યાં સુધી અનુમોદનના સ્થાને અનુમોદનાના બદલે ઉપેક્ષા કાયમ રહે છે અને તે ઉપેક્ષા પણ એક પ્રકારની ગહ જ બને છે. સુકૃતની ગહ અને દુષ્કૃતનું અનુદન થેડે અંશે પણ વિદ્યમાન હોય, ત્યાં સુધી સાચું શરણ પ્રાપ્ત થતું નથી. દુષ્કૃતનું અનુમોદન રાગરૂપ છે અને સુકૃતનું ગéણ દેષરૂપ છે. તેના પાયામાં મોહ યા અજ્ઞાન યા મિથ્યાજ્ઞાન રહેલું છે. - એ મિયાજ્ઞાનરૂપી મોહનીય કર્મની સત્તામાં અરિહંતાદિનું શુદ્ધ આત્મસ્વરૂપ એળખાતું નથી, કેમ કે તે રાગદ્વેષરહિત છે.
વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ રાગદ્વેષરહિત શુદ્ધ સ્વરૂપની સાચી ઓળખાણ થવા માટે દુષ્કૃતગહ અને સુકૃતાનુદને સવશે શુદ્ધ થવું જોઈએ. એ થાય ત્યારે જ રાગદ્વેષરહિત અવસ્થાવાનની સાચી શરણાગતિ પ્રાપ્ત થઈ શકે છે અને એ શરણાગતિ પ્રાપ્ત થાય તે જ ભવને અંત આવી શકે છે.
ભવને અંત લાવવા માટે રાગષરહિત વીતરાગ અવસ્થાની
Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________
# (6) અરહંત દયાળ ()
અંતઃકરણમાં સૂઝ-બૂઝ થવી જોઈએ. સૂઝ એટલે શોધ અર્થાત જિજ્ઞાસા, અને બૂઝ એટલે જ્ઞાન. વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ દુષ્કૃતગહ અને સુકૃતાનમેદનની અપેક્ષા રાખે છે. વીતરાગ અવસ્થાનું મહાત્મય પિછાણવા માટે હૃદયની ભૂમિકા તેને યેગ્ય થવી જોઈએ.
એ યોગ્યતા ગહણીય અને અનુમોદનીયની અનુમોદનાના પરિણામથી પ્રગટે છે. ગહ દુકૃત માત્રની હેવી જોઈએ. એ બે હેય ત્યારે રાગદ્વેષની તીવ્રતા ઘટી જાય છે. રાગ ન અને દ્વેષ પ્રત્યે દ્વેષની વૃત્તિ હેવી એ રાગદ્વેષની તીવ્રતાનો અભાવ છે. દુકૃતગહ અને સુકૃતાનમેદનની હયાતીમાં તેની સિદ્ધિ થાય છે. એથી વીતરાગતાના શરણે જવાની વૃત્તિ જાગે છે. વીતરાગતા એ જ શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્ય લાગે છે પછી વીતરાગતા અચિન્યશક્તિયુક્ત છે. તેનાથી વિમુખ રહેનારને નિગ્રહ અને તેની સન્મુખ થનારને તે અનુગ્રહ કરે છે.
લોકાલક-પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન કે જે આત્માનું સહજ સ્વરૂ૫ છે, તે વિતરાગ અવસ્થામાં જ પ્રકાશી ઊઠે છે, અન્ય અવસ્થામાં તે વિદ્યમાન હોવા છતાં અપ્રગટ રહે છે. કેવળજ્ઞાન-કેવળદર્શન વડે કાલેકના ભાવ હસ્તામલવત્ પ્રતિભાસે છે. સર્વ દ્રવ્યના ત્રિકાલવતી સર્વ પર્યાનું તે ગ્રહણ કરે છે. સમયે સમયે જ્ઞાન વડે સર્વને જાણે છે, અને દર્શન વડે સર્વને જુએ છે.
- વીતરાગના શરણે રહેનારને તેમના જ્ઞાનદર્શનને લાભ મળે છે. એ જ્ઞાનદર્શન વડે પ્રતિભાસિત સર્વ પદાર્થોના સર્વ પર્યાયાદિની ક્રમબદ્ધતા નિશ્ચિત થાય છે. તેથી જગતમાં બની ગયેલા, બની રહેલા અને ભવિષ્યમાં બનનારા સારાનરસા બનાવમાં રાગદ્વેષ અને હર્ષશેકની કલ્પનાઓ નાશ પામે છે.
અરિહંત અને સિદ્ધ પરમાત્માનું દયાન
A એ કર્મક્ષયનું અસાધારણ કારણ છે. ' જીવનું રૂપાંતર કરનાર રસાયણના સ્થાને એક દયા છે, તે કારણે
Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________
8 (4) અહિત ધ્યાન (Gી
તીર્થકરોએ દયાને જ વખાણી છે. ધર્મતત્વનું પાલન, પિષણ અને સંવર્ધન કરનારી એક દયા જ છે અને તે દુખી અને પાપી પ્રાણુઓના દુઃખ અને પાપને નાશ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે તથા. સાયિક ભાવમાં સહજ સ્વભાવરૂપ છે. તે સ્વભાવ દુઃખરૂપી દાવાનળને એક ક્ષણ-માત્રમાં શમાવવા માટે પુષ્કરાવ મેઘની ગરજ સારે છે. પુષ્કરાવ મેઘની ધારા જેમ ભયંકર દાવાનળને પણ શાંત કરી દે છે, તેમ આત્માને સહજ શુદ્ધ સ્વભાવ જેઓને પ્રગટ થયે છે, તેઓના ધ્યાનના પ્રભાવથી દુઃખદાવાનળમાં દાઝતા સંસારી જીના દુઃખદાહ એક ક્ષણવારમાં શમી જાય છે.
શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિ આત્માઓનું ધ્યાન તેમના પૂજન વડે, રતવન વડે, તેમની આજ્ઞાના પાલન આદિ વડે થાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માઓનું ધ્યાન એ જ પરમાત્માનું ધ્યાન - છે અને એ જ નિજ શુદ્ધાત્માનું સ્થાન છે.
ધ્યાન વડે ધ્યાતા ધ્યેયની સાથે એકતાને અનુભવ કરે છે તે સમાપત્તિ છે, અને તે જ એક કર્મક્ષયનું અસાધારણ કારણ છે. નિજ શુદ્ધ આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંત અને સિદ્ધ સમાન છે. તેથી અરિહંત અને સિદ્ધ પરમાત્માનું ધ્યાન દ્રવ્ય ગુણ અને પર્યાયથી પિતાના શુદ્ધ આત્માના ધ્યાનનું કારણ બને છે. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે, એ ન્યાયે અરિહંત અને સિદ્ધ પરમાત્માના ધ્યાન વડે સકલ કર્મને ક્ષય થવાથી પિતાનું શુદ્ધ સવરૂપ પ્રગટે છે.
" કર્મ ક્ષયનું અસાધારણ કારણ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. કહ્યું
-
1 મેક્ષ કામાકવ ર ગતિમાનો ત . ध्यानसाध्यं मत तय्य, तद्ध्यानं हितामात्मन ॥१॥
Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________
| (A) અંહત દયાળ (મી ,
સકલ કર્મના ક્ષયથી મેલ ઉત્પન્ન થાય છે, અને સકલ કર્મને ક્ષય આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન પરમાત્માના ધ્યાનથી પ્રગટે છે, તેથી પિતાના શુદ્ધ આત્મસ્વરૂપના લાભારૂપ મેક્ષ મેળવવા માટે પરમાત્માના ધ્યાનમાં લીન થવું જોઈએ, કેમ કે તે ધ્યાન જ આત્માને મોક્ષસુખનું અસાધારણ કારણ હેવાથી અત્યંત હિત કરે છે.
સ્વરૂપની અનુભૂતિ અરિહંતાદિ ચારનું શરણુ એ શુદ્ધ આત્મસ્વરૂપનું મરણ કરાવનાર હોવાથી અને તેના ધ્યાનમાં તલ્લીન કરનાર હોવાથી તરવતઃ શુદ્ધ આત્મસ્વરૂપનું જ શરણ છે, અને શુદ્ધ આત્મસ્વરૂપનું શરણ એ. જ પરમ સમાધિને અર્પનાર હોવાથી પરમ આદેય છે. તે માટેની યોગ્યતા દુકૃતગહ અને સુકૃતાનમેદનથી પ્રાપ્ત થાય છે, તેથી દુષ્કૃતગર્તા અને સુકૃતાનુદના પણ ઉપાદેય છે.
દુષ્કતગહ અને સુકૃતાનુમોદના સહિત અરિહંતાદિ ચારનું શરણ એ ભવ્યત્વ પરિપાકના ઉપાય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે, તે યુક્તિ અને અનુભવથી પણ ગમ્ય છે.
દુકૃતગહ અને સુકૃતાનુમોદન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાભાવને ઉત્તેજિત કરનાર હોવાથી અંતઃકરણની શુદ્ધતા કરે છે, એ યુક્તિ છે, અને અંતઃકરણમાં જ પરમાત્મ-સ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે. એ સર્વ ગીપુરુષોને પણ અનુભવ છે.
સમુદ્ર કે સરોવર જ્યારે નિતરંગ બને છે ત્યારે જ તેમાં આકાશાદિનું પ્રતિબિંબ પડી શકે છે. તેની જેમ અંતઃકરણરૂપી સમુદ્ર કે સરોવર જ્યારે સંક૯પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત બને છે ત્યારે જ તેમાં અરિહંતાદિ ચારનું અને શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે
૧૦
Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________
| A) અરહંત ધ્યાન
|
અંતઃકરણને નિતરંગ અને નિર્વિકલ્પ બનાવનાર દુકૃતગર્તા અને સુકૃતાનમેદનના શુભ પરિણામ છે અને તેમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પાડનાર અરિહંતાદિ ચારનું સ્મરણ અને શરણ છે.
સ્મરણ ધ્યાનાદિ વડે થાય છે અને શરણગમન આજ્ઞાપાલનના અષ્યવસાય વડે થાય છે. આજ્ઞાપાલનને અધ્યવસાય નિવિકલપ ચિ-માત્ર સમાધિને આપનાર છે, અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અર્થાત શુદ્ધાભાની સાથે એકતાની અનુભૂતિને અંગ્રેજીમાં Self Indentification (સેલફ આઈડેન્ટીફિકેશન) સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે.
એ રીતે પરંપરાએ સ્વરૂપની અનુભૂતિ દુકૃતગર્તા અને સુકૃતાનુમેદનનું અને સાક્ષાત્ શ્રી અરિહંતાદિ ચારના શરણગમનનું ફળ હોવાથી તે ત્રણેયને જીવનું તથાભવ્યત્વે મુક્તિગમન-યેગ્યવ પકાવનાર તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં આવે છે, તે યથાર્થ છે.
- દુર્લભ એવા માનવજીવનમાં તે ત્રણે સાધનો ભવ્ય પકવવાના ઉપાય તરીકે આશ્રય લે એ એ પ્રત્યેક મુમુક્ષુ આત્માનું પરમ. કર્તવ્ય છે.
Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________
૨. અનુભવ જ્ઞાનના અપૂર્વ મહિમા
भद्दं सुबहुसुयाण' सव्वपयत्थेसुपुच्छणिज्जणं । नाणेण जोsवारे सिद्धि पि गएसु सिद्धे ||१|| भद्र बहुश्रुतेभ्यः सर्वपदार्थेषु प्रच्छनीयेभ्यः ज्ञानेन येऽवतारयंति सिद्धिमपि गतान् सिद्धान्
સ` પદાર્થીના વિષયમાં પૂછવા ચાગ્ય તે મહાગીતાજ્ઞાની ભગવતેનું કલ્યાણ થાએ કે જેએ પેાતાના નિમળ શ્રુતજ્ઞાન વડે સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતાનુ પણ પ્રત્યક્ષ દર્શન કરાવે છે. આ àાનું રહસ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપે સિદ્ધના સ્વરૂપને નય નિક્ષેપ અને પ્રમાણુ વડે વિચારવાથી સમજી શકાશે. (જુએ અધ્યાત્મગીતા શ્લાક ૫ થી ૧૧, પૃ. ૪૧-૪૨) (૧) સિદ્ધ ભગવ ંતા (લેકના અગ્રભાગ ઉપર સિદ્ધશિલા પર બિરાજમાન થયેલા) સેંકડો સૂર્યાં અને ચદ્રોના પ્રકાશ કરતાં પણ અત્યંત ઉજજત્રળ અને નિર્મળ કેવલજ્ઞાન રૂપ પ્રકાશ વડે લેાકાલેાકના સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળે છે.
સૂર્ય દૂર દૂર ઊંચે આકાશમાં હાવા છતાં તેના પ્રકાશ પૃથ્વીતલ પર પથરાય છે. તે પ્રકાશને જોઈ અમારી પાસે જ છે એમ માની લેાકા સૂર્યના પ્રત્યક્ષ દર્શીન તુલ્ય આનદ અનુભવે છે, કારણ સૂર્ય' અને તેના પ્રકાશના અભેદ્ય - સંખ ધ છે.
નિર્દેળ જળપાત્ર કે નિમ ળ દપ ણુને તડકામાં મૂકી એની અ ંદર દૃષ્ટિપાત કરીશું, તે એમાં સૂર્યનાં પ્રતિબિંબ દેખાશે, જાણે આકાશમાંથી ઊતરી સૂર્ય એમાં પ્રવેશ કરી ગયેા હાય, એમ પ્રત્યક્ષ ૩ખાય છે.
Scanned by CamScanner
૧૨
Page #17
--------------------------------------------------------------------------
________________
[ S) અરહંત દયાળ (0)
O
:
=
,
*
*
તડકે ન હોય તેવા સ્થાન પર જળપાત્ર કે દર્પણ મૂકવાથી સૂર્યનું પ્રતિબિંબ તેમાં પડતું નથી, આથી એ નક્કી થાય છે કે
જ્યાં પ્રકાશ (તડકે) હોય ત્યાં સૂર્યની અવશ્ય હાજરી હોય છે. ' સૂર્યને પ્રકાશ સૂર્યના અસ્તિત્વ ને સૂચિત કરે છે, એવી. રીતે સિદ્ધ પરમાત્માને કેવલજ્ઞાનરૂપ પ્રકાશ સર્વત્ર વ્યાપક છે. ગુણ ગુણીને અભેદ હોવાથી જ્યાં તેમનો પ્રકાશ છે ત્યાં તેમની કથંચિત વિદ્યમાનતા છે. પરંતુ તે જ્ઞાન પ્રકાશ અરૂપી હોવાથી બાહ્ય ચક્ષુ વડે (તે) જોઈ શકાતો નથી, તેટલા માત્રથી તે પ્રકાશની અસત્તાઅવિક્ષમતા માની શકાય નહીં, કારણ આંતરદષ્ટિથી, શાસ્ત્રચક્ષુથી, જ્ઞાનદષ્ટિથી તે પ્રકાશ જાણી જોઈ શકાય છે.
સિદ્ધશિલા ઉપર બિરાજમાન ચંદ્ર જેવા નિર્મળ કાંતિવાળા સિદ્ધસ્વરૂપમાં તન્મય બની સાધક સ્વયં સિદ્ધ સ્વરૂપી થઈ સ્વઆત્માને સિદ્ધ સમાન ધ્યાવે છે.
परम ज्योतिषे, सदोदितादित्यवर्णायः भवद्भाविभूतभावावभासिने, जगच्चक्षुषे, जगत्कर्मसाक्षिणे जगत भास्वते, विश्वरुपाय, ज्योतिषचक्रचक्रिणो महाज्योतियो तिताय विश्वात्मने सर्वाय, सर्वज्ञाय, सर्वदर्शिने, सर्वतेजोमयाय चतुर्दशरज्वात्मक जीवलोक चूडामणये સર્જાતાય (શકસ્તવ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત)
(વિતરાગ સ્તવ) - વિનો વાતા નિનો મો, નિઃ સર્વમિ
जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥१॥ * सर्व भावेषु कर्तृत्व-ज्ञातृत्वं यदिसम्मतम्
Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________
ti | અહંત દયાળ (0)
ત્યારે નિર્મળ અરીસામાં ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ પડવાથી જેમ સમગ્ર ગૃહખંડ તે પ્રતિબિંબના પ્રકાશથી ઝળહળી ઊઠે છે, તેવી રીતે નિર્મળ રત્ન જેવા સાધકના અંતઃકરણમાં અનંતસિદ્ધ ભગવંતના
તિઃ પુજનું પ્રતિબિંબ પડે છે અને સાધકનું હૃદય-મંદિર તે પ્રકાશથી ઝલહળી ઊઠે છે.
ઘનઘોર મેઘ ઘટાઓથી આચ્છાદિત થયેલ સૂર્ય દેખાતો નથી તેટલા માત્રથી તેને અભાવ માનવામાં આવતું નથી.
સિદ્ધના અરૂપી જ્ઞાનપ્રકાશને અનુભવ અભવ્ય, દુર્ભાગ્ય કે મિથ્યાદષ્ટિને થઈ શકતું નથી, તે પણ સમ્યગ્ર દષ્ટિ આત્માને અવશ્ય થાય છે.
દિવ્ય દૃષ્ટિનું વરૂ૫ સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વે પ્રત્યેક આત્મા ત્રણે કરણ કરે છે (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ કરણ)
કરણ એટલે આત્માનાં વિશુદ્ધ પરિણામ, તેના દ્વારા મેહાન્ધકારને નાશ થતાં નિર્મળ હદયમંદિરમાં સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે. અહી “કરણ” એટલે દિવ્ય-દષ્ટિ સમજવી. જિનાગમાં
“પુષિત તોડીરાવિશુતિ,
- પુષિા અમારિ સાક્ષાત્ | भानुदेवीयानपि दर्पणेऽशु सङ्गान्न
ફિ વોતરે કાત્તા /રૂ
(સાધારણ જિન સ્તવ શ્રી કુમારપાલ ભુપાલ કૃત) ૩ દિવ્યદષ્ટિઃ ચરમાવતે હે ચરમ કરણ તથા રે,
ભવ પરિણતિ પરિપાક, દેષ ટળે, વળી દષ્ટિ ખૂલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાકોડા .
(સંભવજિન સ્તવ આનંદઘનજી)
Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________
( 6) અંહત સ્થાન છે જ
ત્રણ કરણ દ્વારા અનુક્રમે ગ્રંથભેદ અને સમ્યગદર્શનની પ્રાપ્તિનું રહસ્યમય સ્વરૂપ વિશદ રીતે વર્ણવવામાં આવ્યું છે.
કર્મ સાહિત્યના અધ્યયનથી પણ તેનું રહસ્ય સમજી શકાય છે. ગશામાં પણ આત્મદર્શનના ઉપાય રૂપે જે અષ્ટાંગ યેગની પ્રક્રિયા બતાવવામાં આવી છે તેમાં “સમાધિ અને “સમાપત્તિનું
જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, તેને અભ્યાસ સાપેક્ષ કરવામાં છે આવે તે યથાપ્રવૃત્તિ આદિ ત્રણે કરણનું રહસ્ય સ્પષ્ટ થઈ શકે છે.
ગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છે કેઃ “યેગીને ગુરુભક્તિના પ્રભાવે” સમાપત્તિની સિદ્ધિ થતાં તીર્થંકર પરમાત્માનાં દર્શન થાય છે, તેમ જ તે ગ્રંથમાં દિવ્યદષ્ટિને ગદષ્ટિ રૂપે વર્ણવી છે. તેના ઉત્તરોત્તર વિકાસથી સિદ્ધસ્વરૂપનું સ્પષ્ટ-સ્પષ્ટતર દર્શન (શ્રદ્ધા) થાય છે. સમાપત્તિનું લક્ષણ “જ્ઞાનસારમાં આ મુજબ બતાવેલું છે?
मणावित प्रतिच्छाया, समापत्तिः परात्मनः । क्षीणवृतौ भवेद्, ध्यानादन्तरात्मनि निर्मले ॥३॥
(ધ્યાનાષ્ટક) પરમાત્માના ધ્યાન વડે જ્યારે ચિત્તની મલિનવૃત્તિઓ ક્ષીણ થાય છે ત્યારે અંતરાત્મા નિર્મળ બને છે. નિર્મળ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંધ પડે છે. તે જ “સમાપત્તિ છે.
નિર્મળ મણિ કે અરીસા સામે રાખવામાં આવેલા પદાર્થનું આબેહુબ પ્રતિબિંબ તે મણિ કે અરીસામાં પડે છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેવી રીતે ધ્યાતાનાં નિર્મળ અંતઃકરણમાં યેવસ્વરૂપ પરમાત્માનું પ્રતિબિંબ પડતાં સાક્ષાત્ પરમાત્માનાં દર્શન થાય છે. તેને આત્મદર્શન સ્વરૂપદર્શન, જિનદર્શન કે આત્મસાક્ષાત્કાર પણું કહી શકાય છે, કારણ તે સમયે સાત સાત રાજલેક અપેક્ષાએ
Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________
) અહિત ધ્યાન (i) |g
દર રહેલા સિદ્ધ પરમાત્મા પણ હૃદયમાં જ બિરાજમાન છે, એ અનુભવ થાય છે તથા સ્વ આત્મા પણ સત્તાએ સિદ્ધસ્વરૂપી છે, એવી. દઢ શ્રદ્ધા, પ્રતીતિ ઉત્પન્ન થવાથી શુદ્ધ ચેતના અભેદ ભાવે આત્મતવમાં લીન બની જાય છે. “પ્રતિમા શતક' ગ્રંથમાં મહાપાધ્યાય. શ્રી યશ વિ. મ. પિતાને જાત અનુભવ બતાવતાં કહે છે :
પરમાત્માના ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થાય છે ત્યારે સ્વયં પરમાત્મા જાણે સામે આવીને ઊભા હોય, હદયમંદિરમાં પ્રવેશ કરતાં હોય, ત્યાં બિરાજમાન થઈ મધુર ભાષણ કરતાં હોય તેમ જ સમગ્ર શરીરમાં વ્યાપી ગયા હોય તે અનુભવ થાય છે.
જેમ સમવસરણસ્થ અરિહંત પરમાત્માનું રૂપસ્થ ધ્યાન થાય છે. તેવી રીતે સમુદ્દઘાતની પ્રક્રિયા, યેગનિધની પ્રક્રિયા અને શશીકરણ કરી એક સમય માત્રામાં લેકપુરુષના લલાટ સ્થાને સિદ્ધ શિલા ઉપર પહોંચી અનંત સિદ્ધોનાં જ્યોતિર્મય સ્વરૂપમાં લીન બનેલાં સિદ્ધ ભગવંતેનું ધ્યાન પણ થઈ શકે છે.
સિદ્ધ ભગવંતેના ધ્યાનના અભ્યાસથી સ્વઆત્માનું પણ ઉપર્યુક્ત પ્રક્રિયા પ્રમાણે ધ્યાન કરી શકાય છે. આ રીતે પૂ. મહેપાધ્યાયજીના અનુભવનું રહસ્ય અવસ્થ સમજાશે...
કેવલી સમુદઘાત પ્રક્રિયાકેવલી ભગવંત પિતાના આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં જે. વેદનીયાદિ (નામ-ગોત્ર) કર્મની સ્થિતિ વધારે હોય તે સમુદ્દઘાતની પ્રક્રિયા દ્વારા તે કર્મોની સ્થિતિને આયુષ્યકર્મની સ્થિતિ સદશ બનાવે છે.
એ સમુદ્દઘાતની પ્રક્રિયામાં પહેલા સમયે પિતાના આત્મપ્રદેશને
Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________
[g) અરિહંતસ્થાવર
શરીરથી બહાર ખેંચી દંડાકાર (૧૪ રાજ લોક ઊંચે અને સ્વદેહ પ્રમાણ ધૂલ) પરિમાવે છે.
બીજ સમયે પ્રદેશોને કપાટ આકારે (ઉત્તર-દક્ષિણ યા પૂર્વ-પશ્ચિમ લેકાંત સુધી) પરિમાવે છે. ત્રીજા સમયે (પૂર્વ-પશ્ચિમ યા ઉત્તર-દક્ષિણ બીજે કપાટ આકાર બનાવીને) તે પ્રદેશને મંથાનાકારે અર્થાત ચાર પાંખડાવાળા રેવયાના આકારે ગોઠવે છે. ચોથે સમયે વચલા આંતરા પૂરી સમગ્ર લેકવ્યાપી બને છે ત્યાર પછી પાંચમા, છઠ્ઠા અને સાતમા સમયે ઉ&મથી આંતરા, મંથન, કપાટાકારમાં પ્રદેશ સંહરી આઠમા સમયે દંડાકારને પણ સંહરી પૂર્વવત્ દેહસ્થ બની રહે છે.
આ પ્રમાણે “સમુદ્દઘાતીની પ્રક્રિયાનું વારંવાર ચિંતન કરવાથી ધ્યાતામાં પણ એવી વિશિષ્ટ ધ્યાનશક્તિ પ્રગટે છે જેના પ્રભાવે ધ્યાતા સ્વયં જાણે તેવી જ પ્રક્રિયા કરતે હેય તે અનુભવ થાય છે, તથા તે સમયે જાણે પરમાત્માને સાક્ષાત્ સમાગમ થયે હેય, તે અપૂર્વ આનંદ અનુભવે છે.
એ સર્વજ્ઞ પરમાત્મા મારા હૃદયમંદિરમાં પધારવા માટે જ જાણે પ્રથમ સમયે સન્મુખ આવીને ઊભા હેય, બીજે સમયે જાણે હદયમાં બિરાજમાન થઈ મધુર સ્વરે બેલતા હોય અને ચોથા સમયે સમગ્ર શરીરમાં વ્યાપી જઈ તન્મયભાવ પામ્યા હોય તે આભાસ થતાં ધ્યાતાને પ્રભુ સાથે એકતમિલનને આનદ નિરવધિ બની રહે છે.
આ યાન પ્રક્રિયા અતિ ગંભીર રહસ્યથી ભરેલી છે. મહાગીતાર્થ જ્ઞાની, અનુભવ યોગીઓ જ તેના રહસ્યને સમક-(પામી) શકે
અ. ૨
Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________
ઓવહત દયાળ
છે. છતાં આદર-બહુમાનપૂર્વક તેને અભ્યાસ કરવાથી સ્વસંવેદન વડે તેનું કાંઈક રહસ્ય સમજી શકાય છે.
- ધ્યાન પ્રક્રિયાની વિશેષતા અન્ય આલંબન કે નિરાલંબન ધ્યાનમાં સાધક ધ્યેયની સાકાર કે નિરાકાર કલ્પના કરીને તેના ચિંતન દ્વારા તન્મય બની સ્વ આત્મા સાથે તેને અભેદ સાધી સહજ સમાધિદશા પ્રાપ્ત કરે છે. આ ધ્યાન પ્રક્રિયામાં સમુદ્દઘાત કરતાં કેવલી ભગવંતનું ચિંતન કરતે યોગી જ્યારે
થા સમયે સર્વ લેકવ્યાપી બનેલા તે કેવલી ભગવંતનું ધ્યાન કરે છે, ત્યારે સ્વદેહમાં પણ તેમના આત્મપ્રદેશ વ્યાપી ગયા હોય તેવી કલ્પના પણ કરી શકે છે, તેમ જ વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા કેવલી ભગવંતેમાંથી કેઈક કેવલી સમુદ્દઘાત કરી રહ્યા હોય તે તેમના લેકવ્યાપી આત્મપ્રદેશને સ્વદેહમાં પ્રવેશ થયેલે છે એમ શ્રુતજ્ઞાનના બળે જાણું આનંદ સાગરમાં ઝીલવા લાગે છે.
છાતાને દયેયનું અતિનિકટ સાનિધ્ય મળતાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તે અવર્ણનીય હોય છે.
ભક્તિરસમાં ઝીલતાં ભક્તને પરમાત્માના નામ, આકૃતિ અને ' દ્રવ્ય (પૂર્વોત્તર અવસ્થા) પણ થંચિત ભાવ પરમાત્માસ્વરૂપ લાગે છે, તે જ્યારે પરમાત્માના નિર્મળ આત્મપ્રદેશે સ્વદેહના સર્વ પ્રદેશમાં વ્યાપ્ત થયા હોય ત્યારે પરમાત્માના સાક્ષાત્ સમાગમ એટલે જ આનંદ અનુભવાય એમાં કશી નવાઈ નથી!
ભક્ત સાધક ભક્તિરૂપી લેહચુંબકથી સાતરાજ દર રહેલા સિદ્ધ પરમાત્માને પણ પિતાના હૃદયમંદિરમાં પધરાવી શકે છે. તે પછી લકવ્યાપી બનતાં કેવલી સમુદ્દઘાત સમયે સર્વત્ર પથરાયેલા કેવલી પરમાત્માના નિર્મળ આત્મપ્રદેશને સ્વશરીરમાં પણ વ્યાપ્ત થયેલા ગણી
Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________
[ S) અરહંત ધ્યાન
આg
પરમ વિશુદ્ધ ભાવના ભાવ સાધક સ્ફટિક રત્ન તુલ્ય નિર્મળ આત્મસ્વરૂપમાં નિમગ્ન બની એકત્વ-મિલનને અનુભવ સરળતાથી કરી શકે છે.
અથવા તે આપ વીતરાગ અને કૃતકૃત્ય હોવાથી ચારે અઘાતી કર્મની સ્થિતિને સમાન બનાવવા માટે જ લેકવ્યાપી બન્યા છે, પરંતુ આ નિમિતે ધ્યેય રૂપે મારા આત્મમંદિરમાં પધાર્યા છે, એ અમારે મન પરમ આનંદની વાત છે.
ભરતક્ષેત્રમાં અત્યારે કેવલી ભગવંત વગેરે અતિશાયી જ્ઞાની મહાપુરુષને અત્યંત વિરહ છે. મહાવિદેહક્ષેત્રમાં તે સદા તીર્થકર પરમાત્મા ક્રોડ કેવલી ભગવંતે અને અબજોની સંખ્યામાં સાધુ ભગવંતે વિદ્યમાન હોય છે. ત્યાંથી અખલિતપણે મોક્ષમાર્ગ ચાલુ છે. જઘન્યથી એક સમયમાં એક, ઉત્કૃષ્ટથી એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. સિદ્ધિગમનને ઉત્કૃષ્ટ વિરહ પણ છ માસને જ પડે છે.
આ રીતે વિચારતા નક્કી થાય છે કે વર્તમાનમાં પણ કેવલી સમુદ્દઘાત કરનાર કેવલી ભગવંતે હોય છે.
સર્વવ્યાપી બનેલા તે કેવળી ભગવંતે સર્વે સાધક આત્માઓને અતિ આશ્ચર્ય અને આનંદ આપનાર (કરનારા) બને છે (કારણ કે તેઓ તે સમયે ધ્યાન દશામાં મગ્ન બનેલા ચેગીઓને ધ્યેય રૂપે પરમ આલંબનભત બનેલા હોય છે, તેથી તે વેળાએ પરમાત્માનું નિષ્કલ નિરાકાર ધ્યાન કરવાથી અભેદ પ્રણિધાન શીધ્ર સિદ્ધ થાય છે.
४ “यद्वा...सिद्धयन्ति निष्ठितार्था भवन्ति लोक व्यापि समये, कलारहितमिदमेव तत्त्व ध्यायतोऽस्मादिति ॥"
(સિદ્ધહેમ શબ્દજાસ કૃત ટીકા)
૧૯.
Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________
હરહંત યાન (G|
ધાતા, ધ્યેય અને ધ્યાનની એકતા રૂપ સમાપત્તિ સિદ્ધ થતાં પરમાત્મદર્શન થાય છે.
હે...પરમકgવષી પ્રભ...! મારી આજ આંતરિક નમ્ર વિનંતી છે કે આપ મારા મને મંદિરમાં ધ્યેય રૂપે સદા નિવાસ કરજે. જ્યાં સુધી આપની સાથે અભેદપણે મળીને આપ જે ન બનું, ત્યાં સુધી મારે, માત્ર આપના જ ચરણકમળને આધાર છે.
આ દુષમકાળમાં જિનાગમ અને જિનપડિમાજ પરમ આલંબનરૂપ છે. તેની આરાધના ઉપાસનાથી જ આત્માના શુદ્ધ સ્વભાવની સાચી ઓળખાણ થતાં તેમાં સતત રમણ કરવાની કળા પ્રાપ્ત થાય છે..
canned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________
S
*
*
૩. અરિહંતની ઉપાસના
Objective reality ... માં સામે રહેલે સ્થૂલ પદાર્થ અથવા કર્મરૂપ પદાર્થ મુખ્ય હોય છે, જ્યારે Ideal reality માં આપણી ચેતના કતરૂપ પદાર્થ (subject) મુખ્ય હેય છે. બેના સગથી જગતને બધે વ્યવહાર વિચારાદિ ચાલે છે. સંસાર અને મેક્ષમાં Ideal reality જ મહત્વને ભાગ ભજવે છે. મન પર્વ મનુષ્ય શi G–ાક્ષઃ | જીવ દ્રવ્યના પરિણામમાં .R. તે નિમિત્ત માત્ર છે. I. R. મુખ્ય છે. O. R. ને પામીને આપણી ચેતના તે આકાર ગ્રહણ કરી લે છે. આને જ વિશ્વવંદ્ય ચિતિશક્તિનું નામ આપ્યું છે. ચેતનાએ જે આકાર ગ્રહણ કર્યો હોય છે તે આકાર અને મૂળ object વચ્ચે કશો જ ભેદ લાગતું નથી. -ચેતનામાં થયેલે આકાર સૂક્ષમ હોય છે કે જેનું ચેતના જ સંવેદન કરી શકે છે, જ્યારે object એ સ્થૂલ સ્વરૂપને પદાર્થ હોય છે કે જેને બીજા પણ જોઈ શકે છે. હદયમાં સ્થાપિત કરેલી પ્રભુની મૂતિને ચેતના સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જ્યારે બીજા માણસને ત્યાં કશું દેખાતું નથી. બીજા માણસને જ્યાં છાતીની ચામડી જ દેખાતી હોય છે, ત્યાં ચેતનને સાક્ષાત્ પ્રભુની મૂર્તિ દેખાતી હોય છે. વળી એ સૂક્ષમ હોવાથી અંદર પણ કઈ પણ સ્થળે સ્થાપિત કરી શકાય છે. બાહ્ય પદાર્થ (object) અને તેને અવલંબનથી ઊભા થયેલા ચેતનાના આકારની ગુણવત્તા અને શક્તિ વિશે જરાપણ ફરક પડતું નથી. માત્ર સ્થૂલતા અને સૂક્ષ્મતા (બીજા લેક પણ બાહ્યા ઇન્દ્રિયોથી અનુભવી શકે અને ન અનુભવી શકે) આટલે તફાવત હોય છે. કેટલીક વાર તે બાહ્ય પદાર્થોમાં ખરેખર ન હોય છતાં તેના
Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________
tes Cઅરહંત દયાળ (f)]
આકારમાં ચેતનાએ જે ગુણધર્મો આપેલા હોય છે તે તે ગુણ ધની અસર ચેતના ઉપર થાય છે. જેમ કે નિશીથ સૂત્રમાં શંકા. (સમ્યક્ત્વના અતિચાર) વિશે એક ઉદાહરણ આવે છે કે, એક માના. બે નાના પુત્ર હતા, એક પૂર્વની સ્ત્રીને હતું કે એક પિતાને હતે; બંનેને રાબ આપતી હતી, જેમાં મગના બીજા કોઈ ધાન્યનાં ફોતરાં આવતાં હતા. રસ પુત્ર સમજતું હતું કે મારી, મા મને સારી જ વસ્તુ આપે છે. ઓરમાન માનતા હતા કે મરેલી માંખીવાળી વસ્તુ મારી મા આપે છે. સતત આ જ ચિંતનથી એ રોગી થયે. એની ચેતના રેગિષ્ટ થઈ. છેવટે એ મૃત્યુ પામે. બીજાને એ જ પદાર્થ ખોરાકનું કામ આપ્યું. શુભ ઉદાહરણમાં આ વાત
तो पानीयमव्यमृतनित्यनुचिन्त्यमानं किंनाम नो विषविकारમથાતિ . એ કલ્યાણુમંદિર સત્ત્વનું વચન સુપ્રસિદ્ધ છે. પદાર્થ. વિજ્ઞાન (સાયન્સ) જે પૃથક્કરણ કરવા બેસે તે આ વાતને મેળ જન બેસે. - રાબમાં કોઈ મારક તત્વ પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે ન મળે અને પાણીમાં ઝેરનાશક સામર્થ્ય એને ન મળે. Ideal realityથી જ આ વાત બંધ બેસે, એટલે ચેતનના આકારને કેટલે બળવાન, બનાવે તે આપણી ભાવના ઉપર આધાર રાખે છે.
સામાન્ય માણસે જેને કલ્પના (Imagination) ગણીને અવગણે છે, વિચારકે એને Real કહે છે. હકીકતમાં વિચાર કરીએ તો object જેટલો Real પદાર્થ છે. તેના કરતાં પણ અનેકગણે Real, ખરેખર Ideal પદાર્થ છે. પણ તે બરાબર ઘટ હોય તે, પ્રસન્નચર રાજર્ષિ સામે એટલે બધે સ્પષ્ટ અને ઘટ્ટ પદાર્થ હતો કે ચક્ર૨ાજકના બને છેડે પોંચાડવાનું એનામાં સામર્થ્ય હતું. જગતના કામ-ક્રોધ-લાભ આદિ બધા જ વિકારે, બધા જ કષાય Idea
ea
૨૨
Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________
a ) અરહંત દયાd (e) જૂ
Reality ઉપર જ ચાલે છે. સામે સ્થૂલ પદાર્થ હોય કે ન હોય, પણ મનમાં એ આવ્યું એટલે બધા જ કામ આદિ વિકારેને અત્યંત પ્રબળ રૂપે સજે છે. એ તે હંમેશાંનો સર્વને સ્પષ્ટ અનુભવ છે. સામી વ્યક્તિને (objectY) ખરેખર આપણુ ઉપર રાગ-દ્વેષ હોય કે ન હોય પણ મનમાં સ્થાપેલી સામી વ્યક્તિને આપણે રાગી કે દ્વેષી સ્થાપીને આપણે બધા જ પ્રકારના રાગ-દ્વેષના ભંગ બનીને છીએ. આ સર્વને સ્વાનુભવ છે. Ideal ની મૂળ ઉત્પત્તિ સ્થૂલ object માંથી થયેલી હોવાથી સંભવ છે કે કેટલીક વાર object ઉપર પણ અસર ઉપજાવે, કારણ કે તથાવિધ અધ્યવસાયથી છૂટેલા મનનાં પરમાણુઓ તે જ સ્થૂલ પદાર્થ પાસે પહોંચીને તેના ઉપર અમુક અસર કરતાં હોય છે. આ જ નિયમના આધારે કેટલાક માણસે ફેટા ઉપર ક્રિયા કરીને મૂળ રોગીઓને સાજા કરે છે તેમ જ કેટલાંક પૂતળાં, ચિત્ર અથવા નામાક્ષર ઉપ૨ પ્રાગ કરીને મૂળ વ્યક્તિ ઉપર વશીકરણ-મારણમોહન-ઉચ્ચાટન આદિ કરી શકે છે. object અને subject પરસ્પર આ રીતે વિશ્વમાં સંબંધિત છે. સ્થૂલ પદાર્થ ખાસ કરીને પ્રત્યક્ષ જ્ઞાનમાં સામે હોય છે. બાકીનાં જ્ઞાનમાં સ્થૂલ પદાર્થોના આપણી ચેતનામાં પડેલા આકારે જ હોય છે, છતાં આપણને બંને એક ગુણયુક્ત હોવાથી સ્થલ રૂપે જ લાગે છે. આપણે મોટા ભાગને વ્યવહાર Ideal Reality ઉપર જ ચાલતા હોવાથી છતાં આપણને એ વાતની ખબર જ ન હોવાથી આપણે સૂયમને બદલે એને સ્થૂલ જ ગણીએ છીએ, એટલે ચિતિશક્તિને ધાર્યો ઉપગ કરી શકતા નથી. સ્થૂલ કરતાં સક્ષમ એ વધારે Real વધારે પરમાર્થ છે. એટલું સમજીએ તે ઉપાસનામાગ–મોક્ષમાર્ગ ઘણું સરળ થાય.
જગતમાં જે શબ્દ બ્રહ્મવાદીઓને, બૌદ્ધોને, વેદાંતી આદિન
Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________
C[ Sઔરહંત ધ્યાન (ઝૂ
જે વિજ્ઞાનવાદ છે તે આ Ideal Realityનું જ એક પ્રકારનું સ્પષ્ટીકરણ કે પ્રતિપાદન છે.
પ્રભુ જ્યારે આંખ સામે સ્થૂલ રૂપે હતા, ત્યારે Objective Reality રૂપે એમનું શરીર તે તે જીવો સામે હતું. પરંતુ તેમની પ્રભુ રૂપે ઉપાસના તે તે વખતે પણ Ideal Reality રૂપે હતી. અત્યારે તે પ્રભુ વિશે જે કંઈ આપણે ચિંતન-મનન-ધ્યાન આદિ કરીએ છીએ, તે બધુ જ Ideal Reality રૂપે છે. સ્થૂલ પદાર્થને જેટલો આકાર-ઘાટ અપાતે હોય તેટલે જ આપી શકાય, પણ Jdeal ને જેટલે અને જે આકાર આપવો હોય તે અત્યંત સરળતાથી આપી શકાય છે.
વિશુદ્ધ ચૈતન્ય એ જ પરમાત્મા. એ દેશ અને કાળથી પર છે. Beyond the spece and time એમ છતાં આપણી દેશકાળના સંસ્કારની વિચારણા ધ્યાનમાં લેતાં એ સદા સર્વત્ર છે, એમ પણ યથાર્થ રૂપે જ કહીએ. આપણે આ ચૈતન્યના જ બનેલા છીએ. (દેહ તે આપણું બાહ્ય પાંજરુ છે, બંધન છે) એટલે પરમાત્મા આપણી અંદર અને બહાર સદા જ બિરાજમાન છે. માત્ર જરૂર છે એની અનુભૂતિ લેવાની–અનુભૂતિ કેળવવાની. અનાદિ કાળના સંસ્કારોથી દેહાધ્યાસથી સ્થૂલ પદાથે સામે આવે એટલે તરત એવી પ્રતીતિ થાય છે. સામે ન હોય તે યે ક૫નાથી સામે લાવીને એના સ્વાદને રસાસ્વાદ લઈએ છીએ, કારણ કે આપણને આપણામાં ચેતનારૂપતા કરતાં દેહરૂપતાની જ ભ્રાંતિ સ્થિર થયેલી છે. આ દેહાધ્યાસને દૂર કરવા માટે વધારેમાં વધારે નિકટ પરમાત્માના સાંનિધ્યમાં પરમાત્માની અનુભૂતિમાં આપણે રહેવાનું છે, અને વિશુદ્ધ ચૈતન્ય સર્વ કરુણાદિ ગુણે અને સર્વ શક્તિથી યુક્ત હોવાથી આ પરમાત્માનું આપણે જે Reall. પાસે જ વિરાજમાન-યારે તરફ વિરાજમાન, સગુણસંપન Active દયાળુ
canned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________
(
) અરહંત દયાળ (0)
આપણું રક્ષક અને ઉદ્ધારક તરીકે આપણે સમજીને જીવીએ અને ચાલીએ તે એ જ રૂપે આપણું ત્રાણુ અને આપણે ઉદ્ધાર થાય છે. સ્થૂલને જેટલું Real (વાસ્તવિક) પદાર્થ આપણે માનીએ છીએ, તેટલે જ (બને તે સ્થૂલ કરતાં પણ વધારે, ન બને તે સ્કૂલ જેટલે તે ખરે જ) Real આપણે Ideal ને અનુભવ જોઈશે. આ વિષય માનવાને Believing ...નહીં, પણ ખરેખર yealing (દુઃખ) અનુભવવાને છે.
આપણે અરિહંત પરમાત્માનું વિવેચન સાયન્સ–પદાર્થવિજ્ઞાનની પદ્ધતિએ કરીએ છીએ એટલે કેવલજ્ઞાન પછી ભગવાનમાં કરુણા આદિ કશું નહીં. મોક્ષમાં ગયા પછી પણ પણ કંઈ જ કરવાનું નહીં. એ નિરંજન-નિરાકાર છે. આવા આવા વિચારે અને સંસ્કારોથી આપણી ઉપાસનામાં પ્રાણ પુરાતે નથી.
Historical Reality ........2492d aga oyd 8. Historyal સંબંધ પણ ઉપાસના પૂરતું છે. ઉપાસનામાર્ગ આખો Ideal Reality સાથે સંકળાયેલ છે. Historyને મુખ્ય સંબંધ હંમેશાં spael and time સાથે રહે છે. ઉપાસનામાં spael-timeને ઉલ્લેખ કરવા પૂરતાં ગૌણ છે. મુખ્ય સંબંધ ગુણ અને તેમાં ઓતપ્રોત થવું-વત્વ છેડીને શરણે જવું એની સાથે છે. સામાન્ય પ્રકૃતિ ભૂલાવલંબી હોવાથી સ્કૂલ દ્વારા જ સમજાવાય છે. સ્કૂલના જ અવલંબનને આપણે ચાલી શકીએ છીએ. ખરેખર તે આપણે સર્વ Ideal Realityની જ ઉપાસના કરીએ છીએ. ક્ષેત્રવારે જ સરિઝનર્ણતઃ સમુviews
પરંતુ તેમાં બાહ્ય પદાર્થોના ઈષ્ટ ગુણેને આરોપ કરીએ છીએ. આપણે બાહ્ય પરમાત્માને-અરિહંતદેવને સાયન્સ દ્રષ્ટિથી નિષ્ક્રિય માન્ય છે. એટલે Ideal અરિહંતદેવને આપણે સક્રિય માની શકતા જ નથી. તેથી આપણું ઉપાસના પ્રભુને શરણ્ય માનવા છતાં અશરણ્ય રહે છે,
૨૫
Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________
દ| A) અરહંત ધ્યાન (i) |
એટલે આટલી બધી પ્રભુભક્તિ હોવા છતાં સંઘ નિરાધાર જેવો છે. જે પરમાત્માને સક્રિય, પૂર્ણ રૂપે રક્ષક માનીને ઉપાસના કરીએ તે આપણને સર્વદા સાધાર–પણાનો અનુભવ થશે. Idealની ઓછી શક્તિ માનવી એ આપણે અપરાધ છે. સાયન્સ દષ્ટિએ આપણે અપરાધ. છે. ઉપાસનામાં સર્વશક્તિ સંપન્ન સક્રિય પરમાત્મા જ લેવા જોઈએ.
કેઈના રક્ષક કે સહાય વિના સ્વપરાક્રમી ઉપાસના એ તે Hero ઉપાસના છે Hero... બાહુબલિ વગેરે મહાપુરુષોની વાત જુદી છે. આપણે તો Piotectionમાં જે જીવી શકનારા મનુષ્ય. સાધુએ Hero ઉપાસનાની જ વાત કરતાં હોય છે. શિયાળ પાસે સિંહનું પરાક્રમ ખીલવવાને ઉપદેશ કરવા જેવી આ વાત છે. એટલે આપણુ. પૂર્વ પુરુષએ શરણાગતિની ઉપાસના જ નમસ્કાર મહામંત્ર, ચતારી મંગલ આદિ દ્વારા આપણને આપી છે. પરમાત્માની Ideal Reality ખૂબ જ પાવરફુલ ભાવના દ્વારા આપણે સ્પષ્ટ અને ઘટ્ટ બનાવવી જોઈશે. તત્વજ્ઞાન પણ સાયન્સ જેવું નહીં પણ ઉપાસના જેવું જોઈશે. Science અને Philosophy વચ્ચે આ મૂળભૂત ફરક છે.
Idealy Reality સમજ્યા પછી સમવસરણુ, મહાવિદેહ, લેકસ્વરૂપ આદિના પ્રશ્નો પ્રણ સરળતાથી ઉકલી જાય છે, કદાચ કાલે કેઈ માણસ પિતાનાં પ્રમાણે દ્વારા આ બધા પદાર્થો મિથ્યા કરાવવા પ્રયત્ન કરે તે પણ આ બધા પદાર્થોની Ideal Reality અબાધિત રૂપે રહે છે. જ. આપણે કામ ઉપાસના સાથે છે. આપણે જેમની ઉપાસના કરીએ છીએ તે સીમધૂર સ્વામી આપણને જરૂર તારશે જ. જે તે પ્રભુને આપણે સ્પષ્ટ રીતે Ideal Real અનુભવીશું તે. કારણ કે ખરેખર તે આ બધી વિશુદ્ધ તિન્યની જ ઉપાસના છે વિથદ્ધ તન્યને આપણે આપેલા નામ-રૂપ છે.
Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________
# CS
રેહત ધ્યાન
|
આપણી ઉપાસનાને, દિવ્ય પ્રબળ સામર્થ્યવાન બનાવવા માટે મહાપુરુષોએ સમવસરણ–અતિશય આદિ ભવ્યા તિભવ્ય ભાવનાઓ આપણને આપી છે. વિચારેના-વાદના ઝંઝાવાતમાં આની બાહ્યર્થતા વિશે શંકા જાગે તે આપણે એને બાહ્યર્થ કરતાં યે ખૂબ જ વધારે પરમાર્થ રૂપે પરમ પરમાર્થ રૂપે માનીએ, એ ઈચ્છવાયેગ્ય છે. એટલે. આપણું માટે તો આ પદાર્થો માત્ર સત્ છે. આપણને તે વિજ્ઞાનવાદ પણ નયવાદ હોવાથી માન્ય છે. જ્યારે એ એકાંત ઉપર જાય કે “વિજ્ઞાન જ છે, બાહ્ય પદાર્થ છે જ નહીં ત્યારે દુર્નય બને છે. એવા પણ વિચારે અસ્તિત્વ ધરાવે છે કે વિજ્ઞાન જ ભિન્ન ભિન્ન આકારો વિલસે છે. એ વિજ્ઞાનની સ્થૂલ અવસ્થા જેને લેકે જડ પદાર્થ કહે છે. વિજ્ઞાનમાંથી જ જડ પદાર્થ ઉત્પન્ન થાય છે. (પહેલાં મનમાં કે એક પદાર્થ આવિર્ભાવ. પામે છે, પછી કાલાંતરે તે જડ પદાર્થ રૂપે બાહ્ય પદાર્થ રૂપે જગતમાં દષ્ટિગોચર થાય છે) આવા આવા વિવિધ એકાંતવાદે વિજ્ઞાન વિશે. અસ્તિત્વ ધરાવે છે. તે સામે આપણે વિરોધ છે. બાકી તે વિજ્ઞાનવાદ, આપણને પણ માન્ય થાય તેવો છે. Ideal Reality. આ રીત. ખરેખર આપણને સાધનામાં પ્રગતિમાં-ઉન્નતિમાં ઘણી ઉપયોગી છે– આવશ્યક છે. ચેતનાના આકાર દ્વારા આપણી ચેતનાને આપણે સુધારવાની છે. ચેતનાની પરમ શુદ્ધ દશા તે જ પરમાત્મા.
આગમથી ભાવ નિક્ષેપ-ઉપગસ્વરૂપ જે છે તે જ Ideal Reality જાણવાની છે. સ્પષ્ટતા એટલી જ છે કે External objecને આપણે સત માનવા ટેવાયેલા છીએ. એટલે ભૂત-ભાવિ પદાર્થોને આપણને ઉપગ આવે છે ત્યારે ઉપગ તે હેય છે, પણ ઉપગના વિષયને અસત માનીને ચાલીએ છીએ. કારણ કે તે વખતે External object હેતું નથી. દેશ-કાલના જ વિચારમાં બંધાયેલું આપણું માનસા.
Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________
હS
ઠંત દયાળ (0)
ઉપગના વિષયને દૂર દેશકાળને માનીને વહે છે. તેથી તેના સાંનિધ્યને આપણને પ્રત્યય (સંવેદન) થતું નથી. Object Reality એમ જ્યાં લખ્યું છે ત્યાં External Object અર્થ ગણવા.
Ideal Reality or Subjective and objective zu een - છે. પણ ત્યાં subject અને object આપણું ચેતનાનાં આકારે છે. Ideal Realityનાં આ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે.
મુખ્ય વાત એ છે: External અને Inner ... વિજ્ઞાનવાદો બૌદ્ધ આદિ External (બાહ્ય) અર્થને ઈન્કાર કરે છે. જ્યારે આપણે External અને Inner બંનેમાં માનીએ છીએ. Inner આકાર છે. તેમાં External પદાર્થ કારણભૂત છે. કેટલીક વાર External પદાર્થ વિના પણ Inner આકાર ઉત્પન્ન થાય છે. જે Inner આકાર ઉત્પન્ન થાય છે. તેને Real માનવે આ ઉપાસનાને પાયે છે. સામાન્ય માણસો Immagination કહીને એને બિનમહત્ત્વની વાત ગણે છે. ત્યારે ઉપાસકે એને Real માને છે. આ જ મહત્વની વાત આપણે સમજવાની જ છે. ઉમેરવાની નથી, કારણ કે વિશેષાવશ્યક ટીકામાં ગુરૂના વિરહમાં પણ ગુરુના ઉપયોગથી ગુરુવિરહની અસિદ્ધિ જણાવી છે એ બિલકુલ સ્પષ્ટ સૂચવે છે કે External ગુરુમહારાજ ન હોવા છતાં ઉપગમાં રહેલા Inner ગુરુમહારાજ પણ Real જ છે. આ રીતે ઉપાસના કરનારને દેવ-ગુરુ સદા નિકટ જ લાગે છે. External જેટલા આપણને Real લાગે છે, તેટલા જ કે તેનાથી વધારે Real જે ઉપગાકારને માનીશું તે ઉપગાકાર પણ External જેટલું અથવા તેથી પણ વધારે ફળ આપે છે-આપશે.
આ Realityને આપણે નિરંતર ભાવનાથી ખૂબ ખૂબ દઢ ઘનઘનતર-ઘનતમ બનાવવી જોઈશે. આ રીતે દઢ બનાવનારને ઉપાસના
Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________
હિત ધ્યાન
કરતી વખતે External જેટલેા જ અહેાભાવ Inner ઉપર આવે છે. આવા ઉપાસકને સદા સત્ર શ ંખેશ્વર-સિદ્ધાચલ છે. આપણી જે અદઢતા છે, તે કારણે આપણે External આલંબન લેવા માટે તે તે સ્થળે જવું જરૂરી બને છે. પણુ આદશ તે સામે એ રાખવાના છે. આપણુને External થી દેશ-કાળથી દૂર હેાવા છતાં પણ પૂર્ણ સામીપ્યના અનુભવ કચારે થાય. આ પણ એક સાધના છે. દરેક સાધનાએ અમુક સમયે પૂર્ણ તરફ પહોંચે છે.
ચેતનાના આકારાને ભિન્ન-અભિન્ન ઉભય રૂપે ઉપાસી શકાય છે. હાથમાં આપણે જ છીએ, છતાં હાથને જોઇએ છીએ ત્યારે આપણે દ્રષ્ટા અને હાથ એક બહારનેા પદાર્થ હોય તે રીતે દૃશ્ય રૂપે હાથને જોઈએ છીએ. એ રીતે ચેતનાના આપણા શુદ્ધ આકારને હૃદય આદિમાં. સ્થાપીને ભિન્ન પરમાત્મા રૂપે પણ ઉપાસી શકાય અને સેä ભાવથી અભિન્ન રૂપે પણ ઉપાસી શકાય.
પ્રતિમાજીમાં પણ આ રીતે Realપણું છે. તે Realપણાની ઉપાસના કરવામાં આવે એટલે એ ભગવાન ઉપાસકને માટે સત્ અને Real બની જાય છે.
આ Reality થી ફાયદો માટે એ છે કે Externalપણું. સિદ્ધ કરવામાં આપણુ અસામર્થ્ય હોય તે પણ ઉપાસકનેસ તીર્થંકર ભગવાનનેા, સીમંધરસ્વામી ભગ. સમવસરણ આદિ સત્ અને Real અનેલા જ રહે છે, એ રીતે એને ફળ પણ મળે જ છે.
પરમાત્મા શુદ્ધ ચેતના છે, એમાં અનત સામર્થ્ય છે, Active સક્રિય છે. જરૂર છે. આપણે એમની તે રીતે ઉપાસના કરવાની છે, જ્યારે Reality અત્યંત ઘનખને છે. ત્યારે External objectને
૨૯
Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________
અરિહંત ધ્યાન
粥
પણ તે સ્પર્શી કરે છે. એને પૂર્ણ રૂપે સમર્પિ ત થવાય છે ત્યારે યોગક્ષેમ પણ પૂર્ણ રીતે અનુભવાય છે.
.
આ Reality માનવારૂપ Belief રૂપ કરતા ઘણી જ વધારે આગળ જાય છે, આ Reality અનુભવરૂપ સ્પષ્ટ feeling રૂપ (સ ંવેદન રૂપ ) છે. માટે જ વિષય પ્રતિભાસ ' ઉપયોગ અને તત્ત્વ સવેદન ઉપયેગમાં ફરક છે. વિષયપ્રતિભાસમાં આકાર છે, પણ આાકારના સામર્થ્યને માનવાનું જ નથી, અનુભવવાની તા વાત જ કયાં ? તત્ત્વ સંવેદનમાં આકાર છે, માનવાના છે, એના સામીપ્સ અને સામય્ય ના Reality રૂપે અનુભવ લેવાના છે.
Scanned by CamScanner
૩૦
Page #35
--------------------------------------------------------------------------
________________
**
*
અરિહંત પરમાત્માનું
સાલંબન ધ્યાન
****
*****
ભૂમિકા
ખંડ : ૨
મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી
********
****
**
વિષયસૂચિ :
૧. પુણ્યઃ અપરિહાર્ય શક્તિ ૨, સમનું પ્રચંડ બળ ૩. ચારિત્ર-નિર્માણ ૪. આ રહ્યો, વિશ્વકલ્યાણને પથ. ૧વો મરવા તેગં જત'
૬, આલંબનનું મહત્તવ ww
++++ ++++++
*
*
****
Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________
:
૧, પુણ્યઃ અપરિહાર્ય શક્તિ
અંગે તે એક સાથે આપણા જીવનમાં અવિરતપણે ચાલી રહ્યા છે. સૌથી મોટો જંગ આંતરિક વાસનાઓને છે. અનાદિકાલીન વાસનાએના કાતિલ હુમલાઓ સામે આત્મા લગભગ મહાત-પરાજિત થઈ ચૂક્યા હોય તે આભાસ થયા કરે છે. આથી તે ત્રિલોકગુરુ પર માત્માએ કહ્યું છે ને કે, “જેણે આત્મા છત્યે તેણે બધું જીત્યું”.
સંતે એ પ્રબોધ્યું છે: “બીજા જંગે શા માટે ખેલે ? ખેલવા જે જંગ તે તારા ઘરનો જ છે. તારા ઘરમાં જ ખૂનખાર લડાઈ ચાલી પડી છે. ઘોર પરાજય તને સાંપડી રહ્યો છે. તારા ગુણેની કલેઆમ થઈ રહી છે. ઘાસની જેમ વઢાઈ રહ્યા છે; તારા ગુણે, તારી શક્તિઓ, તારું આંતરસૌન્દર્ય ... બધું ય.
માટે હે આત્મન ! અંદર જ યુદ્ધ કર. બહારના છમક્તાં જેવાં યુદ્ધોથી ફારેગ થા.”
સંતપુરુષની આ આર્ષવાણું વાસનાઓના જંગને સૌથી વધુ ભયંકર જણાવે છે.
આ જંગ પછી બીજે પણ એક જંગ છે, જે આદ્ય છે, જેની અવગણના કરવાનું આપણને પાલવે તેવું નથી.
એ જંગ છે; આપણું અસીમ ઉપકારી ધર્મશાસન-ધર્મસંસ્કૃતિ ઉપરનાં બાહ્ય આક્રમણ-સંબંધિત.
જે રીતે નવી પેઢી વિકૃતિઓના ઘોડાપૂરમાં હોંશભેર તણાઈ રહી છે, જે રીતે લેહીને સીંચેલા અને મડદાંના ખાતર ઉગાડાયેલા શીલ, સદાચાર, આતિથ્યના વડલાઓ જમાનાવાદની ભયાનક આંધીમાં મૂળિ
૩૩
અ,
Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________
જ 6) અરહંત દયાળ (0)
યામાંથી ઊખડી રહ્યા છે એ જોતાં તે એમ જ લાગે છે કે આ આક્રમણના પડછાયાને પણ પડકારવાનું કાર્ય આપણા ક્ષેત્રની બહાર છે.
આ તે થયા બે જંગ.... હજી એક નાનકડે જંગ પણ ચાલી જ રહ્યો છે હા... સરવશાળી આત્માઓ એની પરવાહ નથી કરતા એ વાત તદ્દન સાચી છે અને ખૂબ સારી પણ છે. બધાયની તે એ તાકાત હેતી નથી. જીવનમાં જે દુઃખે આવીને ઊભાં રહે છે તેમાં કે : ટકી જવું – અદીન બની રહેવું – તે લગભગ મુશ્કેલ બની જાય છે. એવી વિષમ સ્થિતિમાં રહીને પણ ચિત્તની પૂરી પ્રસન્નતા અબાધિત શખીને ધર્મ ધ્યાનમાં ઓતપ્રેત રહેવાની કળા તે કેક વીરલાને જ હસ્તગત થઈ હોય છે. એટલે નાનકડો પણ આ ય એક જંગ છે જેની સાવ અવગણના તે ન જ કરી શકાય.
વાસનાને જંગ સૌથી મટે, ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણના મુકાબલાને જંગ પણ ઘણે ગંભીર; અને જાગી પડતાં દુખેના તણખાઓ પણ સાવ અવગણના કરી દેવા લાયક તે નહીં જ. શું કરવું? ઉપાય હશે આ જંગમાં યશશ્રી વરવાને?
વાસનાઓ દ્વારા આત્માને મળતી પછડાટ એટલી બધી જોરદાર હોય છે કે એમાંથી ભવેના ભ સુધી પાછા બેઠાં થવાતું નથી.
ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણને ઝપાટે એટલે સખ્ત હોય છે કે એ સંસ્કૃતિને ફરી બેઠાં થતાં સેંકડો વર્ષો નીકળી જતાં હોય છે.
અને કૌટુમ્બિક, શારીરિક વગેરે દુઃખે પણ ભલે ટૂંક સમયમાં વિદાય પણ થતાં હોય તે ય તેને ફંફાડા એકદમ ગભરાવી દઈને ધર્મવિમુખ કરી લે હેય છે. એટલે ઉપાય તે કેક ખેળ જ રહો.
૩૪
Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________
.
| Sી
રહંત યાન
દયાOT.CO/ - ::+ -*- , મ હ
|
'
આ રહ્યો; તે ઉપાય. એ છે પુણ્યનું – વિશુદ્ધ પુણ્યનું – ઉત્પાદન.
વાસનાને જન્મ દેતાં પાપકર્મો સાથે લડવામાં બમણા વેગથી હુમલાઓ આવવાની પૂરી શક્યતા છે. લડીને જીતી લેવાય તેટલી સરળ એ લડાઈ નથી. પાપકર્મોને તે એના જ જેવા કોઈ કર્મ સાથે લડાવી મારીને ખતમ કરી દેવા જોઈએ. એ કર્મ છે; પુણ્યકર્મ.
પુણ્યકર્મ સાથે પાપકર્મને લડાવી મારે; અને તે પાપકર્મોને નષ્ટ કરો. જેટલા મજબૂત પાપકર્મો હેય તેટલું મજબૂત આપણું પુણ્યકર્મ પણ હોવું જોઈએ; નહીં તે તે ટકી ન શકે.
વિશિષ્ટ કોટિના પુણ્યથી એ સદ્દગુરુગ; કલ્યાણમિત્રને સંગ, અનુકૂળ ધર્મક્ષેત્ર વગેરે થઈ જાય છે કે તેથી વાસનાઓ સહજ રીતે -શાન્ત–ઉપશાન્ત બની જાય છે. બેશક, આ પુણ્ય જેમ શુદ્ધ (અર્થકામની આકાંક્ષા વિનાનું) હોવું જોઈએ; તે જ તે ઝટ ફળે.
મયણાસુંદરીનાં જીવન-પ્રસંગમાં તેણે ઉત્પન્ન કરેલા ઉગ્ર પુણ્યના ચમકારા આપણને જોવા મળે છે.
જે આવું શુદ્ધ અને ઉગ્ર પુણ્ય હાંસલ થાય તે ધમીજને કે ધર્મસંઘ ઉપર આવતાં ધર્મનાશક આક્રમણની પણ પીછેહઠ થવા લાગે. જે સંઘ પાસે પુણ્યની મૂડી ઓછી થઈ ગઈ હોય કે પરવારી ગઈ હોય તેવા સંઘને જ કોઈ આંગળી કરી શકે કે અડપલું કરી શકે ને ? પુણ્યશાળીને આંગળી શી અને અડપલું ય શેનું ? આક્રમણની તે વાત જ ક્યાં રહી?
આજે ધાર્મિકજનેનું પુણ્ય ઘટયું છે એ પણ એક હકીકત છે. એને ઈનકાર થઈ શકે તેમ નથી. વાસનાઓનું નાશક પુણ્ય આ રીતે
૫.
Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________
6િ) અરહંત દયાળ (f)
ધર્મશાસન ઉપરનાં આક્રમણને પણ મારી હઠાવવામાં ખૂબ સરસ રીતે સહાયક બની જાય છે.
અને ... પલાં ખોનાં છમકલાં ગેરીલા પદ્ધતિનાં હોવાથી અપેક્ષાએ મોટા જંગ કરતાં ય વધુ થકવી નાંખનારાં હોય છે, તેને ય આ જ પુણ્ય શાન્ત કરી દે છે.
ચાલો હવે, એ પુણ્યત્પાદના મૂળમાં કયું તત્ત્વ પડેલું છે તે જોઈએ.
Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________
yyy
૨. સૂક્ષ્મનું પ્રચંડ બળ
તાકાત, ક્રોધની કેટલી? અને મૌનની કેટલી? કાગળ લખેલે કેટલે વંચાય અને કેરે કેટલે વંચાય?
બેલે; વક્તા કેટલું અને મોની સંત કેટલું ? વિશ્વના માનને બલવામાં, દોડવામાં ઘણું કામ કરવામાં સક્રિયતા દેખાય છે. જે બેલતે ન હેય, દોડાદોડ કરતે ન હોય, નિષ્ક્રિય બનીને બેસી રહેતો હિોય, એ નકામ-આળસુ ગણાય છે.
અધ્યાત્મના સૂક્ષમ વિશ્વની સમજણ આથી સાવ જુદી છે. એ તે એમ માને કે ક્રોધ કરતાં મૌનની, દોડાદોડ કરતાં ઈશ્વર-પ્રણિધાનની, લખેલા કાગળ કરતાં કેરા કાગળની તાકાત ઘણી વધુ છે. ક્રોધના આગ નીતરતા શબ્દોથી પિતા પોતાના પુત્રને કદી સુધારી શકતે નથી; પુત્રને જે સુધારી શકશે તે બેઠા મૌનથી–હોઠ સદા માટે સીવી રાખવાથી–જ સુધારી શકાશે.
ધ હેરમીટ ઈન હિમાલય' નામના પુસ્તકમાં, પિલ બ્રન્ટને એક વાત જણાવી છે કે, “સ્ટીલનેસ ઈઝ સ્ટ્રેન્થ.” સ્થિરતા એ તાકાત છે; તાકાતની જનેતા છે. આ સિદ્ધાન્તને સાબિત કરતાં તેણે જણાવ્યું છે કે, “મેટાં મોટાં મકાનો અને વડલાઓને ઊંચકીને પછાડી નાંખતા ભયાનક વંટોળિયામાં એટલી બધી તાકાત આવે છે ક્યાંથી? એ તાકાતનું ઉત્પત્તિસ્થાન તે વંટોળના ઉદગમસ્થાન ઉપરના નાનકડા બિંદુમાં છે. વાયુનું એ વર્તુળ કઈ રણની રેતીમાં સ્થિરપ્રાયઃ બનીને જે ચક્કર કાપે છે ત્યાં જ તેની પ્રચંડ તાકાત છે. ધીમે ધીમે એ તાકાત વિકસતી જાય છે, વાયુ વધુ ને વધુ વેગ પકડતે અંતે ભયાનક વંટોળમાં ફેરવાઈ જાય છે.
હ૭
Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________
6. અંહત દયાળ (m)
વંટોળની અંધાધૂંધ-સક્રિયતાની જનેતા તે નાનકડા વાયુની સ્થિરતામાં જ પડેલી છે.
આ ઉપરથી સાબિત થાય છે કે રશૂલની તાકાત પણ સૂફમમાં છે..
હાથી ગમે તેટલે સ્કૂલ હેય પણ તાકાત તે તેનાથી ઘણા સૂક્ષમ મહાવતમાં છે. મહાવત કરતાં ય વધુ તાકાત સૂથમ અંકુશમાં છે, અંકુશ કરતાં ય વધુ તાકાત સૂક્ષમતમ બુદ્ધિમાં છે. - જેની પાસે સૂફમનું સ્થિર બળ છે તેનું અસ્તિત્વ માત્ર પ્રચંડ સક્રિયતા ઉત્પન કરે છે. સૂર્યના ગગનમાં અસ્તિત્વમાત્રથી ધરતીના અબજો લેકેનાં અનંત કીટાણુઓમાં કેવી જોરદાર સક્રિયતા આવી જાય છે? સ્થૂલને સ્વામી મંચ ઉપર આવે, બૂમબરાડા પાડે તે ય સભાજને માંડ શાન્ત પડે. પણ કોઈ સૂક્ષમના સ્વામીને મંચ ઉપર લાવે. એ. હાથ હલાવવા જેટલે જ સક્રિય થશે કે તરત સભાજને શાન્ત થઈ જશે..
પણ કઈ સૂક્ષમતમ બળના સ્વામીને મંચ ઉપર લાવે. એને તે હાથ હલાવવા જેટલી ય ક્રિયા નહીં કરવી પડે. મંચ ઉપરના એના અસ્તિત્વમાત્રથી સભાજનેમાં નિસ્તબ્ધ શાતિ છાઈ જશે.
આપણે જે જગતને જગાડવું હોય, મોહનિદ્રામાંથી બહાર કાઢવું હેય તે વધુ ને વધુ સ્કૂલ બળને આશ્રય લેવાનું બંધ કરવું જોઈએ. આ બળથી વિજય પામવાની આપણું શ્રદ્ધાને આપણે ખતમ કરી. દેવી જોઈએ.
તેવી સ્થિતિ ન આવે ત્યાં સુધી ભલે આપણે સ્થૂલ પરિબળન: આશ્રિત બનીએ, પણ તેની સાથે સાથે જ સૂક્ષમ બળોના ઉત્પાદન માટે નાનકડું પણ તંત્ર આપણે ગોઠવી જ દેવું જોઈએ.
ભલે ઉપદેશ કે પડે, લેખ લખવા પડે, બુમબરાડા પાડવા
૩૮
Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________
*
જ 6) અરહંત ધ્યાન (0) : (ક) શe
પડે....પણ જેવું તે કામ પત્યું કે તરત સૂક્ષમતમ બળના સર્જનની આરાધનામાં દાખલ થઈ જવું જોઈએ.
ભૂલમાં જ રાચીશું; સૂફમને અવગણીશું તે મત તે બગડવાનું હશે ત્યારે બગડશે પણ સ્થૂલ અંગેનું મિશન” પણ નિષ્ફળ જઈને જ રહેશે.
સૂમ બળેના પ્રાગટય તરફ દુર્લક્ષ સેવતાં મહાત્માઓ ચાહે તેટલે પૂલ અને સ્થલતમ પરિબળોનો પથારે ધરતી ઉપર પ્રસારી દે પણ અંતે તે પછડાટ જ ખાય છે.
કેઈ અગમ્ય રીતે એમનું તંત્ર એકાએક ઊથલી પડે છે, તેઓ માર ખાઈ જાય છે.
આવી પછડાટ ખાવા પાછળ બાહ્ય જગતનું કઈ પણ કારણ એ તે માત્ર નિમિત્ત કારણ જ હોય છે. હકીકતમાં તે સૂક્ષમ બળનું દેવાળું જ મુખ્ય કારણ હોય છે. પણ એમને ય કેટલીક વાર પછડાટ ખાધા પછી ય આ કારણ જડતું જ નથી. એટલે પેલા નિમિત્તે કારણે સાથે માથા અફાળવાના. વધુ સ્થૂલતમ બળના વિષચક્રમાં ફસાઈ પડવા જેટલી દયાપાત્ર દશા ઊભી થાય છે.
ત્રિલેકગુરુ પરમાત્મા મહાવીરદેવ! વિશ્વ માત્રને મોક્ષ-માગે દેડતા–એકદમ સક્રિય-કરી દેવાની તીવ્રતમ કરુણાના સ્વામી હતા પણ જ્યારે વાઘા બદલ્યા ત્યારે વિશ્વમાં ઘૂમવાને બદલે તેઓ વનમાં ચાલ્યા ગયા. ખૂબ બેલવાને બદલે મૌન થઈ ગયા. દેડાદોડ કરવાને બદલે કાત્સર્ગમાં સ્થિર થઈ ગયા! કેમકે પ્રભુને સૂક્ષમ બળે જાગ્રત કરવા હતા.
અને જે દી એ બળે જાગ્રત થઈ ગયાં તે દીથી માત્ર ત્રીસ વર્ષના ગાળામાં પરમાત્માએ ક્રોડ માન, અબજે કલાકમાં જે ન
૩૯
Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________
(1) અંહત ધ્યાન (0)
કરી શકે, તે કર્યું...આજે ૨૫૦૦ વર્ષે પણ પ્રભુના એ સૂરમતમ બળનું જાગરણ અવિરતપણે ચાલુ રહેશે.
આ છે; સૂક્ષ્મ બળના પ્રાગટયના પ્રતિભાવે.
સ્કૂલમાં જ જન્મેલા અને સ્કૂલમાં જ જીવતા આપણને સ્લમનાં બળની તાકાતમાં જે શ્રદ્ધા બેસી જાય તે રશૂલની પાછળ આપણી બરબાદ થતી ઘણી શક્તિઓ ઊગરી જાય. અને એ જ વિરાટ શક્તિઓ દ્વારા સૂક્ષમનું પ્રાગટય કરીને વિશ્વમાત્રના કલ્યાણમાં આપણે અલ્પતમ હિસ્સો પણ નેધાવી શકીએ. શી રીતે સૂમ બળનું ઉત્પાદન કરવું ? નેંધી લે કે...ચારિત્ર્ય-નિર્માણ વિના સૂક્ષમ બળનું ઉત્પાદન સંભવિત જ નથી.
મુ. પો. – હુગાવો 306706 लालचन्दजी फागणिया.
जैन कुमारपाल बारीवास में
जैन कुमारपाल लालचन्दजी વિનદ નિવાત . 1, ૨ નં. 15916. 2 , પાર્થિ, મૌછે તો. જોકે,
R.M. દરૃર અમને, પત્ર મુખ્યરું 400 012
Scanned by CamScanner
Page #44
--------------------------------------------------------------------------
________________
૩. ચારિત્ર-નિર્માણ
આખું ય જગત્ દુઃખમય છે.
દુઃખથી બધા જીવે ત્રાસે છે. દુઃખને પડછાયે પણ અસ્વસ્થ બનાવનારે થાય છે.
દુખથી છૂટવા માટે શું કરવું, દુઃખથી છુટકારે તે મળી જ જોઈએ. જીવાત્માને સુખની જેટલી ઈચ્છા છે તેના કરતાં દુઃખના અભાવની પહેલી જરૂર છે. સુખ કદાચ ન મળે તે ય ચાલે, પરંતુ દુિઃખને ન જ ખપે.
દૂધપાક-પૂરીનું જમણ મળે અને માથાને ન ઊપડેલ દુઃખાવે ટળે...આ બેમાંથી એક જ ઈચ્છા કરવાની હોય તે માથાના દુઃખાવાના નાશની જ ઈચ્છા જીવમાત્ર કરશે.
જૈન શાસ્ત્ર કહે છે કે જે તમે દુઃખથી છુટકારો પામવા ઈચ્છતા હે તે તમે દુર્ગતિથી (ઘણી વાર સદ્દગતિ પણ દુર્ગતિને સારી મનાવતી–પ્રાપ્ત થતી હોય છે.) છુટકારે પામે. દુઃખ આ દુર્ગતિએની નીપજ છે. દુર્ગતિથી મુક્તિ પામવા માટે અશુભ કર્મના બંધન ન થવા દે. અશુભ કર્મોના ઉદયકાળમાં જ દુર્ગતિ પ્રાપ્ત થાય છે.
જે તે કર્મ બાંધવા ન હોય તેણે રાગદ્વેષની આત્મ પરિણતિને ત્યાગ કરે તેવી પરિણતિથી સતત દૂર રહેવા માટે જીવંત પ્રયત્ન
કરવો.
રાગાદિની પરિણતિની મંદતા થાય તે ય ચીકણા કર્મબંધ ન થાય; તેથી દુર્ગતિ ન પમાય; તેથી દુઃખ જોવાનું રહે નહીં. આમ આ એક ચેકડી પૂરી થઈ. હવે બીજી ચોકડી શરૂ થાય છે.
જેણે રાગાદિ પરિણતિને ઘટાડી દેવી હોય તે જિનેશ્વર ભગવંતેની શાસ્ત્રોક્ત આજ્ઞાઓનું વિવિધતા, બહુમાનપૂર્વક સેવન કરવું.
Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________
Aિ ,અરહંત દયાળ (003
,
તેથી રાગાદિ વાસનાઓને નાશ થશે. તેથી ચારિત્ર્યનું નિર્માણ થશે.
આ રીતનું ચારિત્ર્ય-નિમણુ એ જ માનવજીવનનું એકમેવ કર્તવ્ય છે. ચારિત્ર્ય-નિર્માણ થયું એટલે પિતાનું કામ પૂરું થયું.
પરંતુ હવે અહીંથી જ પારકાનું હિત કરવાનું કાર્ય આરંભાય છે. ઉપરોક્ત રીતે ચારિત્ર્ય-નિર્માણ કરતા ભાગ્યવાન આત્માને “બાઈ પ્રોડકટ રૂપે નિર્મળ પુણ્યકર્મને વિપુલ બંધ થાય છે. નિર્માણની શુદ્ધિ કરતા આત્માને પુણ્યની આદરણીય પુષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. ખેતરમાં અનાજ પામતા ખેડૂતને સાથેસાથ પ્રાપ્ત થતાં ઘાસની જેમ
આમ શાસ્ત્રજ્ઞા પાલનથી વાસના-વિગમ, તેથી ચારિત્ર્ય-નિમતા. અને તેથી પુણ્યને સંગ્રહ થતાં બીજી ચેકડી પૂર્ણ થાય છે. આ
હવે ખૂબ મહત્ત્વની પરાર્થલક્ષી ત્રીજી ચેકડી શરૂ થાય છે.
પુણ્યનો સંગ્રહ એ બહુ જમ્બર ઘટના છે. જે કામ લાખે માન, ક્રોડ માનવ-કલાકના પુરુષાર્થથી નથી થઈ શકતું તે કામ પુણ્યના સંગ્રહવાળા એક જ આત્માના અસ્તિત્વમાત્રથી થઈ જતું હેય છે. તેની આસપાસના વર્તુળમાં એ પુણ્યસંપત્તિ અણુકલપ્યા ચમત્કાર સજી નાંખે છે. શાસ્ત્રોમાં એવા એક પુણ્યવાનની વાત આવે છે, જેને જન્મ થતાં જ બારવણી નિશ્ચિત દુકાળ નાશ પામ્યું હતું અને તે જ સમયે બારે ખાંગે મેઘ મન મૂકીને વરસ્ય હતે.
ચારિત્ર્ય-નિમાંતા કરનારા આત્માની “બા—પ્રોડકટ રૂપે પ્રાપ્ત થઈ જતી પુણ્યસંપત્તિ પરાર્થલક્ષી બને છે.
સામાન્યતઃ એમ કહી શકાય કે સ્વના હિતના કાર્યમાં પાપશુદ્ધિની વધુ જરૂરિયાત રહે છે તે પરના હિતને સાધવામાં તે આત્માને પુણ્યકર્મની વધુ દૃષ્ટિની જરૂરિયાત રહે છે.
S
Scanned by CamScanner
Page #46
--------------------------------------------------------------------------
________________
અરિહંત દયાળ
પુણ્યસ પત્તિવાળા આત્માના અસ્તિત્વથી; કે ઉપદેશથી અણધાર્યા કાર્યાં થઈ જતાં હાય છે.
આખા જગતમાં કેટલી ભયાનક ગરીબી વ્યાપી છે ?
આ ગરીબીને ચાંય ટપી જાય એવી ક્રેડો અખાલ પ્રાણીઓની હિંસા કેટલી ફેલાઈ જાય છે ? આખુ ગગન એ પ્રાણીએની ચિચિયારીએથી ઊભરાઈ ગયું છે ! આખી ધરતી એમના લેહીથી છંટાઈ ચૂકી છે !
અને આ હિંસા કરતાં ય માનવામાં નાસ્તિકતા કેટલી વ્યાપક બની ચૂકી છે ?
અને આ નાસ્તિકતા કરતાં ય બુદ્ધિજીવી વગૠમાં ફેલાયેલી ગેરસમજો (નારી, ધ, ખેતી, આયુવેદ, હૂંડિયામણુ નિકાસ, રાજ્યની નિધર્મિતા વગેરે....) કેટલી ભયકર રીતે ફેલાઈ છે ?
આ ચારે ય એકેકથી ચડિયાતાં ગંભીર તત્ત્વા છે ! આમાંના એકાદ તત્ત્વને પણ સમગ્ર માનવજાતને ભેગી થઇને પણ ઉકેલી શકે તેમ નથી !
આ કામ અંશતઃ પણ તે જ આત્મા કરી શકશે જેની પાસે વિશુદ્ધ કોટિની પુણ્યસંપત્તિ છે, એના અસ્તિત્વમાત્રથી કે ઉપદેશથી અનેકેની ગરીબીના નાશ થઈ જાય; ક્રેાડો થવાને અભયદાન પ્રાપ્ત થાય; યુવાના અને યુવતીએની નાસ્તિકતાના હિમ ઝપાટાબંધ ઓગળવા લાગી જાય; અને અવળમતિ બુદ્ધિજીવીઓ કે સરકારી સ્તરના માનવાની બુદ્ધિમાં અધ્યાત્મભાવની ઉષ્મા પેદા થવા લાગી જાય.
જીવમાત્રનુ' કલ્યાણુ, સાચા સર્વોદય, સાચેા સમાજવાદ, સાચી વિશ્વશાન્તિ, સાચા સામ્યવાદ આ પ્રક્રિયાથી જ શકય છે. ચારિત્ર્ય-~~ નિર્માણ દ્વારા આત્મરક્ષા કરો....પુણ્ય સ ંગ્રહ દ્વારા (સ્વ-પર) સ`જીવાની રક્ષા કરી. દુઃખ, દુ`તિ, કમ'ખ'ધન અને રાગાદિ પરિણતિથી
૪૩
Scanned by CamScanner
Page #47
--------------------------------------------------------------------------
________________
/ હિત ધ્યાન
પછી પુણ્યસંપત્તિ દ્વારા ભક્તના અગણિત જીવાને તેનાથી બચાવી લે. પહેલાં તમારી જાતને મચાવે.
આ પ્રક્રિયા સિવાયની સ્વ-પર હિતની કોઈ પણ પ્રક્રિયા રાજકીય, સામાજિક, સ ંસ્થાકીય કે આર્થિક ધરાર નિષ્ફળ જશે.
અનેકોનું હિત કરવા માટે જન્મ પામતી તમામ સસ્થાએ પાસે જે જમા પાસું છે, તેના કરતાં તેનું ઉધાર પાસું અતિ ઘણુ વિરાટ અને ભયાવહ છે. પણ સહુ પોતાના જમા પાસાને જ બતાવીને વાહવાહ કરી લેતા હૈાય છે. ઉધાર પાસાની ગંભીર સમસ્યાઓ પ્રગટ કરી દેવાની હિં*મત અને એ રીતે પરાજય કબૂલવાની તૈયારી કાક વીરલામાં જ ડાય છે.
આથી જ ઉપરોક્ત ત્રણ ચેાકડીઓની પ્રક્રિયાના વિચારના પાયા ઉપર જ સ્વ-પર સવેનુ' સાચું હિત આરાધી શકાય એ સમજ હવે એકદમ પાકી થઈ જવી જોઈએ. આ સિવાયની કોઇ પણ સ્વ-૫૨ હિતની ચણાતી ઇમારત લગીરે વિશ્વાસ્ય નથી એમ સ્પષ્ટપણે કહી
શકાય.
'
બેશક, કદાચ દેશકાળ આદિના ખતરનાક પ્રવાહેાને કારણે આ સાચી પ્રક્રિયા પણ તરત ફળ ન ખતાડે તે સંભવિત છે. પરંતુ તે ચ સ્વ-પરના હિતના સાચા અને એકમેવ માગે તેા આ જ છે એમ નિશ્ચિતપણે કહી શકાય. આ સિવાયના માગેર્યાં કાઈ ક્ષણિક ઝાકઝમાળ દેખાડી દે તે પણ અત્યંત ત્યાજ્ય છે.
આમ આપણે એટલું જોઈ શકા કે વિશુદ્ધ પુણ્ય, સૂક્ષ્મનું ખળ અને ચારિત્ર્ય-નિર્માણુ વિના સ્વના કે પરને કાઈ પણ પ્રશ્ન ઉકલી શકે તેમ નથી. આ ત્રણે ય પરિબળને પામવા માટે હશે કોઈ
ઉપાય ?
હા....એક જ-અરિહ'તશક્તિ-અરિષ્ઠ તના સાક્ષખન ધ્યાન-દ્વારા આ ત્રણે ય પરિબળોને આપણે હાંસલ કરી શકીશુ.
૪
Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________
v
/
૪. આ રો વિશ્વકલ્યાણને પંથ
એ, જીવત્વ અને શિવત્વથી સર્વ, છે સાથે સામ્ય ધરાવતા ધમીજનો !
કતલખાનાંઓમાં ચાલતી પશુઓની અઘેર કલેઆમ સમયની કારમી ચિચિયારીઓ તમને કાને સંભળાતી નથી ? એમની તીક્ષણ, વેદનાઓ તમારી આંખે ચડી નથી ? ઢગલે થઈને પડતી એ કાયમી તમારા ચિત્તપ્રદેશમાં ક્યારે ય ઊપસી નથી? હાય! આ બધાને બચાવશે. કેણું ? એમને બેલી બનશે કેણું ?
નિર્દોષ બિચારા અનંત છે ! બટાટા, લીલ, ફૂગ વગેરેમાં બેઠા છે ! એમને શેકી, ભૂજ, સૂકવીને ખાઈ જવામાં આવે છે ! આ બધાને બચાવશે કેણુ?
હેરઢાંખરની કેવી લાચાર, પરવશ અને બેચેન દુનિયા ! અનંતશક્તિના એ સ્વામીઓ ખાવા-પીવાને ય અશક્ત ! પૂર્ણ રીતે સ્વતંત્ર ! સંપૂર્ણપણે ગુલામ દશામાં !
- નારકની ધરતીના છરુઓની તે શી કથા કરવી ? અનંત સુખના એ માલિકે ઉપર મહાદુઃખની તલવાર ફરી રહી છે. એમને ભડકે જલતી અગનજવાળાઓમાં ફેંકીને જીવતા સળગાવાઈ રહ્યા છે ! નહિ મારવાની કરુણ કાકલુદીઓ તે અધમ દેવાત્માએ લાત મારીને ટુકરાવી રહ્યા છે. અરે ! આમને કેક તે બચાવે ! પણ કેક તે દયા ગુજારે ! તેમની કેવી કરુણ ચીસે આ ધરતીએ જાણે સંભલાઈ રહી છે !
દેવાત્માઓ તરફ નજર કરે, ઈર્ષા, અતૃપ્તિ અને મિથ્યાત્વના દાવાનળમાં અસંખ્ય દેવાત્માઓ ભડથું થઈ ગયા છે !
Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________
6) અરહંત યાન () |
દેવ-દેવીના ચ્યવનકાળની વિરહવ્યથા; કરુણસ્વરના વિરહના વિલાપ ! હાય ! સાંભળ્યા સંભળાતા નથી. તૃપ્ત જ રહેવાને સજા ચેલે આત્મા અતૃપ્તિનાં કલણોમાં ખૂંપી રહ્યો છે પર-ગુણને જેઈને પ્રમોદ કરવાને જ સ્વભાવ પામેલ આત્મા ઈષથી બળીજળીને ખાખ થઈ રહ્યો છે ! અરે, ઓ ! આ દેવ થયા તે ય માનવ કરતાં ય નીચે ઊતરી ગયા છે ! એમને કેક તે કાન પકડીને સમજાવે ! ઉન્માર્ગેથી પાછા વાળ ! હાય, જોયું જાતું નથી તેમનાં પાપી પુણ્યનું વિકરાળ તાંડવ ! અસંખ્ય આત્માઓને ઝડપથી ભરખી લેતું !
મર્યલકના માનની પણ કેવી દુર્દશા થઈ છે ! જેને પરમામાએ “મહાન” કહ્યો એ માનવ વાસનાને ભૂખે થઈને કેટલી હદ સુધી અધમ થઈ રહ્યો છે? ઓલાં ધનાઢ્યોની આલમ તરફ નજર તે કરો ? જાણે વાસનાઓમાં સુખ કદી આરોગ્ય જ ન હોય એ રીતે છપ્પનિયાના દુકાળિયાનાં જેમ ત્રાટક્યા છે; વાસનાઓનાં સાધન ઉપર ! અરે ! અરે ! એમને એટલું તે કહો કે આ બધાં મડદાં છે મડદાં! ઉપર એમની જયાફત ઉડાવે તે તે ગીધડાં કહેવાય છે; ગીધડાં! આનંદના શાશ્વત સ્વામીએ ! તમારું તે આ સ્વપ્નાવસ્થાનું ય જીવન . નથી ! એ ધર્માત્માઓ ! તમને તેવી હજારો સ્ત્રીઓ નથી દેખાતી; જે દારૂડિયા કે ઇંધી પતિના હાથે મૂઢ માર ખાતી હોય અને “બચાવે અચા”ની ચીસે પાડતી હોય !
તમને એવી હજારે કન્યાઓ નથી દેખાતી જેનાં સૌભાગ્યકંકણ ટૂંક જ સમયમાં નંદવાઈ ગયા હોય ! અને જેથી જે ખૂણે બેસીને રેયા જ કરતી હોય !
નબાપા બની જતાં બાળકે સ્વપ્નમાં “બાપા !' કહીને બૂમ પાડતાં હોય !
Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________
અરિહંત ધ્યાન
માતાથી વિખૂટા પડેલાં સંતાનેા ! મા....મા....કરતાં જ્યાં ત્યાં દોડતાં હાય !
ગરીખે ! બેકારા ! ત્યક્તાએ ! વિધવાએ ! યુદ્ધભૂમિ ઉપર કપાતાં કલેવરા! ઊડતાં ધડ-માથાંએ ! વછૂટતી લેાહીની પિચકારીએ ! મડદાં ચૂ‘થતાં ગીધડાં !
હોસ્પિટલોના રોગીએ ! મરણપથારીએ પડીને છેલ્લાં ડચકાંઓની તીક્ષ્ણ વેદના ભેગવતા માનવા ! વાસનાની પાછળ પાગલ બનીને જીવન ફેકી દેતા શ્રીમંતા ! વિકારાના ઉદ્રેકને કારણ આંતર–રૂપ ગુમાવી દઈને કુરૂપ બની જતી રૂપગર્વિતા ! મુનિજીવનની ભ્રષ્ટ થઇને લેારિંગ કરતાં ય ભેગના રસાસ્વાદ લેવા માટે સંસાર પ્રતિ -ડગ ભરતા આત્માએ !
હાય ! અનંત ચતુષ્ટચના સ્વામીએના સુખ, શક્તિ, પુણ્ય, બુદ્ધિ અને સમયના કેવા ફુરચેફુરચા ઊડી રહ્યા છે ! દુઃખે અને
પાપે !
એ ધસી જના ! જીવવના નાતે જીવ માત્ર આપણા મધુએ છે ! એમના કમ જનિત ત્રાસ જોઇને શું આપણને કોઈ સંવેદન ન થાય ? ૨ ! લાખા ટન માછલાં, હજારી મણુ દેડકાં, લાખે ગાડી અને મળદો, હજારો વાંદરાં, સસલાં અને કીડીઓ, લાખા ભૂંડા અને ડુક્કરોની કત્લેઆમથી; ધનવાનાની આલમેામાં ઉભરાયેલાં કાતિલ પાપેાથી થતી આત્મગુણેાની કત્લેઆમની; ગરીમાના જીવનનાં ધ્યાન અને રૌદ્રધ્યાનની ડાળીઓમાં ભડથું થઈ જતી આત્મતત્ત્વની સ્વભાવ દશાથી શું આપણે વ્યથિત નથી ખની શકતાં ?
આખુ વાયુમ`ડળ કત્લેઆમથી ઊભરાયું છે. સીસા અને ચિચિયારીઓથી ગગનમાં અદ્વૈત વ્યાપ્યું છે.
શું આ બધાની વચ્ચે આપણને કઇ પુણ્યા'નું સુખ મળી
૪૭
Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________
હિત યાન
જતુ હોય તે તે મનપસંદ પડે તેવું છે? શું તેવા સુખમાં આપણને આન છે ? અજ પે। નથી ? મજા છે? બેચેની નથી ?
·
મારુ શુ ? એ પછી વાત કરીશું. આ બધાનુ શુ છે એ વાત પહેલી કરવી પડશે.
જો આ સ ંવેદન આપણને હાડાહાડ લાગી જશે તે એ સવ રક્ષા માટે એકદમ સજ્જ બની જઈશું. બધી જ શિથિલતાઓને ખ‘ખેરી. નાંખવા માટે કટિબદ્ધ બની જઈશુ.
અને...પછી પરમાત્માએ ફરમાવેલી સર્વવિરતિ ધર્મની છેવટે દેશવિરતિધમની ઉત્તમેાત્તમ સાધનાનાં સેાપાના ઉપર ક્રમશઃ ડ માંડતા જઈશું.
સેાક્રેટિસના તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ જઈને મહાન કવિ ગણાતા પ્લેટોએ પેાતાના કાવ્યસંગ્રહ બાળી મૂકયો અને સેક્રેટિસના શિષ્ય. બનીને માટે ફિલસૂફ બની ગયા.
પરમકૃપાળુ પરમપિતા, ત્રિલેાકગુરુ, તીર્થંકર પરમાત્માની સ રક્ષાની પરમ મંત્રી અને પરમ કરુણામાંથી પ્રગટી જતી સ્વરક્ષાની લિસૂફીથી આપણે પ્રભાવિત થયા નથી ? જો પ્રભાવિત થયા હોઇએ તા. એની ખાતરી આપણી સઘળી એષણાઓ અને કામનાઓને સળગાવી દેવી જોઈએ.
જો હૈયે એ મહાકણુનું ગીત પ્રગટ થઈ જશે તેા સ્વરક્ષા અનિવાય અને આવશ્યક એવી આંતરિક સાધના માટે આપણે એકદમ. તૈયાર થઈ શકીશું. પછી આંતરિક આરાધનાનું એ જીવન ગમે તેટલુ
કઠોર કાં ન હાય?
સ્વરક્ષાનું વિશુદ્ધ જીવન જીવનાર એક પણ આત્મા આ ધરતી; ઉપર હશે ત્યાં સુધી સૂર્ય` પેાતાની આગ એકી શકશે નહી, સમુદ્ર.
Scanned by CamScanner
૪૮
Page #52
--------------------------------------------------------------------------
________________
| ડર્ણાહત ધ્યાન (i|
માઝા મૂકી શકશે નહીં, પાપ પ્રજવળીને માનવપ્રજાનું આધ્યાત્મિક વ્યક્તિત્વ નષ્ટ કરી શકશે નહીં.
આ બધું ત્યારે બનશે; જ્યારે એક પણ આત્મા “વરક્ષાની સાધનાની વેદિકા ઉપર બેઠે નહીં હોય !
અહે ! અહા ! એક જ આત્માના સ્વરક્ષાજનિત પુણ્યની પણ કેટલી તાકાત !
– એ ધરતીને ય ધીરજ રાખવી પડે ! – કે સૂરજને ય કાબૂમાં રહેવું પડે ! – કે સમંદરને પણ મરજાદી બનવું પડે ! – કે કાળાં પાપોને પણ ચૂપચાપ બેસી રહેવું પડે !
તે આત્મવિશ્વાસ પ્રગટાવીએ સ્વરક્ષાના વિશુદ્ધ પુણ્યમાં, એની સર્વ રક્ષાસાધક શક્તિમાં.
કેઈ નબળા વિચાર કરજો મા. જમાનાવાદને અંધકાર બેશક વધુ ને વધુ જામ થઈ રહ્યો છે અને જામે પાડી રહ્યો છે, પણ સબૂર ! બીજી બાજુ ધર્મ અને પુણ્યના બળને પ્રકાશ પણ વધી રહ્યો છે, ઘેરે અને ગાઢ બની જ રહ્યો છે.
અંધકારનું કામ અંધકાર કરે છે. પાપ પ્રકાશે એની કચ હવે આરંભી છે. ભમગ્રહ ઊતર્યો છે, હતાશાને હાલ તે અવકાશ છે જ નહીં.
પણ તે ધન્ય વાયુમંડળનું ગગનેથી અવતરણ કરાવવા માટે આપણે નિમિત્તભૂત તે બનવું જ પડશે. કઈ પણ વસ્તુ એકાએક આપમેળે તે ઊતરી પડતી નથી કે આવી જતી નથી.
એવું તે આપણું પુણ્ય જ ક્યાંથી કે ભસ્મગ્રહના વિદાયની વેળામાં આપણું જીવન હોય ! સંક્રાતિનાં એ ગગનમાં આપણે નિમિત્તભાવ હોય !
અ. ૪.
Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________
૬) ૮અરહંત ધ્યાન ()
ચાલે, ચાલે, ત્યારે...ઊઠો..ઊભા થાઓ... ખૂબ પિરસ પડે તેવી આ વિચારણા છે. હલદીઘાટીના યુદ્ધના વાતાવરણમાં રાણા પ્રતાપના અશ્વ ચેતકને ય પોરસ ચડી ગયું હતું અને પિતાના માલિકની ઈચ્છા મુજબ શગુરૌખ્યમાં ધસી જઈને શત્રુરાજા માનસિંહના હાથીના પેટ ઉપર પિતાના પગ ટેકવી દઈને માલિકને શત્રુની અંબાડી સુધી પહોંચાડી દીધું હતું !
રે ! એ હાથીને ય ચેતક ઉપ૨ ખુન્નસ ભરાઈ ગયું હતું. તેથી તેણે કેઈ સૈનિકની તલવાર સૂંઢથી આંચકી લઈને ચેતકના પગ ઉપર ઝીંકી લઈને તેને લંગડાતો કરી દીધું હતું !
ક્ષત્રિનાં પશુઓને ય રણમેદાનમાં પિરસ ચડે અને સ્વ-પરરક્ષાની સુંદર પ્રક્રિયા સાંભળ્યા બાદ આપણને સ્વ–પરરક્ષા સાધી લેવાનું પિરસ ન ચડે એ કેમ જ બને ?
રે! ભવાયા પણ ભવાઈમાં નાટકીઓ વેશ પહેરે છે તે ય તે જ ભાવ ભજવી જાય છે. સિંહ બનેલા ભવાયા મૂખીએ; પિતાની પૂંછડી સાથે રમત કરતા છોકરાને ત્યાં ને ત્યાં જ ખતમ • કરી નાંખ્યું હતું અને વળતે જ દી સતીને પાઠ લઈને ખરેખર ચિતામાં તે જીવતે ભળી મૂવે હતે.
ઓહ! નકલી વેશ પણ અસલીનું કામ કરી જાય તે આપણે અસલી ધર્માત્માએ સર્વ ની રક્ષા કાજે સ્વરક્ષાને અસલી ધર્મ નહીં આરાધી શકીએ શું?
યાદ રાખે કે જિનશાસન સર્વના હિતનું સાધક શાસન છે. એને વરેલા આત્માને કોઈનું પણ અહિત જોયું જાય નહી. એટલે સર્વના હિતમાં પરિણામનું જે કઈ પરિબળ હોય તેને પ્રાપ્ત કરી લેવા માટે મધ્યા વિના તે રહી શકે નહીં.
Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________
T A અરહંત દયાળ (0)
સર્વના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, પ્રજા, સંસ્કૃતિ અને ધર્મના હિતમાં; જિનશાસનના હિતમાં જે સ્વરક્ષાની સાધના પરિણમનારી હોય તે તેને પ્રાપ્ત કરવા દિલ ઉછળે જ.
તે સ્વરક્ષાર્થ સૂમના બળનું સર્જન અને પુણ્યનું ઉત્પાદન જરૂરી હોય તે તેને પણ તે સાધે.
તે માટે પરમેષિ-શરણાગતિ આવશ્યક હોય તે તેને અચૂક વરે.
સાધકે જુઓ ! વિશ્વમાં સર્વત્ર ઘર સંહારલીલા ચાલી રહી છે. નથી માત્ર ભારતમાં.
કારણ કે સ્વરક્ષાના સાધકે અહીં જ છે. તેમના બળે જ સઘળી અંધાધૂંધીઓને “રુક–જાઓને આદેશ આપે છે. જ્યાં સુધી એ બળ જીવંત અને વર્ધમાન રહેશે ત્યાં સુધી કશી આંચ નહીં આવે. એક મુનિને કે એક સાધ્વીજીને દશવિધ યતિપમને સુવિશુદ્ધ આચાર પણ સઘળી આપત્તિઓને સ્થગિત કરી દેવાનું અપ્રતિહત સામર્થ ધરાવે છે.
બસ ત્યારે હવે તે સર્વરક્ષાની, સંસ્કૃતિરક્ષાની કે શાસનરક્ષાની આપણું હાથમાં નાડ આવી ગઈ કે પરમેષિ-શરણાગતિ દ્વારા સૂમનું બળ વધારીને સ્વરક્ષા કરે.
આ શરણાગતિનાં બે સ્વરૂપ છેઃ એક છે વર્ણમાતૃકાના ધ્યાનની ભૂમિકા સાથેની જપ, સ્તવ વગેરે વિધિસ્વરૂપ અને બીજી છે પરમેષ્ટિની આજ્ઞાઓના યથાશક્ય પાલનસ્વરૂપ–આ આજ્ઞાપાલન એટલે શક્યનું પાલન અને અશક્ય, દુઃશક્યને જીવંત સાપેક્ષભાવ.
એ સુશ્રાવકે અને સુશ્રાવિકાઓ ! –પરિશ્રેયાર્થે તમે સહ રવદ્રવ્યથી ઊછળતા ભાવો લાસવાળી જિનપૂજામાં લાગી પડે.
એ સાધકે ! શ્રમણે! શ્રમણીઓ! આપણે સહુ પરમાત્માની આજ્ઞાઓના સુવિશુદ્ધ પાલનમાં લાગી પડીએ.
Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________
રિહંત દયાન 1
વિશિષ્ટ કેટિની પરમાત્મા-ભક્તિ ગૃહસ્થાના જીવનમાં મળ ઉત્પન્ન કરશે.
વિશિષ્ટ કોટિનું જિનાજ્ઞા-પાલન અનુગારાના જીવનની તાકાત અની જશે.
એ ય ભેગા મળીને શાસનરક્ષાથી માંડીને સ`રક્ષા સુધીની તમામ રક્ષાઓના યજ્ઞ માંડશે.
જય હા; સ રક્ષેશ્વર જિનેશ્ર્વરદેવાના !
જય હેા; સ્વરક્ષાના આરાધક સયમધરાના !
સ્વય‘ (ભાવથી) દેવ બની ગયા વિના દેવની પૂરી પૂજા સંભવતી નથી. દેવના પૂજક તે જ છે; જે દેવની પૂજા કરતાં સ્વયં દેવ બની જવાની ભૂમિકાને સ્પશી લે છે.
Scanned by CamScanner
પુર
Page #56
--------------------------------------------------------------------------
________________
५ 'देवो भूत्वा देवं यजेत'
સ્વયં દેવ બનવા માટે દેવના સ્વરૂપનું દર્શન કરવું જ રહ્યું. જે જેનામાં એકાકાર થાય તે ભાવથી તે જ બની જાય. આથી જ મૃતિપૂજા ખૂબ જરૂરી બની રહે છે. આ એવું આલંબન છે જેનું ધ્યાન ધરતાં સ્વયં તવસ્વરૂપ બની શકાય છે. મૂર્તિની પૂજા કરતાં કરતાં પૂજા પૂરી થાય અને મૂર્તિમાં ભગવાન દેખાવા લાગે. પછી ચિત્ત જ મૂતિમય–ભગવાનમય બની જાય. અને આમ પૂજા પણ જાય, મૂર્તિ પણ જાય અને જીવ સ્વયં, તેના આલંબને, ભગવાનસ્વરૂપ બની જાય.
આમ જીવાત્મા સ્વયં ભગવાન બને છે, ભગવાનને પૂજે છે. -ભગવાનસ્વરૂપ સ્વયં બનવું એ ભગવંતની શ્રેષ્ઠ કક્ષાની પૂજા છે.
પણ આ સ્થિતિ લાવવા માટેની કેટલીક પૂર્વભૂમિકામાં છે તેને સમજવી જોઈએ; એટલું જ નહીં પણ તે ભૂમિકાઓમાંથી પસાર પણ થવું જોઈએ.
સ્વયં દેવ સ્વરૂપ બની જવા માટે સૌ પ્રથમ તે જગતના સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરવો જોઈએ. જગત વિનાશી, અશરણું, અશુચિ વગેરે સ્વરૂપ છે; તે તેને તે જ સ્વરૂપે બરોબર જોવું જોઈએ. આમ થતાં ચિત્તમાંથી જગતના તમામ પદાર્થોની વાસના ઊખડીને સાફ થઈ જશે. ધ્યાનની સ્થિતિમાં આ વાસનાઓ જ વિક્ષોભ પેદા કરે છે. જેને જગત સહામણું-ખૂબ જ સરસ-જણાય તે બિચારે શું ધ્યાન કરે ? ધ્યાનમાં એ જ સ્મરણ ચાલ્યા કરશે.
Scanned by CamScanner
Page #57
--------------------------------------------------------------------------
________________
gT A અહંત યાન (G)]
આ સ્થિતિ ટાળવા માટે સહામણું દેખાતું જગત ખરેખર જે. બિહામણું છે તે તેને તે સ્વરૂપે જ જોતાં શીખી જવું જોઈએ. જેથી ધ્યાનની સ્થિતિમાં તેના પ્રત્યે કઈ જ સારી લાગણી જન્મવા પામે જ નહીં.
સોહામણા દેખાતા જગતના વાસ્તવિક બિહામણા સ્વરૂપનું ભાન થઈ જવું એ જ જગત-સાક્ષાત્કાર છે.
આ પછી બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે. હવે કામ સરળ બની જાય છે. અત્યાર સુધી “પરમાત્માને જે સાક્ષાત્કાર થતું ન હતે; મંદિરમાં મૂર્તિને જેવા છતાં–તેના આલંબન દ્વારા ય–પ્રભુ દેખાતા જ ન હતા, તે હવે સ્પષ્ટ રીતે સ્મરણમાં આવવા લાગે છે. વિક્ષોભ પેદા કરનારાં ચિત્ત-વમળ દૂર થયાં એટલે ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ સુસ્પષ્ટ થવા લાગ્યું. આમ આંખ મીંચતાં. જ પરમાત્મા દેખાવા લાગે તે ઈશ્વર-સાક્ષાત્કારની ઘૂલ ભૂમિકા થઈ
એ પછી હવે આત્મ-સાક્ષાત્કારની છેલ્લી ભૂમિકા આવે છે. સામે દેખાતા ઈશ્વરમાં આત્મા સંપૂર્ણપણે એકાકાર-અદ્વૈત બની જાય છે. ત્યારે તે સ્વયં ઈશ્વર બની જાય છે. આમ ઈશ્વરના સ્વરૂપના એકીકરણથી આત્મા પિતાના સુવિશુદ્ધ સ્વરૂપનું ભાન કરવા લાગે છે.
જ્યાં સુધી ભગવાન પ્રત્યે ભક્તિભાવ હતું ત્યાં સુધી બ ની લગન લાગી હતી; પણ જ્યારે આગળ વધીને ભગવાન જેવું જ પિતાનું ભગવાનથી ભિન્ન આત્મસ્વરૂપ ભાસવા લાગ્યું ત્યારે “s૬ની. અવસ્થા ઉદ્દભવી. પણ જ્યારે દૈતભાવ ગયે અને બે, એક થઈ ગયા તે “અહં અહંની ટેચ કક્ષાએ ચડાણ થઈ ગયું.
આથી જ કહ્યું કે, હે પ્રભુ! દેહબુદ્ધિથી હું તારે દાસ છું
Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________
gs C) ઔરહત ધ્યાન (2
પણ છવબુદ્ધિથી તારે અંશ અને આત્મબુદ્ધિથી તે હું તું સ્વરૂપ જ છું...એક જ-અભિન્ન જ બની જાઉં છું.
જીવનમાં જેટલું મહત્વ બાહ્ય ગણાતા વ્યવહારનયની ધર્મ, ક્રિયાઓનું છે તેટલું જ મહત્વ આંતરશુદ્ધિનું છે, તેના માટે જરૂરી ધ્યાનાગનું છે.
બહારના કર્મવેગની સાથે સાથે જ દરેક ધર્માત્માના જીવનમાં -આંતરિક થાનગ પણ સ્થાન પામવો જોઈએ.
જે સમયે સંઘ, કુટુંબ કે વ્યક્તિના પુણ્યબળમાં ઘટાડો થયે હોય તે સમયે તે “અદ્વૈતના પાનની તાતી જરૂરિયાત ઊભી થાય છે.
આમ થઈ ગઈ, સકળ વિશ્વની એકતા. સર્વજીવાશિ (જીવની અને શિવની)ને સંપૂર્ણપણે અભેદ સધાયે.
એમ લાગે છે કે આવા વૈશ્વિક અભેદભાવની પ્રત્યેક પળમાં જાલીમ કર્મોમાંથી જીવ છૂટતે હશે; તીવ્ર વાસનાઓમાંથી મુક્ત થઈ જ હશે. એટલું જ નહીં પણ વિપુલ અને વિશુદ્ધ પુણ્યને એ -સ્વામી બનેતે હશે.
ધર્મસંસ્કતિના બધા જ સ્તરે ઉપર જે સમય ઘણના ઘા - ઝીંકાઈ રહ્યા છે અને તેથી પ્રત્યેક સ્તરને તેડીકેડી નંખાયું છે તે સ્થિતિમાં બાહ્ય રીતે આપણે કેટલા પડકારે કરી શકીશું ? કેટલા જોશથી આક્રમણ કરીશું ? ઝઝૂમીશું ? જેની પાસે એવી જોરદાર શુદ્ધિ નથી; એવી કઈ પુણ્યવૃદ્ધિ ૫ણ નથી એ આત્મા અંતરની એકલી આગથી શું કરી શકશે?
આવેશ આવી જાય એટલે કાંઈ લાકડાની તલવારે લડવા ડું જ નીકળી જવાય ?
૫૫
Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________
અતિ ધ્યાન (1)
આવેશ આવી જાય એટલે કાંઈ દીવાલ ઉપર મુક્કી ઉપર મુક્કી. થોડી જ લગાવાય ?
શુદ્ધિ અને પુણ્યવૃદ્ધિ વિના તમામ સાંસ્કૃતિક સ્તરની રક્ષા સભવિત નથી. જો ખરેખર આપણા અંતરે સંસ્કૃતિની રક્ષાની દાઝ. વસી હાય હાય તા ઉપરાક્ત અભેદની આરાધનામાં રાજ થોડી મિનિટોપાંચથી દસ જ મિનિટ પણ-આપણે સહુએ લગાડી દેવી પડશે. દેવા ભૂત્વા, દેવ યજેત' ખનવું પડશે. પછી જે શુદ્ધિ અને પુણ્ય-વૃદ્ધિનું નિર્માણુ એ આપમેળે તમામ આતાનાં વાદળાને વિખેરી જ નાંખશે. કદાચ આપણે કશું'જ કરવુ નહીં પડે.
Scanned by CamScanner
પ
Page #60
--------------------------------------------------------------------------
________________
૬. આલંબનનું મહત્વ
#
R
આત્માના સ્વરૂપનું ધ્યાન એ જ સર્વોત્કૃષ્ટ ધ્યાન છે, પરંતુ એ ધ્યાન આપણે ધારીએ તેટલું સહેલું નથી.
એ ધ્યાનને આંબવા માટે પ્રથમ તે વાત્મવરૂપ જે પરમાત્મતત્ત્વ છે તેનું ધ્યાન જરૂરી બને છે.
પરમાત્માના ધ્યાનમાં લીન બનીને જ સ્વાત્માનું સ્વરૂપ ધ્યાન સિદ્ધ કરી શકાય. આ જ સરળ માર્ગ છે.
આથી જ જૈન દર્શનમાં પરમાત્માના આલંબનને ખૂબ મહત્તવ આપવામાં આવ્યું છે. પરમેષ્ઠિ – આલંબનથી મારું કલ્યાણ થાય છે. એ આલંબન પ્રત્યે જેને આદરભાવ જાગે છે તે આત્માનાં અનેક નિબીડ કમેને નાશ થઈ જાય છે. એથી એ આત્માની ધ્યાનારોહણની ધારામાં ક્યારે ય ભંગ પડતું નથી.
પરમાત્માનું આલંબન લઈને, તેમાં એકતા કેળવીને સ્વયં પરમાત્મરવરૂપ બનવાથી સ્વાત્મામાં પ્રચંડ પુણ્યવૃત્તિ અને પાપશુદ્ધિ થાય છે. એ ધ્યાનની પ્રત્યેક ક્ષણ સર્વ હિતકર પુણ્યની જનની અને સ્વઅહિતકર પાપવાસનાઓની હનની બની જાય છે.
આ વાત શીતલનાથ પ્રભુના રતવનમાં મહેપાધ્યાયજીએ કરી છે:
વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; વાભાઈ મગનના તુમ ગુણ રસકી, કુણ કંચન કુણ દારા.
સ્વાત્મા જ્યારે ધ્યાનના અભેદથી પરમાત્મસ્વરૂપ બને ત્યારે તેનામાં વિશિષ્ટ કેટિને અતિશય પેદા થાય છે.
Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________
#g (A) અરહંત'ધ્યાન (2)
- જે વ્યન્તરો-તમામ ભેગા મળીને પણ પરમાત્માના માત્ર અશુઠના રૂપનું નિર્માણ કરવાને ધરાર સમર્થ નથી તેમાંથી એકાદ જ વ્યતર સમવસરણની અંદર પરમાત્માના અતિશયના પ્રભાવથી પરમાત્માના જેવાં જ બીજાં ત્રણ પ્રતિરૂપે બનાવી દે છે. આથી જ પ્રભુ ચતુર્મુખ દેખાવા લાગે છે.
અરિહંત પરમાત્માના આલંબનરૂપ શરણની તાકાત અચિત્ય છે.
રાગીઓ જે કામ રાગના ભાવથી ન કરી શકે તે કામ પરમાત્મા પિતાના વીતરાગ સ્વભાવથી સહજ રીતે કરી શકે છે. , એ એમની અચિત્ય શક્તિ છે કે સ્વયં વીતરાગ હોવા છતાં એની અભિમુખ થતાં આત્માને સંસારના ટોચ-
પુનું અર્પણ કરતાં છેલે મુક્તિનું પ્રદાન અવશ્ય કરે છે.
સૂર્ય, અગ્નિ પાણી, ગુલાબ વગેરે કદી ક્યારે ય કશી ઈચ્છા કરે છે? છતાં ય તેઓ પ્રકાશ, ઉષ્મા, તૃષાનિવૃત્તિ અને સુગંધ આપે. છે. એમની આવી શક્તિ ક્યાંથી આવી? એને એક જ ઉત્તર છે. કે એ તેમને સ્વભાવ.
બસ...પરમેષ્ઠિ ભગવંતને પણ સર્વહિતકર સ્વભાવ છે, જે તેમની અભિમુખ થાય તેનું નિશ્ચિતપણે હિત થાય.
કદાચ જગતમાં ક્યારેય ન હતી તેટલી પાપશુદ્ધિ અને પુણ્યવૃદ્ધિની પાપશુદ્ધિની આજે જરૂર પેદા થઈ છે.
જગતના જીવના હિતને વિચાર આજે અત્યંત વધુ મહત્વને બનવા લાગે છે.'
એટલે જ આજે પરમેષ્ઠિનું આલંબન આત્માની આવશ્યક બની
ગયું છે.
Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________
[
અંહત યાન'(6) gg
બાળજીવે સરળતાથી આવું આલંબન લઈને તેમાં એકાકાર બની ન શકે તે સમજી શકાય તેવી વાત છે.
આથી જ અહીં બાળજીવેને માટે અત્યંત સહેલાઈથી એકાગ્રતા આવી જાય તેવું અરિહંતદેવનું સાલંબન-સ્થાન બતાડવામાં આવ્યું છે.
બેશક, આમાં કયાંક ક્રમ વગેરે બાબતમાં પ્રશ્નો ઉદ્ભવશે; પરંતુ તે બાબતને ગૌણ રાખીને બાળજની એકાકારતા લાવવાની વાતને જ પ્રધાનપણે નજરમાં રાખવા માટે ખાસ ભલામણ છે.
બુદ્ધિના તત્વને સ્પર્શવા કરતાં આ સ્થળે આપણે હદયનાં સંવેદનેને જ વધુ મહત્વ આપીશું.
ચાલે, હવે આપણે તે સાલબન-ધ્યાનમાં પ્રવેશ કરીએ.
ચારિત્ર્યનિમતા પાપશુદ્ધિ અને સૂમનાં બળનું ઉત્પાદન કરીને પ્રચંડ પુણ્યવૃદ્ધિનું કેન્દ્ર બનીએ. જે કેન્દ્ર સર્વના હિતનું સહજ રીતે કારક બની રહે.
Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________
અરિહંત પરમાત્માનું સચિત્ર સાલંબન ધ્યાન
-
ખંડ : ૩
યોગશાસ્ત્ર ગ્રંથના અષ્ટમ પ્રકાશ
આધારિત અને વિસ્તારિત
ધ્યાન-પ્રક્રિયા
- [૪૮ માનસ - ચિત્ર સહિત].
મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી
Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા વિભાગ : ૧.
ભૂમિકા ચિત્રો ૧ થી ૫ માનસ ચિત્ર : ૧. પરમાત્માનું પ્રગટીકરણ.
૨. મહાકરુણાની વર્ષા. ૩. નિગ્રહસ્વરૂપે દેષદહન.
૪. અનંત ગુણોનું દાન. પ. આત્મ સાક્ષાત્કાર વિભાગ ૨. દેહાદિ દહન અને નવદેહ નિર્માણ
ચિત્ર નં ૬ થી ૮ માનસ ચિત્ર: ૬. મેરુના સિંહાસને અવસ્થાન = કમળઃ અહંનું આલેખન
૭. દેહાદિહન ૮. વાયુ અને જલથી શુદ્ધિકરણ
૯. નવદેહનિર્માણની ક્રિયા ૧૦. નવદેહ - નિર્માતા વિભાગ ૩. નવદેહનિર્માણ અને પ્રભુની પધરામણી
ચિત્રા નં. ૯ થી ૧૧ માનસ ચિત્ર : ૯. નવદેહનિર્માણની કિયા
૧૦. નવદેહનિર્માતા ૧૧. પ્રભુની પધરામણી વિભાગ : ૪ ભગવાન સીમંધરસ્વામીજીના દર્શન અને
સમવસણમાં ગમન, ચિત્રો ૧૨ થી ૧૭ માનસ ચિત્ર: ૧૨. દેવસહાયે વિમાનમાં ગમન ૧૩. પરમાત્માનું સાક્ષાત્ દર્શન ૧૪. ચરણ સ્પર્શ ૧૫. સમવસરણ આરોહણ ૧૬. સમવસરણમાં પરમાત્માનું દર્શન ૧૭. પ્રદક્ષિણાપૂર્વક સ્તુતિ વિભાગ : ૫ દેશના શ્રવણ, દીક્ષા
ચિત્રો ૧૮ થી ૨૪ માનસ ચિત્ર: ૧૮. ઇન્દ્રવિનંતિથી પરમાત્માની દેશના
૧૯. માર્ગાનુસારિ ભાવ પ્રાપ્તિ ૨૦. સમ્યકત્વ પ્રાપ્તિ ૨૧. દેશવિરતિ પ્રાપ્તિ ૨૨. પ્રભુનું બોલવું ૨૩. સર્વવિરતિ ધર્મને સ્વીકાર ૨૨. આનંદ પરાકાષ્ટાનું દર્શક નૃત્ય
Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________
! વિભાગ : ૬ મુનિજીવનની વિવિધ ચર્યાએ,
ચિત્રો ૨૫ થી ૩૫ | માનસ ચિત્ર : ૨૫. પ્રતિલેખન ૨૬. પ્રતિક્રમણ
૨૭. કાર્યોત્સર્ગ ૨૮. ધ્યાન ૨૯. સ્વાધ્યાય
૩૦. જ૫ ૩૧. વિહાર
૩૨. લેચ ૩૩. ભિક્ષાટન ૩૪. ગેચરી
૩૫. ગુરુચરણ સેવા વિભાગ : ૭ માઁની સ્થાપના અને અમૃતમ્બાવનની પ્રક્રિયા
ચિત્રો ૩૬ થી ૩૦ માનસ ચિત્ર : ૩૬. ગુરુદેવ દ્વારા નાભિકમલમાં મર્દોની સ્થાપના
૩૭. પાંચ ચક્ર ભેદન દ્વારા બ્રહ્મરન્બમાં ગમન ૩૮. “માઁ નું અમૃતસ્વરૂપે પ્લાન
૩૯. નાભિમાં અમૃત – સાવર; તેમાં સ્નાન વિભાગ : ૮ વિદ્યાદેવી – અભિષેક અને સ્વરૂપચિંતન
ચિત્રો ૪૦ થી ૪૫ માનસ ચિત્ર: ૪૦. પડશદલ કમલ
૪૧. વિદ્યાદેવીને અભિષેક તથા સંદેશ ૪૨. સ્વાત્માનું બ્રહ્મરન્દ્રમાં બેસીને સ્વરૂપ ચિંતન... ૪૩. It s હું ४४. दासा 5 है
४५. सेो ऽ है વિભાગ : ૯ કૃતજ્ઞતા ચિંતન, ક્ષપકશ્રેણિ, કેવલ્ય.
ચિત્રો ૪૬ થી ૪૮ માનસ ચિત્ર: ૪૬. દેવગુરુની કૃતજ્ઞતાનું ચિંતનઃ તેમને વંદન સપ્તમ
ગુણસ્થાન – ૪૭. ક્ષપકશ્રેણિઃ જીવ અને શિવ સાથે એકતા ૪૮. મૂળ સ્વરૂપમાં આગમન અને શિવસ્વરૂપાનુભૂતિનું
જાગરણ
Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________
[ G)
રહત દયાળ (
GST !
વિભાગ-૧ ભુમિકા માનસ ચિત્રો ૧ થી ૫
ॐ ही अहं प्रसोद भगवन् मयि ! ચિત્ર: ૧ પરમાત્માનું પ્રગટીકરણ
આ મ–પાઠ કરતાં જ મારા આત્માની સામે દિવ્યતેજનું વર્તુળ થાય છે, તે ધીમે ધીમે જામતું જાય છે અને પછી તેમાંથી એક આકૃતિ પ્રગટ થાય છે અને તે તેજ વર્તુળ વિલય પામતું પામતું તે જ આકૃતિના મુળની પાછળ ગોળાકારે સ્થિર થઈ જાય છે.
આ આકૃતિ તે બીજું કોઈ નથી, પરન્તુ સાક્ષાત પરમાત્મા મહાવીરદેવ છે.
તેઓ હવે મારી સામે ઊભા છે, અત્યન્ત પ્રસન્ન તેમની મુખાકૃતિ છે. ગુલાબી રંગની અને સાત હાથની તેમની કાયા છે. તેઓ મારી સામે મને આશીર્વાદ આપતાં હોય તે રીતે હાથ રાખીને ઊભા છે.
ચિત્ર : ૨ મહાકરણાની વર્ષા '
એ પરમપિતા પરમાત્માની સામે મારો આત્મા ઊભો છે. એમના કરતાં મારી કાયા ઠીક ઠીક નાની છે. હું આનંદવિભોર બનીને પરમાત્માની સામે જોયા કરું છું ત્યાં પરમાત્માની આંખોમાંથી મારી ઉપર કરુણુ વરસવા લાગી. દૂધના જેવી જ સફેદ એ ધાર મારા શરીરના બધા
૬૪
Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________
| |
ઈલાદવાળા
|
જ ભાગ ઉપર વરસવા લાગી. તે ધાર મારા સાડા ત્રણ ક્રોડ રોમ દ્વારા શરીરમાં પેઠી અને મારી નાભિમાં ભરાઈને ઊભરાવવા લાગી. ત્યાં ન સમાતાં તેની ઘાર બનીને તે છાતી, ગળું વગેરે માર્ગેથી પસાર થઈને મારા મસ્તકના બ્રહ્મરદ્રમાં પહોંચીને બ્રહ્મરધ્રને ફાડયું ત્યાંથી તેની જોરદાર વેગથી સેર છૂટી અને તે સીધી ઊભી ને ઊભી ઉપર સાત રાજલોકના છેડે પહોંચી. ત્યાં તે ધાર ફેલાઈને શરદ ઋતુના વાદળની આકૃતિ બની પછી તેવા અનેક દૂધાળા વાદળો વધતા અને ફેલાતા ગયા. આખું ય ગગન વાદળાથી ઠસોઠસ ભરાઈ ગયું ત્યારે તેમાંથી ઝરમર વરસાદ પડતો હોય તે રીતે તે કરુણના વાદળે સમગ્ર વિશ્વ ઉપર વરસવા લાગ્યા વિશ્વના સર્વ જનૂઓ-માનવો, દેવો, સ્ત્રીઓ પશુ, પંખીઓ, નારકો-સહુ-આ કરુણાની વર્ષોથી પરિપ્લાવિત થયા.
અહા! કેવું અદ્દભુત અને આનંદમય આ દશ્ય છે. વિશ્વમાત્ર ઉપરની મહામાતા-જગદંબાની મહાકરુણા મારી ઉપર કેવી વરસી રહી છે. તેમાં મારી પણ જીવ માત્ર પ્રત્યેની કરુણા ભળી છે. બે ય ભેગી થઈને સાત રાજલોકના ટોચસ્થાનેથી સમગ્ર વિશ્વના સર્વ જીવ-જગત ઉપર એકધારી વરસી રહી છે. પરમકૃપાળુ જગદંબાની કરુણામાં આખું વિશ્વ સ્નાન કરીને ધન્ય બની રહ્યું છે!
Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________
|
ઇલાજ છે !
જગદંબાની આ મહાકરૂણ જ અમને સહુને ઊંચે લાવી રહી છે ને? કલિકાલ સર્વજ્ઞ ભગવંતે આ જ વાત કરી છે ને? “મેવાસાત વાહં ઇયતી પ્રાપિતો મુવમ.”
ચિત્ર ઃ ૩ નિગ્રહસ્વરૂપે દોષદહન થોડીક પળી સુધી તો જગદંબાની એ મહાકરુણાના સ્નાનમાં જે મેં પસાર કરી. ત્યાં એકાએક નવી જ ઘટના બની. એ દૂધની ધારા જેવી કરુણ વિલય પામી ગયા. જે પ્રભુ અત્યાર સુધી માતા જેવા વાત્સલ્યમૂર્તિ દેખાતા હતા તેમની મુખાકૃતિ હવે પિતા જેવી ગંભીર દેખાવા લાગી. તેમના મુખમાંથી કૂક કૂક કૂક કૂક એવા સૂક્ષ્મ અવાજ સાથે અગ્નિને ભડકે પ્રગટ થયો. તે ભડકે સીધે મારી ઉપર આવ્યો. અને મારા સમસ્ત દેહને ફરી વળ્યો. મારો દેહ જ નહિ; મારો આત્મા પણ એ અગ્નિથી લપેટાઈ ગયો. અને... અને.... થોડીક જ વારમાં એ અગ્નિના પ્રભાવે મારા સકળ કર્મો બળીને ખાખ થઈ ગયા ! દેહ પણ રાખ થઈ ગયો!
અહો! આ અગ્નિ ને બીજું કાંઈ જ ન હતું પણ પરમપિતાની નિગ્રહસ્વરૂપ કરુણ જ હતી. એણે મારા સ્થૂલ દેહનું અને સૂક્ષ્મ કર્મોનું દહન કરી નાખ્યું.
હાશ! મારો આત્મા કર્મોના ભારથી હળવો થઈ ગયો!
Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________
હિત યાન)
ચિત્ર : ૪ અનંતગુણાનું દાન
ઘાતી કર્મોના દોષથી તુ મારા આત્મા મુક્ત થયા પણ . તેથી તેને સતાષ નથી. એકલા દોષનાશથી શું વળે! સાથે અનત ગુણાનું સામ્રાજ્ય પણ જોઈ એ ને?
આથી મે પરમકૃપાળુને પ્રાના કરી કે આ અનંત ગુણાના સ્વામી! આપે મારા દોષાનુ દહન તેા કર્યું` પણ હવે મને અનંત ગુણા આપે!
અને.... આ પ્રાર્થનાની બીજી જે પળે પરમકૃપાળુ દેવાધિદેવ મતકના અગ્રભાગેથી બ્રહ્મમરન્ધ્રમાંથી અનંત ગુણાની અનતી સેર છૂટવા લાગી જે ત્યાંથી છૂટીને અવતુળાકાર બનીને મારા મસ્તક ઉપર આવીને મસ્તકમાં સમાવા લાગી.
મારા બ્રહ્મરન્ત્ર દ્વારા એ બધી ગુણાની સેરે। મારા આત્મપ્રદેશામાં ઠલવાતી ગઈ. થોડીક જ વારમાં મારો આત્મા અનંતગુણાના સ્વામી બન્યા. અહો ! મારુ ટોચ સૌભાગ્ય અહા! મારી ધન્ય પળો!
અહા! પરમાત્માની મહાકરુણા ! મહાવાત્સલ્ય !
Scanned by CamScanner
I
૬૭
Page #70
--------------------------------------------------------------------------
________________
િછરિહતાણા )
ચિત્ર: ૫ આત્મસાક્ષાત્કાર પણ આ તે બધી મારા પ્રાથમિક વિકાસની ભૂમિકાની દોષ શુદ્ધિ હતી, ગુણપ્રાપ્તિ હતી. ધર્મને વાસ્તવિક આરંભ તે મારે હવે જ કરવાનો હતો.
ગુરુ-મુખે સાંભળ્યું હતું કે “આત્મસાક્ષાત્કાર વિના ધર્મને વાસ્તવિક આરંભ થઈ શકે નહિ.” એટલે મને હવે તે આત્મસાક્ષાત્કારની લગની પેદા થઈ
મારી સામે જ ઊભેલા પ્રસન્નવદન પરમપિતાને મેં કહ્યું, “એ, આત્મદર્શક વિભુ! આપ મને આત્મસાક્ષાત્કાર કરાવો જેથી હું ધર્મતત્વને વાસ્તવિક સ્પર્શનાકરુ.”
મેં જેવી આ પ્રાર્થના કરી કે તરત જ પ્રભુની આજ્ઞાચક્ર [બે ભ્રમરની વચ્ચે તિલક કરવાને ભાગમાંથી પ્રકાશ છૂટવા લાગ્યો. જે મને પગથી માથા સુધી વ્યાપી ગયો. તે વખતે મારી આંખો એકદમ મીંચાઈ ગઈ. અને પછી મને અત્યંત ઝળહળાટમય તેજને પુંજ દેખાવા લાગ્યો.
બપોરના બે વાગ્યાનો ધગધગતા સૂર્ય કેવો હોય ? તેની સામે જે નજર કરવામાં આવે તે કેવો પ્રકાશમય ઝળહળાટ દેખાય ?
હા...બસ... તે જ પ્રકાશમય ઝળહળાટ મને મીંચેલી આંખે દેખાવા લાગે.
-
૬૮
Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________
હા.. પરમપિતાએ જ મને આત્મસાક્ષાત્કાર કરાવ્યો. હા...મારી પ્રાર્થના ફળી.
વિભાગ બે: હાદિદહન ચિત્ર : ૬ મેરના સિંહાસને અવસ્થા - અસંખ્ય દ્વીપ અને સમુદ્રો જેવડે એક જ વિરાટ ક્ષીરસમુદ્ર છે. તે દૂધ જેવો ઘેળો છે. તેનું પાણી દૂધ જેવું છે. તેમાં પાણી ઊછળી રહ્યું છે.
આવા ક્ષીરસમુદ્રમાં એક હજાર દળ (પાંદડાં)નું લીલા રંગનું વિરાટ કમળ છે. તેની કર્ણકામાં એક લાખ યોજન ઊંચો એવો મેરુ દેખાય છે. આ મેરુના ટોચ ભાગ ઉપર સફેદ રંગની સફટિકની વિરાટ શીલા છે. તેની ઉપર સ્ફટિકનું સફેદ અનુપમસિંહાસન ઉપર હું [મારે આત્મા બેઠો છે.
મારા નાભિમાં આઠ પાંદડાનું એક કમળ છે. આ કમળના બધા પાંદડા કરમાઈ ગયા હોય તે રીતે નીચા નમી ગયા છે. જાણે કે ખરી પડવાની તૈયારીમાં ન હોય! આ ઊંધા વળી ગએલા આઠ પાંદડાની નીચે માઁ લખેલું છે.
ચિત્રઃ ૭ દેહાદિ દહન એ ની ઉપર આલેખેલા રેફમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તે અગ્નિની જવાળાઓ વધતી જતી ઠેઠ નીચે-મારા
Scanned by CamScanner
Page #72
--------------------------------------------------------------------------
________________
િિી વિહત દયાળ (
પગ સુધી – પહોંચે છે અને ઠેઠ ઉપર – મારા મસ્તકની પાળ ઉપર - જાય છે. નીચે– મારા પગ આગળ-ત્રિકોણીએ કુંડિ બને છે અને તેમાંથી ભડભડ જવાળાઓ ચોફેર ફેલાય છે.
ચારે બાજુ ફેલાએલી જવાળાઓની વચમાં હું [મારો આત્મા] આવી ગયો છું.
આ જવાળાઓથી પ્રથમ તે મારું શરીર બળી જાય છે. પછી મારી સાત ધાતુઓ બળે છે. ચિત્રઃ ૮ વાયુ અને જલથી શુદ્ધિકરણ - હવે એ સિંહાસન ઉપર રહી ગઈ છે; રાખ: રાખને મેટો ઢગલો. એની બાજુમાં મારો દેહરહિત આત્મા.
થોડીક વારમાં મલયાચલની દિશામાંથી પવન ફૂંકાવા લાગે છે. ધીમે ધીમે પવન અતિઉગ્ર બનતો જાય છે. ધસમસતે એ પવન મારી તરફ આવે છે અને પેલી રાખને ઉડાડી મૂકે છે. એ શ્વેત સિંહાસન લગભગ ચેખું થઈ જાય છે.
પણ હજી રાખના સૂક્ષ્મ કણો તે ત્યાં પડેલા જ છે, એટલે એને પણ સાફ કરવા માટે ઝરમર વરસાદ શરૂ થાય છે. આ વરસાદથી ઘેવાઈને સિહાસન એકદમ શુદ્ધ -શ્વેત – થઈ જાય છે. વિભાગ : ૩ નવદેહનિર્માણ અને પ્રભુની પધરામણી
ચિત્ર નં ૯ થી ૧૧
Go
Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________
8 ઓહત ધ્યાન ર
અહા ! મારા જુના દેહ બળીને ભસ્મ થઈ ગયા ! કેવુ સુંદર થયુ...!
પણ હવે મારે મારી મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધના કાજે દેહની તા જરૂર પડશે જ. દેહ વિના તો હું શી રીતે આરાધના કરીશ ?
તા હવે શી રીતે નવા દેહનું મારે નિર્માણ કરવું ? ના....હવે સામાન્ય કેાટિના – મલિન – પુદ્દગલામાંથી તે નવા દેહ મારે રચવા જ નથી. હવે તે! હું અતિ ઉત્તમ કેટિમ – શુદ્ધ – પુદ્દગલાનું ગ્રહણ કરીને જ મારો નવા દેહ, નવું મન, નવા શ્વાસેાવાસ વગેરે બનાવીશ. તે તે માટે મારે શું કરવું ?
હ... યાદ આવ્યું. પરમાત્મા દેવાધિદેવના જ પુદૂગલાને હું ગ્રહણ કરું. એના કરતાં ઉત્કૃષ્ટ પુદ્દગલા આ જગતમાં બીજા કયા હોય ? એમના દેહના રિશ્તના હું આહાર કરીશ, જેમાંથી મારું શરીર બનશે; એમના છેડેલા શ્વાસાવાસ, ભાષા અને મનના પુદ્ગલેાનું હું ગ્રહણ કરીને મારા શ્વાસેાવાસ, ભાષા અને મન બનાવીશ. ચાલ.... હવે ત્યાં જ પહોંચું ! એ પરમાત્માની પાસે...અને નવા દેહનું નિર્માણ કરુ....
[આંખના પલકારામાં મારો આત્મા પરમાત્મા પાસે પહોંચે છે અને નવદેહિનર્માણની ક્રિયા ચાલુ કરે છે] તે આ રીતે :
Scanned by CamScanner
૭૧
Page #74
--------------------------------------------------------------------------
________________
હિત સ્થાન )
| ચિત્રઃ ૯ નવદેહનિર્માણની ક્રિયા
(૧) પરમાત્માની પાસે જઈને હું માં બોલું છું અને કલ્પના કરું છું કે પરમાત્માના શરીરમાંથી પ્રતિ પળ છૂટતા રમિ – પુદ્ગલો મારા મોંમા પ્રવેશી રહ્યા છે. આ આહાર કરવાથી મારું શરીર બને છે.
(૨) એ જ રીતે હું પ્રભુએ ભાષા – વર્ગણાના, શ્વાસોચ્છવાસ વણાના અને મનોવર્ગણના વિસર્જન કરેલા પુદ્ગલોને લઉં છું અને મારી ભાષા, શ્વાસોચ્છવાસ અને મારું મન તૈયાર થઈ જાય છે.
ચિત્રઃ ૧૦ નવદેહનિર્માણ આમ સિંહાસન ઉપર બિરાજમાન એવા પરમાત્માની સામે હું દિવ્યક આકૃતિવાળા યુવાનવયવાળો ઊભો રહું છું. અને પછી એક જ પળમાં ત્યાંથી વિદાય થાઉં છું.
ચિત્ર : ૧૧ પ્રભુની પધરામણી હવે મને વિચાર આવ્યો કે મારું નવસર્જન તો થઈ ગયું. પરંતુ જે મારું મન સાવ ખાલી રહેશે તો તેમાં દુષ્ટ | તો પેસી જઈને તેનો કબજો લઈ લેશે. આમ થતાં તો મારી સઘળી મહેનત નિષ્ફળ જશે. આવું ન બને તે માટે હું પરમાત્માને પ્રાર્થના કરું કે તેઓ જ મારા મનમંદિરમાં પધારી જાય.
૭૨
Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________
[ Gરહેdષ્યાળા ,
અને મેં પરમાત્માને નમ્રભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે પ્રભુ! આપ મારા મનમંદિરમાં પધારો; જેથી કોઈ અશુભ તત્ત્વનો પ્રવેશ ન થાય.”
તરત જ પદ્માસનની મુદ્રામાં [પાષાણના પ્રતિમાજી સ્વરૂપ બિરાજમાન પ્રભુ એ જ સ્વરૂપમાં મારા મનેમંદિરમાં પધારી ગયા. જે દિશામાં મારું મુખ હતું તે જ દિશા સન્મુખ થઈને પ્રભુ બિરાજમાન થયા હતા. જાણે કે અગીઆર ઈચના શ્વેત વર્ણના પાષાણુના પ્રતિમાજી જ બિરાજી ગયા ન હોય !
પ્રભુના બિરાજમાન થતાંની સાથે જ તે કૃપાના પરમ પાવનકારી સંગથી મારા સકળ આત્મ પ્રદેશમાં કોઈ અદૂભુત ચૈિતન્યનો સંચાર થવા લાગ્યો. એક પછી એક એવી સાત અવસ્થાનો મેં અનુભવ કર્યો.
૧. પ્રભુ અનંત કરુણામય હતા; તેમના સંગથી મારો આત્મા કરૂણામય થઈ ગયો.
૨. પ્રભુ અનંત આનંદમય હતા તેથી મારો આત્મા અનંત આનંદમય બની ગયો.
૩. પ્રભુ અનંત સુખમય હતા; મારો આત્મા પણ અનંત સુખમય બની ગયો.
૮. પ્રભુ જ્ઞાનમય હતા; મારો આત્મા જ્ઞાનમય બની ગયો.
૭૩
Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________
[ S[અહિત દયની
!
૫. પ્રભુ વિર્યમય હતા; મારો આત્મા વીર્યમય બની ગયો.
૬. પ્રભુ નિર્વિકલ્પ સમાધિમય હતા; મારો આત્મા પણ નિર્વિકલ્પ સમાધિમય બની ગયો.
છે. પ્રભુ પૂર્ણ સમાધિસ્વરૂપ હતા; મારો આત્મા પૂર્ણસમાધિરૂપ બની ગયો.
આ સાતે ય અવસ્થામાંથી પસાર થતાં મેં જે ઝણઝણાટીઓ અનુભવી તેનું વર્ણન હું કેમે ય કરી શકે તેમ નથી. વિભાગ : ૪ ભગવાન સીમઘરસ્વામીજીના દર્શન અને
સમવસરણમાં ગમન આવી ધન્યતામયી સ્થિતિ પામ્યા પછી મને જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન પરમાત્મા સીમંધરસ્વામીજીના દર્શનાદિ કરવાની ઈચ્છા જાગી. મારા જીવનનું આ સેવિત-સ્વપ્ન હતું.
બસ...જ્યાં મેં આ વિચાર કર્યો ત્યાં જ આકાશમાંથી એક દેવવિમાન મારી તરફ આવી રહેલું મેં જોયું મારાથી થોડે જ દૂર તે આવી ઊભું. હું તરત ત્યાં ગયે. વિમાનચાલક દેવાત્માએ કહ્યું, “આ પુણ્યાત્મા ચાલ.... તને મહાવિદેહક્ષેત્રમાં મૂકી દઉં.... તારી મન:કામના પૂર્ણ કરવા માટે જ હું અહીં આવેલ છું.”
આ સાંભળતાં જ મારે હર્ષ નિરવધિ બની ગયો.
Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________
હો હત. ધ્યાન
દેવિવમાનમાં બેસતાંની સાથે જ વિમાન ઊડવા લાગ્યુ. થોડીક જ પળોમાં તે મહાવિદેહના ગગનમાં આવી ગયુ અને નીચે ઊતરવા લાગ્યું.
ચિત્ર : ૧૩ પરમાત્માનું સાક્ષાત દર્શન
એ વખતે એકાએક ઇશાન ખૂણામાંથી કાઈ મધુર ધ્વનિ સંભળાંવા લાગ્યા. હા.. એ દિવ્ય-ધ્વનિ જ હતા. જ્યાં પરમાત્મા હોય ત્યાં આ દિવ્ય-ધ્વનિ એક પ્રતિહાર્ય - રૂપે જ.
મેં વિમાન-ચાલાક દેવાત્માને કહ્યું, એ, આકારણ– બધું ! પ્રભુ ઈશાન ખૂણામાંથી જ આ તરફ આવી રહ્યા લાગે છે. એથી જ આ દિવ્ય-ધ્વનિ આપણને સંભળાય છે. તેા વિમાન ધરની ઉપર આવી ઊભુ` અને જેવા મારા આત્મા બહાર કૂદી પડયો કે તરત જ દૂર થોડેક દૂર મે સાક્ષાત્ પરમાત્માને મારી તરફ આવી રહેલા જોયા. હા....એ જ દેવાધિદેવ પરમાત્મા સીમંધર સ્વામીજી હતા. એમની સાથે અનેક પ્રકારના દેવા, માનવેા વગેરે હતા. ૫૦૦ ધનુષની એ વિરાટ કાયા હતી. સૌવણી એમની કાયા હતી. દેવરહિત સુવર્ણના કમલેા ઉપર ક્રમશઃ પાદાર્પણુ કરતાં તેઓ આગળ વધી રહ્યા હતા.
હું પ્રભુની તરફ ઝપાટાબંધ ચાલવા લાગ્યા. મારી નજર પરમાત્મા સમક્ષર હતી.
૭૫
Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________
[
રહેતા ધ્યાના (0)
=
=
=
તે વખતે મને પ્રભુના આઠેય પ્રાતિહાર્યો [પ્રતિહારી -સેવક-નીજેમ સદા સાથે રહેનારી આઠ વસ્તુઓ] દેખાવા લાગી.
પ્રભુની પાછળ અશોકવૃક્ષ જોયું. આકાશમાંથી દેવાત્માઓ દ્વારા થતી પુષ્પવૃષ્ટિ જોઈ દિવ્યધ્વનિ સંભળાતો હતો. બે ચામરો આકાશમાં સાથે જ આવી રહ્યા હતા. સિંહાસન પણ આકાશમાં સાથે આવતું હતું. પ્રભુની પાછળ તેજવર્તુળ સ્વરૂપ ભામંડલ હતું.
આકાશમાં દુંદુભિ બજાવતા હતા. મસ્તક ઉપર ત્રણ છત્ર હતા.
ચિત્ર : ૧૪ ચરણસ્પર્શ આવા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરમાત્માનું દર્શન કરતાં કરતાં હું ઠેઠ પ્રભુની પાસે આવી ગયો અને મારા જીવનની એ અતિ ધન્ય પળે હું તે પરમાત્માના ચરણોમાં માથું મૂકી દઈને ઝકી ગયો ! અહો ! અહો! ચરણસ્પર્શની એ પળમાં મારો આનંદ!
મારી સાડા ત્રણ ક્રોડ રોમરાજિઓ આનંદથી ઊભી થઈ ગઈ હતી.
મારી સાતે ય ધાતુઓ અનંદમય બની ગઈ હતી.
===
==
=
૭૬
Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________
મારા અસંખ્ય આત્મપ્રદેશો આનંદથી ઊભરાઈ ગયા હતા.
મને તો કેમે ય માથું ઊંચકવાનું દિલ થતું ન હતું; પણ મારો આત્મા અનુમાનથી જાણતો હતો કે, “દેવાધિદેવ સમવસરણમાં દેશના આપવા માટે પધારી રહ્યા છે” માટે મારે હવે વધુ સમય રોકી રાખવા તે ઉચિત નથી.
ચરણોમાં ઝકી ગએલા મારા ખભા ઉપર પ્રસન્નતાથી હાથ મૂકતા એવા પરમાત્માની સામે હર્ષથી ભરપૂર આંસુ સાથે મેં એક નજર કરી અને તરત હું ત્યાંથી બાજુ ઉપર ખસી ગયો.
પ્રભુ આગળ વધ્યા. હું તે વૃન્દમાં જોડાઈ ગયે. ચિત્ર: ૧૫ સમવસરણુ આરોહણ
મારા માટે તો મહાવિદેહક્ષેત્રની આ દુનિયા સાવ જ નવી હતી. આસપાસ–પાસનું વાતાવરણ અનેક આશ્ચ
થી ભરપૂર હતું. વળી મારું શારીરિક બળચાલવાની ગતિ વગેરે સીમિત હતા. આ બધા કારણોસર એ વૃન્દ સાથે હું ચાલી ન શકતાં પાછો પડી ગયો. તારક પરમાત્મા
જ્યારે સમવસરણના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા હતા ત્યારે હું તો સમવસરણના પહેલા ગઢના પહેલા પગથીએ પગ મૂકતો હતો.
૭૭
Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________
દૂરથી જ ધરણીતલ ઉપર પ્રતિષ્ઠિત થયેલું ત્રણ ગઢસ્વરૂપ સમવસરણ જોતાં જ મારી આંખો જાણે ઠંડીગાર બની ગઈ શું અદ્ભુત એનું આકર્ષણ હતું? ધર્મ નહિ પામેલા છે પણ એની દિવ્ય આકર્ષકતાથી એક વાર તો ખેંચાઈ જ આવે.
આ સમવસરણ ગોળાકાર [કવચિત્ તે ચોરસ પણ હોય છે.]હતુ. તે ત્રણ વિભાગરૂપ હતું. તેને કુલ ૨૦ હજાર પગથીયાં હતાં. સમવસરણને પહેલો ગઢ ચાંદીને હતો અને તેના કાંગરા સેનાના હતા. બીજે ગઢ સેનાને હતા. અને તેના કાંગરા રત્નના હતા; ત્રીજે ગઢ રત્નને હતા અને તેના કાંગરા માણિકયના હતા.
પહેલા ગઢમાં વાહને હતા; બીજામાં પશુઓ હતા અને ત્રીજામાં દેવ, દાનવ, માનવો હતા. પ્રભુની વાણીને અતિશય જ એવો હતો કે સહુને તે સંભળાતી અને પોતપોતાની ભાષામાં જ પરિણામીને કાને અથડાતી આથી પશુઓ પણ પરમાત્માની વાણીને સાંભળી, સમજી શકતા.
હજારો પગથી ચડતાં કેઈને થાક જ ન લાગે તે ય તારક પ્રભુના અતિશયને જ મહિમા હતે.
મને ખબર પણ ન પડી કે હું ક્યારે સમવસરણના ! ત્રીજા ગઢના છેલ્લા પગથીએ આવીને ઊભે.
७८
Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________
|
હેત ટાલની સ
ચિત્રઃ ૧૬ સમવસરણમાં પરમાત્માનું દર્શન
સમવસરણની ઠેઠ ઉપરના પગથીએ – પૂર્વ દિશાના પ્રવેશ દ્વાર ઊભા રહીને મેં અદૂભુત દશ્યો જોયા.
મારી બરોબર સામે સિંહાસન ઉપર ચતુર્મુખ પરમાત્મા સીમંધરસ્વામીજી બિરાજમાન થયા હતા. ચારે ય દિશામાં બેઠેલા સહુને એમ જ લાગતું હતું કે, “પ્રભુ અમારી જ સામે બેઠા છે.”
એ વખતે મેં ફરીથી આઠ પ્રાતિહાર્યોનું દર્શન કર્યું. પ્રભુની પાછળના ભાગમાં અશોકવૃક્ષ હતું. જેની ઘટા સમસ્ત સમવસરણ ઉપર છાઈ ગઈ હતી. આથી સઘળે. શ્રોતાવર્ગ એની નીચે જ બેઠો હતો. દેવોએ અઢળક પુષ્પવૃષ્ટિ એફેર કરી હતી.
અત્યંત આહૂલાદક દિવ્યધ્વનિ બજી રહ્યો હતો. દેવાત્માઓ પ્રભુને ચામર વીંઝી રહ્યા હતા. પરમાત્મા રત્નાદિમય સિંહાસન ઉપર બિરાજમાન હતા.
ચતુર્મુખ પ્રભુને, ચારેય બાજુ તેજવર્તુળ-ભામંડળ
હતું.
આકાશમાં દેવો દુંદુભિનો નાદ કરી રહ્યા હતા. તારક દેવાધિદેવના મસ્તક ઉપર ત્રણ છત્રો હતા.
સમવસરણના ત્રીજા વિભાગમાં દેવ, માનવો વગેરેની | બાર પ્રકારની પર્ષદા બેઠી હતી.
૭૯
Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________
ૐ હિતમાં છે
દેવ પદામાં દેવા હતા; દેવી પદામાં દેવીએ હતી. શ્રાવક પદામાં શ્રાવકા હતા. સાધુ–પદામાં સાધુએ હતા. કેવલી પદામાં કેવલીઓ હતા.
ચિત્ર : ૧૭ પ્રદક્ષિણાપૂર્વક સ્તુતિ
ઉપર એક યાજનના વિસ્તારવાળું અદ્દભુત સમવસરણ જોઈ ને મેં પગ ઉપાડયો. થોડી જ પળામાં હું તારક દેવાધિદેવની પાસે પહોંચી ગયા. તે પરમકૃપાલુને મેં ત્રણ પ્રદિક્ષણા આપી. અને ત્યાર બાદ પૂર્વાભિમુખ બિરાજમાન થયેલા પ્રભુની સમક્ષ ઊભા રહીને મેં રત્નાકર પચોશીના પાઠરૂપે સ્તવના શરૂ કરી. તે આ રીતે.
રત્નાકર પચ્ચીશી
મંદિર છે. મુક્તિતણા માંગલ્યક્રિડાના પ્રભુ, ને ઇંદ્ર નરને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છે. સ્વામી વળી શિરદાર અતિશય સના ઘણું જીવ તુ ઘણું જીવ તુ ભંડાર જ્ઞાનકળાતણા ડાાા ત્રણ જગતના આધારને અવતાર હે કરૂણા તણા, વળી વૈધ હું દુર્વાર આ સંસારના દુ:ખાતણા, વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ', જાણેા છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું રા શુ બાળકે માબાપ પાસે બાળક્રીડા નવ કરે.
Scanned by CamScanner
८०
Page #83
--------------------------------------------------------------------------
________________
(m) જીરા
રાહ
!
-
ત
.
..
--
-
-
-
-
-
- -
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ રિચરે તેમજ તમારી પાસે તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.... ૩ મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાવ્યો નહિ, એ ચાર ભેદે ધર્મ માંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું; મહારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી બન્યા વળી લોભ સપડો મને, ગો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવે તને; મન મારું માયા જાળમાં મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરે હાથમાં ચેતન ઘણે ચગદાય છે...૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તે પણ પ્રભુ ! ભિંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણુ મારું મન ખરે ક્યાથી દ્રવે? મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે...૭ ભમતા મહાભવસાગરે પામો પસાથે આપના. જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કળ ઘણાં:
Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________
ઓહ ટા
તે પણ ગયાં પરમાદના વરાથી પ્રભુ કહું છું ખરુ, કોની કને કિરતાર ! આ પાકાર હું જઈ ને કરુ !....૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. ને ધર્મના ઉપદેશ રંજન લાકને કરવા કર્યા; વિદ્યા ભણ્યા હું યાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈ ને બહારથી દાંભિક અંદરથી રહુ...... મેં સુખને મેથ્યુ કર્યું... દોષા પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઈ ને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંની નઠારું પર તણું, હે નાથ મારુ ગુ થશે ચાલાક થઈ ચૂકયા ઘણું..૧૦ કરે કાળને કતલ પીડા કામની બિહામણી; એ વિષયમાં બની અંધ હું... વિડંબના પામ્યા ઘણી, તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધા અન્ય મંત્રો ાણીને, કુરશાસ્ત્રનાં વાકયા વડે હણી આગમાની વાણીને; કુંદેવની સંગત થકી કર્યા નકામાં આચર્યા, મતિભ્રમ થકી રત્ને ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યાં....૧૨ આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મુધીયે હૃદયમાં ધ્યાયા મદનના આ ચાપને,
ર
Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________
જ
નેત્ર બાણોને પયોધર નામને સુંદર કટી, શણગાર સુંદરીયા તણાં છટકેલ થઈ જેમાં અતિ...૧૩ મૃગનયની સમ નારી તણાં મુખ ચંદ્ર નિરખવા વતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૬૫ પણ ગાઢો અતિ, તે શ્રત રૂપ સમુદ્રમાં ધાયા છતાં જતો નથી. તેનું કહે કારણ તમે બચુ કેમ હું આ પાપથી....૧૮ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણે નથી. ઉત્તમ વિલાસ કળા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અકકડ કરું; ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરુ..૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણહું ધર્મને તે નવી ગણું બની મોહમાં મતાન હું પાયા વિનાના ઘર ચણું....૧૬ આત્મા નથી પરભવ નથી, પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ ! આપ શ્રી તો અરે ! દીવો લઈક્વેડપ ધિક્કાર છે તે મુજને ખરે !..૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવક કે સાધુઓને ધર્મ પણ પાળ્યો નહિ;
Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________
હિલ ધ્યાન
પામ્યા પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું, ધોબી તણા કુત્તા સામું મમ જીવન સહુ એળે ગયુ....૧૮ હું કામધેનું કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાં ઝખ્યા ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યા નહિ, મુજ મૂર્ખ ભાવાને નિહાળી નાથ ! કર કરુણા કઈ....૧૯ મે' ભાગ સારા ચિતવ્યા, તે રોગ સમ ચિંત્યા નહિ આગમન ઈચ્છયું ધન તણુ' પણ મૃત્યુને પ્રીચ્છછ્યું નહિ. નહિ ચિંતવ્યું મેં નરક કારાગાર સમ છે નારીઓ, મબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયા...૨૦ હું શુદ્ઘ આચારા વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર–ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યા, વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્ય નવ કર્યા. ફોગટ અરે ! આ લક્ષ ચારાશી તણા ફેરા ફર્યા....૨૧ ગુરુવાણીમાં વેરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણાં વાકયા મહી શાંતિ મળે કયાંથી મને; તરુ` કેમ હુ'સંસાર આ, અધ્યાત્મ તા છે નહિ જરી, તૂટેલ તળિયાના ઘડા જળથી ભરાયે કેમ કરી ?....૨૨ મે પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતા હજી. તા આવતા ભવમાં કહા કયાંથી થશે હું નાથજી;
Scanned by CamScanner
૮૪
Page #87
--------------------------------------------------------------------------
________________
દિ રહેતા યાલ ! ભૂત ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ ! હું હારી ગયા, સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો...૨૩ અથવા નકામું આપ પાસે નાથ ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો મહારૂ શું માત્ર આ,
જ્યાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત કયાં?.૨૪ તાહરાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને ઈચ્છા ન લક્ષ્મી, આપો સમ્યગ્રરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી..રપ વિભાગ : ૫ દેશનાશ્રવણ અને દીક્ષા
ચિત્રો: ૧૮ થી ૨૩
ઇન્દ્રની વિનંતીથી પરમાત્માની દેશના ચિત્ર : ૧૮
થોડીક પળે વીતી ત્યાં સૌધર્મેન્દ્ર ઊભા થયા. દેવધિદેવની નજીક આવ્યા. તેમણે બે હાથ જોડીને, માથું નમાવીને પરમાત્માને વિનંતી કતી, “હે અપારણારણ ત્રિલોકગુરૂ ! તારક દેવાધિદેવ!મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત કષાય અને અશુભ યોગોને આધીન થઈને જગતના
Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________
|
હા હટાકા
અનેક આત્માઓ સંસારસાગરમાં ડૂબી રહ્યા છે; કારમાં પાપ કરીને તીવ્ર દુ:ખમાં અને દુર્ગતિઓમાં ઝીંકાઈ રહ્યા છે.
એ શાસનપતિ ! આપ એ છે ઉપર મહાકરણ ધરાવો છો તો મારી એપને નમ્ર વિનંતી છે કે જેના ! હિત અને અહિનને દર્શાવતી દેશના આપ સંભળાવો જેથી અનેક ભવ્યત્માઓ હિતમાં પ્રવૃત્તિ કરે અને અહિથી પાછા હટે." - ઇન્દ્રની આ વિનંતિ સાંભળીને ત્રિલોકગુરુએ દેશના આરંભ કર્યો. અહા ! ગંગોત્રીના ખળખળ વહી જતાં પાણી કરતાં ય ગંભીર સ્વરે કેવી મધમધુર દેશના પ્રભ આપી રહ્યા હતા ! વિશ્વમાત્રના સકળ જીવોના સકળ પાપના પિતે જ્ઞાતા અને દષ્ટા હોવા છતાં એમના પ્રત્યે લગીરે તિરસ્કારભાવ વ્યક્ત કર્યા વિના અરે! ભરપૂર વાત્સલ્યભાવ સાથે પ્રભુને પ્રત્યેક શબ્દ નીકળતો હતો.
માલકૌંસ રાગમાં એ દેશના સાંભળતાં મારો આત્મા તે મોરલાની તેમ નાચવા લાગ્યો. મારા રોમ રોમમાંથી ઝણઝણાટીઓ પસાર થવા લાગી.
Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________
ચિત્રઃ ૧૯ માર્ગોનુસારિભાવની
પ્રાપ્તિ ! તે દિવસે પરમાત્માએ ભવ્યાત્માના વિકાસનો નીચેથી ઉપરનો કમ ફરમાવ્યો. સૌ પ્રથમ પરમાત્મા ભવ્યાત્માનું માનુસારી જીવન કેવા પાંત્રીસ ગુણોથી સુશોભિત હોય ! તેમાં તેની નીતિમતે ઉદ્ધવેષ ત્યાગ, ઈન્દ્રિયનિગ્રહ વગેરે બતાવ્યા. - જેમ જેમ હું આ જીવન વિકાસ સાંભળતો ગયો તેમ | તેમ જાણે કે પ્રભુની વાણીના અતિશયને લીધે જ મારામાં
ખરે ખરું માર્ગાનુસારિપણું પરિણામ પામવા લાગ્યું કે હવે હુ સજજનને છાજે તેવા પ્રકારના વસ્ત્રો પહેરનારો. નીચી નજરે ચાલનારો, સદાચારી જીવન વગેરેને સ્વામી બની જઈશ તેમ મને પ્રતીત થયું.
ચિત્ર : ર૦ સમ્યકત્વ પ્રાપ્તિ - ત્યાર બાદ ત્રિલોકગુરુએ સમ્યદર્શનનો મહિમા સમજાવ્યો. તેના લક્ષ વગેરે કહ્યા. એ સાંભળતા જ તે વાણી અને તેને પદાર્થ સમ્યકત્વ મારામાં પરિણામ પામી
Scanned by CamScanner
Page #90
--------------------------------------------------------------------------
________________
ર૯ તથG E |
ગયો. મારો આત્મા વિશિષ્ટ કોટિના સભ્યદર્શનના ભાવને સ્પર્શી ગયો.
હવે મારો આત્મા જિન મંદિરે જિનપૂજા કરવા લાગશે. ધમનરાગી બનશે, સદ્દગુરુ પાસેથી જિનવાણીનું શ્રવણ કરવા ગાંડાધેલો બની જશે.
- ચિત્ર : ૨૧ દેશવિરત પ્રાપ્તિ
ત્યાર બાદ પરમાત્માએ દેશવિરતિ ગુણોની પ્રરૂપણ કરી. એ સાંભળતાં જ મારામાં પ્રભુના એ મહિમાવંતા, પ્રભાવથી દેશવિરતિ ગુણનો ક્ષાયોપશમ થયો.
અહા! હવે હું સામાયિક વ્રત કરીશ, તપશ્ચર્યા વગેરે કરીશ એ વિચારથી મારું મન આનંદવિભોર બની ગયું.
- ચિત્ર ૨૨ પ્રભુનું બોલાવવું
ત્યાર બાદ પરમાત્માએ સર્વવિરતિ ધર્મને મહિમા સમજાવ્યો. સર્વવિરતિના સ્વામીઓ સુખે કેવા અલીન હાથ? દુ:ખે કેવા અદીન હોય ? ઉપસર્ગો અને પરીક્ષણ કેવી ચિત્ત પ્રસન્નતાથી સહાતા હોય? એમના
૮૮
Scanned by CamScanner
Page #91
--------------------------------------------------------------------------
________________
Aહિત દયાળ (બી. “અહિંસાની પ્રતિષ્ઠા થાય ત્યારે તેમની પાસે જાતિવૈરીજીવો પણ પિતાના વિરભાવને કેવા વીસરી જતા હોય? એ મહાત્માઓને કેવા પોતાના અંગો ઘસવા દ્વારા વહાલ કરતા હોય? એ મહાત્માઓના મિત્રી આદિ ભાવે કેવા વિકસિત થયા હોય? સર્વ જીવો પ્રત્યે એમને કેવા સ્નેહપરિણામ હોય? દેહ પ્રત્યે કઠોરતા, જીવમાત્ર પ્રત્યે કરુણતા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા હોય ? વગેરે વાતો સાંભળતાં મારા આત્મામાં ન કલ્પી શકાય તેવી ધ્રુજારીઓ છૂટવા લાગી ! | મારું મન પુકાર પાડીને કહેવા લાગ્યું કે, “શું મને સર્વવિરતિધર્મ ન જામી શકે? શું હું આવી ધન્ય સિથતિએને ન પામી શકું? રે! આ વિનાના જીવનનો તો કશે જ અર્થ નથી. મારે આ જીવનમાં પ્રવેશ કરે જ છે. મારે વિશ્વમૈત્રીના અનંત આનંદને સ્પર્શ જ છે. રે! એમાં અશક્ય શું છે? હું આજે જ આ જીવનને સ્વીકાર કરીશ.
પણ સબૂર !” મારું જ મન કહેવા લાગ્યું
મારામાં તે જીવન પામવાની લાયકાત હશે ખરી! પાત્રતા વિના તે બધું જ નકામું. મને મારી પાત્રતાની શી રીતે ખબર પડે? એ તે આ દેવાધિદેવ જ મારી પાત્રતા અંગે કહી શકે અને પછી યથાયોગ્ય કરી શકે.”
મારા મનમાં એક સરસ વિચાર આવ્યો કે, “આ ! પરમાત્મા હમણાં જ તેનો ઘટસ્ફોટ કરી દે તો કેવું સરસ ? |
Scanned by CamScanner
Page #92
--------------------------------------------------------------------------
________________
4 અહિત દયાળ (| મારા મનમા ભાવે તો તે સર્વજ્ઞ પ્રભુ જાણે જ છે. જે મારામાં સાધુ થવાની પાત્રતા હોય તો તે કૃપાળુ મને બોલાવે અને તરત દીક્ષા આપે.” - જ્યાં હું આવો વિચાર કરું ત્યાં જ પરમાત્માએ મને હાથેથી સંજ્ઞા કરી કે, “વત્સ ! અહીં આવ આ જોઈને હું તો આનંદમાં અર્ધો ગાડો જ થઈ ગયે ! બારે પર્ષદા મારી સામે જોવા લાગી. અનેકોનાં મોંમાંથી શબ્દ નીકળી પડ્યા, “ધન્યવાદ ! કેવો પુણ્યશાળી! પ્રભુએ એને બોલાવ્યો!
એકદમ જલદી પરમાત્માની પાસે પહોંચી ગયા. વંદન કરી ત્યાં ઊભો રહ્યો.
ક્યાં એ ૫૦૦ વગેરે ધનુષ્યની કાયા ધરાવનાર મહાવિદેહના માન અને ક્યાં હું ભરત ક્ષેત્રને હા હાથની કાયાવાળો માનવી!
એમની વચમાં તો હું સાવ વામનજી જણાતો હતો! મને જોઈને કેટલાકને તો કુતૂહલ પણ પેદા થયું. પણ આ વામનજીનું પુન્યને ખરેખર વિરાટ હતું કે તેને ખુદ પરમાત્માએ બોલાવ્યો હતો. , ચિત્ર: ૨૩ સર્વવિરતિધર્મને સ્વીકાર
જ્ઞાનના બળથી સૌધર્મેન્દ્ર દેવાધિદેવના ભાવને જાણી લીધા હોય તેમ તરત જ તેણે પોતાની શક્તિથી સંયમધર્મના ઉપકરણોને રત્નજડિત સુવર્ણથાળ મેળવી
Scanned by CamScanner
Page #93
--------------------------------------------------------------------------
________________
હિંત દયાના
લીધે. એક જ પળમાં તેઓ ને થાળ સાથે પ્રભુની પાસે આવીને ઊભા રહ્યા.
શ્રોતાગણો ઘણા ચકોર હતા. સઘળી પરિસ્થિતિ પામી ગયા. મનનન મને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા. “આપણે રહી ગયા અને ભરતનો આ પુણ્યાત્મા એનું કલ્યાણ આરાધી ગયો !'' '
એવો મનોગત ભાવ અનેકના મોં ઉપર સ્પષ્ટ થતો હતો.
અદૂભુત વાત્સલ્ય સાથે પ્રભુએ મને કહ્યું, “પુણ્યવાન! સંયમરત્ન લોવાને તને મનોરથ જાગ્યા છે? તો લે, હું તારી વિકસિત પાત્રતા જાણીને મારા હાથે તને રજોહરણ આપુ છું અને સામયિક વ્રત ઉચ્ચારવું છું.” આમ કહીને પરમાત્મા સિંહાસન ઉપર ઊભા થયા. ઈદ્રના થાળમાંથી આઘો લીધે મેં ત્રણ નવકાર ગણીને બે હાથ વડે ધો લીધો. પછી પ્રભુએ મને “કતિ ભંતે સૂત્રનો પાઠ બોલીને સામાયિક વ્રત આપ્યું.
અહો ! કેવી તે મારા જીવનની સર્વોત્તમ પળો હતી! જીવનની સર્વોત્કૃષ્ટ ધન્યતાને હું તે વખતે સ્પર્શી રહ્યો હતો! વિશ્વમાત્રના સર્વ જીવ સાથે હવે મારો મૈત્રીભાવ! સર્વ સાથે સ્નેહપરિણામ! અરે ! આનાથી અધિક તો માનવજીવનનું બીજું કયું સાફલ્ય હોઈ શકે? એ પિતાનું વર્ણન કરવા માટે મારી વાચા વિલય પામી ગઈ હતી.
Scanned by CamScanner
Page #94
--------------------------------------------------------------------------
________________
હિઅંહત સ્થાન ) ચિત્ર ૨૪ આનંદ પરાકાષ્ઠાનું દર્શક નૃત્ય
જેવું પરમાત્માએ મને સામાયિક વ્રત ઉશ્ચરાવ્યું કે તરત જ હું એ ઓધો લઈને ચતુર્મુખ ભગવાનની ચારે બાજુ નાચવા લાગ્યો. મારા આનંદની એ હેલિ હતી, મારી મસ્તીનું એ દિવ્યગાન હતું. - સહુ મારા આત્માનંદને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. છેવટે હું મુનિઓની પર્ષદામાં જઈને મુનિવેષમાં બેસી ગયે. વિભાગ : ૬ મુનિજીવનની વિવિધ ચર્ચાઓ
ચિત્રો ૨૫ થી ૩પ મુનિજીવનને એક કલાક, એક દિવસ એકેકે માસ જેમ જેમ પસાર થવા લાગ્યા તેમ તેમ ઉત્તરોત્તર દેવોના ય સુખને ટપી જાય તેવી ચિત્તની અપૂર્વ મસ્તીને મારો આત્મા અનુભવવા લાગ્યો. મારા જીવનની પ્રત્યેક ધર્મક્રિયામાં મને અનેરો આહલાદ આવતું હતું. એનું કારણ એ ક્રિયાઓમાં સર્વજીને સાચા આનંદની પ્રાપ્તિ અભિલાષા હતી: કોઈને ય લેશ પણ દુ:ખ ન આપવાની પૂર્ણ કાળજી હતી. આ રહી; તે મારી કેટલીક મુનિ-ચર્યા
-
-
-
-
-
-
Scanned by CamScanner
Page #95
--------------------------------------------------------------------------
________________
િહી રિહેતાહયાળ (0)
ચિત્ર : ૨૫ પ્રતિલેખન હું રોજ બે ય વખત મારા તમામ વસ્ત્રાદિનું પ્રતિલેખન કરતો હતો. ઊભડક પગે બેસીને પ્રત્યેક વસ્ત્રને વિહિત બેલ બોલવાપૂર્વક હું કાળજીથી જોતો હતો, રખે ક્યાંક કેક જીવ-જંતૂ રહી ગયું હોય.
ચિત્રઃ ર૬ પ્રતિક્રમણ બન્ને ય વખત હું દિન, રાતની પ્રાયશ્ચિત્તરૂપે પ્રતિક્રમણ કરતો હતો. અમે સઘળા સાધુઓ માંડલીમાં બેસીને જે પ્રતિક્રમણ કરીએ, જે શુદ્ધ સૂત્રોચ્ચાર થાય; શુદ્ધ સૂત્ર અને તેના અર્થમાં ચિત્તની જે એકાકારતા થાય તે તો એવી અદૂભુત હોય કે ગમે તેવા જુગે જૂનાં પાપસંસ્કારો પણ મૂળમાંથી ધ્રુજી ઊઠે.
ચિત્ર : ર૭ કાર્યોત્સર્ગ કેટલીક વાર ખાસ કરીને રાત્રિના સમયે નિદ્રા ઊડી જતાં હું કાયોત્સર્ગ કરતો. જાતજાતના સંકલ્પ પૂર્વક–કે બાજુના કુંભારનું ગધેડું ભૂં કે ત્યાં સુધી કાર્યોત્સર્ગ, કોઈ બાળકના રૂદનને અવાજ આવે ત્યાં સુધી કાસર્ગ, ઘંટી દળવાને અવાજ સંભળાય ત્યાં સુધી કાયોત્સર્ગ – હું કરતે.
Scanned by CamScanner
Page #96
--------------------------------------------------------------------------
________________
- ઓહત ધ્યાન
કયારેક તેમાં પરમાત્માનું આલબન લેતા તો કયારેક ષદ્ભવ્યનુ કે ૧૪ રાજલેાકનુ ચિંતન કરતા. કાયાત્સ માં કયારેક ડાંસ, મચ્છર ચટકા ય દેતા, મારા લેાહીની ખાસી મિજબાની ઉડાવતા; પણ તે વખતે મને તેનું કશું ય ભાન રહેતું નહિ.
ચિત્ર : ૨૮ ધ્યાન
કયારેક હું પરમેષ્ઠી ભગવાના ધ્યાનમાં બેસી જતા પદ્માસનની મુદ્રામાં લગાતાર ત્રણ ચાર કલાક સુધી બેસવાની સિદ્ધિ મને થઈ હતી.
ધ્યાનની એ પળામાં હું જાણે ભાનમાંથી ખાવાઈ જતા અને જગત મારામાંથી ખાવાઈ જતું. પરમાત્મા સાથે અભેદ ભાવ થતાં જ્યારે આનંદની લહરીએ મારી રામરાજિમાંથી પસાર થતી એ ખરેખર ધન્ય પળેા હતી.
ચિત્ર : ૨૯ સ્વાધ્યાય
અને... સ્વાધ્યાય તે મારા જીવન-પ્રાણ હતા. મારા તારક ગુરુદેવે મને જે પદ્ધતિએ સ્વાધ્યાય કરવાનું શીખવ્યુ હતુ તે જ રીતે – ધૂણીને, માં પાસે મુહપત્તિ રાખીને, સાપડા ઉપર પુસ્તક ગોઠવીને, ટટાર બેસીને – હું ગાખતા હતા. મને આ સ્વાધ્યાય વિના ચેન જ પડતું ન હતું. રોજ ત્રણ કલાક તે! નવુ ગેાખવામાં જ નીકળતા હતા.
૯૪
Scanned by CamScanner
Page #97
--------------------------------------------------------------------------
________________
અહિત કાન
ચિત્ર : ૩૦ જપ સયાઓના સમયમાં, કાળવેળાએ ક્યારેક રાત્રે પણ હું મન્નાધિરાજશ્રી નવકારનો જપ કરતો હતો. અહા ! માનવલોકની કેરીનો કે દેવાત્માઓના અમૃત રસાસ્વાદ તો આ જપના રસ પાસે અત્યંત ફીકકો લાગે. જપના સમયમાં પરમેષ્ઠી ભગવંતોની સાથે એકાકાર બની જતો હતો. મારાથી જપ-માળા કેમે ય મુકાતી ન હતી.
ચિત્ર ઃ ૩૧ વિહાર શેષકાળના સમયમાં મારા ગુરુદેવાદિ મુનિવૃન્દ સાથે હું ગ્રામાનુગ્રામ વિહાર કરું છું. મારી ઉપધિ હું બાંધું છું, તદુપરાન્ત મારા ગુરુદેવાદિ વડીલોના ઉપકરણે પણ લઉં છું. ભાર ઊંચકવા છતાં વૈયાવચ્ચના રસના કારણે મને કદી તે ભાર લાગતો નથી.
એક ગામથી બીજે ગામ, બીજે ગામથી નિત્ય નવા તીર્થોની સ્પનાઓ, જિનમંદિરોમાં અદૂભુત પ્રતિમાજીનાં દર્શને, અનેક મુનિઓ સાથે મિલન, દર્શન વંદનાદિ વગેરે.... આ બધું ય મને અત્યત આહ્લાદક અને મારા સંયમધર્મમાં વૃદ્ધિકારક બની રહ્યું છે.
Scanned by CamScanner
Page #98
--------------------------------------------------------------------------
________________
હેત ધ્યાન
ચિત્ર : ૩૨ લાચ
દર છ મહિને હું મસ્તક અને દાઢીના વાળના મુનિએ પાસે લાચ કરાવુ છુ. લાચનું એ કષ્ટ ભલે ગમે તેટલુ તીણુ ગણાતુ હશે પણ મારા માટે તે અત્યન્ત આન ંદજનક ક્રિયા છે. જેની પ્રત્યેક ચપટીમાં અનતી કાણાવણાઓના ભુક્કા પ્યાલાઈ જતા હોય; જે વખતે નરકાદિ દુર્ગતિઓના તીવ્ર દુ:ખાનુ` રમરણ થતાં સૂક્ષ્મ પણ પાપ નહિ કરવાના દઢ મનારથા સેવાતા હોય; જે સમયે દેહાબ્યાસ કેટલા આછે થયા છે તેના આંક મળી જતા હોય; જેમાં જિનાજ્ઞાનુ અણિશુદ્ધ પાલન થતુ હોય એવા લેાચને કષ્ટ તેા કેમ મનાય રે! એ તેા મહોત્સવભૂત છે!
ગુર્વાજ્ઞાથી હું ભિક્ષા
ચિત્ર : ૩૩ ભિક્ષાટન નીકળું છું. બપોરના ધામધખતા કાળ હોય; પગ ચંપાતા હોય ત્યારે ‘ધર્મલાભ’ ‘ધ લાભ’ કહેતાં શ્રાવકાના કુળામાં હું પ્રવેશ કરું છું. હું અને મારા સોંઘાટક મુનિ બેતાલીસમાંથી એક પણ દોષ લાગી ન જાય તેની પૂરતી કાળજી રાખીએ છીએ. પુણ્યાત્માએ ભા૨ે ભક્તિભાવ દાખવીને અમને વહેારાવે છે ત્યારે અમે પણ સંયમબ ની મર્યાદાઓનું બરોબર પાલન કરીએ છીએ. આથી અનેક ભાવાત્માઓ ધર્મ પામી જાય છે.
૯૬
Scanned by CamScanner
Page #99
--------------------------------------------------------------------------
________________
થાય છે
કે
,
તે
ચિત્રઃ ૩૪ ગોચરી દોષમુક્ત ભિક્ષાની ઝોળીઉપાશ્રયે લાવીને વિધિપૂર્વક ગુરુ દેવને તે ગોચરી બતાડીને અમે મુનિઓ શાસ્ત્રમર્યાદા મુજબ વર્તુળાકારે ગોચરી વાપરવા માટે બેસીએ છીએ. ગુરુદેવે અમને ગોચરી કરતી વખતે લાગી જવાની શકયતાવાળા જે પાંચ દોષો બતાવ્યા છે, તે અંગે અમે સહુ એકદમ સાવધાન રહીએ છીએ; અને ગોચરી વાપરીને તિવિહારનું પચ્ચકખાણ કરીને ઊભા થઈએ છીએ.
ચિત્રઃ ૩૫ ગુરુ–સેવા હું હંમેશ ખાસ કરીને રાત્રિના સમયે ગુરુદેવની તથા ગ્લાનાદિ મુનિવરોની સેવા કરું છું. ગુરુદેવની સેવા કરતા તેમના અંગુઠાને વારંવાર મારી આંખ અડાડુ છું; અને તેમના પગના તળીઆને મારું મસ્તક.
તે વખતે મારા ગુરુદેવે મારી ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે તેનું સ્મરણ કરતાં હું ગદ્ગદ્ થઈ જાઉં છું.
Ø
Ø
Scanned by CamScanner
Page #100
--------------------------------------------------------------------------
________________
Aિહિતી પ્રાપ્ત થયો
વિભાગ : ૭ : મર્દની સ્થાપના અને અમૃતમ્બાવનની પ્રક્રિયા ચિત્ર : ૩૬ ગુરુદેવ દ્વારા નાભિકમલમાં
અર્સની સ્થાપના એક દિવસની વાત છે. ગુરુદેવ સૂતા હતા. હું તેમના ચરણની સેવા કરતો હતો. તે વખતે ગુરુદેવ બેઠા થઈ ગયા. તેમના મુખ ઉપર ભારે પ્રસન્નતા જણાતી હતી. મને લાગ્યું કે ગુરુદેવ આજે મારી ઉપર વિશેષ કૃપાવંત જણાય છે. અને.... ખરેખર તેમ જ હતું આજે મને ગુરુસેવાના મેવા મળવાના હતા.
બેઠા થએલા ગુરુદેવે મને કહ્યું, “વત્સ? તું ત્રણ ચાર દીધી શ્વાસોચ્છવાસ લેવા દ્વારા તારી નાડીઓનું શુદ્ધિકરણ કર. મારે આજે તને ૩ મન્ત્ર વિધિપૂર્વક આપવો છે. મારી પ્રસન્નતાથી અપાતે આ મ– તને શીઘ્ર ફળદાયી બનશે.”
આ સાંભળીને આનંદવિભોર બનેલો હું ગુરુદેવે જણાવ્યા મુજબ ટટાર બેસી ગયો. ત્રણ વખત શ્વાસ લીધો અને મૂકયો.
આ પ્રમાણે ત્રણ દીર્ધ શ્વાસોચ્છવાસની ક્રિયા પૂરી થઈ કે તરત જ મને એવો ભાસ થયો કે ગુરુદેવે પોતાની કઈ પરા-શક્તિથી મારા નાભિ સ્થાનમાં “અદની સ્થાપના કરી દીધી છે.
૯૮
Scanned by CamScanner
Page #101
--------------------------------------------------------------------------
________________
એટલું ઘટાદ)
મારી નાભિમાં મને એ મન્ત્ર સ્પષ્ટ રીતે દેખાવા
લાગ્યા.
ત્યાર બાદ ગુરુદેવે કહ્યું, “વત્સ! હવે તારા આ બર્દ ને માટેથી ખેલવા પૂર્ણાંક ઉપર ઉઠાવ અને ઠેઠ બ્રહ્મરન્ધ્રમાં પહોંચાડી દે. તું જ્યારે ભારપૂર્વક અને મોટેથી ન... બેાલીશ ત્યારે શરૂમાં તે હસ્વ હશે, ત્યાર બાદ તે દી થશે, પછી ક્રમશ: બ્લુત, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ બની જઈને બ્રહ્મરન્ધ્રમાં વિલીન થઈ જશે.’’
ગુરુદેવનાં આદેશ મુજબ મેં એ પ્રમાણે માટેથી કહ્યું. ખરેખર તેમ જ થયું. છેલ્લે મારા અવાજમાં માત્ર તેના સૂક્ષ્મ રણકાર રહ્યો, અને તે ય છેલ્લે શાન્ત પડી ગયા જ્યારે અહસ્વ અવસ્થામાં હતા. ત્યારે તેણે નાભિમાં રહેલાં મણિપૂરચક્રનુ ભેદન કર્યું અને ત્યાંથી તે ઉપર ગયા.
જ્યારે વ્રુત બન્યો ત્યારે તેણે કઈકમાં રહેલાં વિશુદ્ધ ચક્રનુ` ભેદન કર્યું.
જ્યારે તે સૂક્ષ્મ થયા ત્યારે તેણે લલાટમાં રહેલાં આજ્ઞાચક્રનુ` ભેદન કર્યું.
જ્યારે તે અતિ સૂક્ષ્મ થયા ત્યારે તેણે બ્રહ્મરન્ધ્રમાં રહેલાં સહસ્ત્રદળ ચક્રનું ભેદન કર્યું.
આમ તે અતિસૂક્ષ્મ થઈ ને સ્વરૂપે વિલીન થઈ ગયા.
૯૯
Scanned by CamScanner
Page #102
--------------------------------------------------------------------------
________________
વિઠંd દયાના ) ચિત્રઃ ૩૮ અ નું અમૃતસ્વરૂપે પ્લાન " ત્યાર બાદ અતિસૂક્ષ્મ સ્વરૂપે વિલય પામેલા તે મને અમૃતત્વ થવા લાગ્યું. અને તે અમૃત બિન્દુઓ મારી પાછલી કરોડરજજુ દ્વારા નીચે જવા લાગ્યા. તેના ટપકાંઓ નાભિસ્થાનમાં પડવા લાગ્યા. ધીરે ધીરે તો નાભિસ્થાનમાં ઘણું અમૃત બાવન થયું. રે! ત્યાં નાનકડું સરવરીયું જ બની ગયું. મારું આખું નાભિસ્થળ અ ના રૂપાન્તરિત થએલા અમૃતનું તળાવ બની ગયું. ચિત્રઃ ૩૯ નાભિમાં અમૃત સરોવર
અને તેમાં સ્નાન આ અમૃત–સાગરમાં હું કૂદી પડશે અને તેમાં સ્નાન કરવા લાગ્યો. અર્દનું અમૃતત્વમાં રૂપાન્તર! અને તેમાં સર્વોત્તપ્રદેશે મારું સ્નાન ! પછી આનંદાનુભૂતિમાં તો શું કમીના રહે? એનું વર્ણન પણ શું થાય? વિભાગ : ૮ વિદ્યાદેવી અભિષેક અને સ્વરૂપચિંતન
ચિત્ર : ૪૦ ષોડશદલ કમલ જેટલામાં હું એ અમૃતસરોવરે સ્નાન કરી રહ્યો છું તેટલામાં એકાએક તે સરોવરમાં–મારાથી થોડેક છેટે – સોળ દળનું એક કમળ પ્રગટ થયું. અતિ સુંદર એ
૧૦૦
Scanned by CamScanner
Page #103
--------------------------------------------------------------------------
________________
કમળ હતું. હું તો તેને જોઈને જ સ્તબ્ધ થઈ ગયો. તરત જ હું તે કમળ તરફ તરીને પહોંચવા લાગ્યા. ત્યાં પહોંચીને તે કમળની પાંખડીઓની વચ્ચેથી અંદર પ્રવેશ કરીને કમળની કણિકામાં જઈને પદ્માસનની મુદ્રામાં ટટ્ટાર બેસી ગયો. મને એ સ્થિતિમાં અપૂર્વ આહુલાદ પેદા થવા લાગ્યો. ચિત્રઃ ૪૧ વિદ્યાદેવીને અભિષેક તથા સંદેશ
જરાક વાર થઈ ત્યાં તો એક અદ્દભુત આશ્ચર્ય થયું. તે કમળની સોળેય પાંખડીઓ ઉપર સોળ સ્ત્રીઓ દેખાવા લાગી. તેમણે નખશીશ સફેદ સાડી પહેરી હતી. તેમનું મુખ નિર્વિકારિતાના લાવણ્યથી લસલસતું હતું. એથી ય વિશેષ માતા જેવું વાત્સલ્ય તેમના અંગોમાંથી નીતરતું હતું. જાણે કે તે સોળે ય મારી માતાઓ ન હોય!
હું તેમની સામે જોવા લાગ્ય–ત્યારે તેમણે મને કહ્યું, પુણ્યાત્મા! તું ચિંતા ન કરીશ. અમે સોળ વિદ્યાદેવીઓ છીએ. તને એક સંદેશ આપવા માટે જ અમે આ કર્યું છે. અમારે તને એક જ વાત કરવી છે કે, “તું તારા સ્વરૂપમાં લીન થા.”
આટલું બોલીને તે વિદ્યાદેવીઓ અન્તર્ધાન થઈ ગઈ.
“તું તારા સ્વરૂપમાં લીન થા.” આ વાકયે મારા ચિત્તમાં પ્રચંડ કડાકો બોલાવ્યું. હું એકદમ સજાગ બની
૧૦
Scanned by CamScanner
Page #104
--------------------------------------------------------------------------
________________
ગયો. અરે ! મારે મારા સ્વરૂપમાં લીન થવાનું છે. તે શું આ પળોમાં હું સ્વરૂપ–લીન નથી? અરે! પહેલાં મને એ તે કોક બતાડે કે મારું સ્વરૂપ શું છે? ' અરે! ભૂલ્યો....એ મારું સ્વરૂપ-ભાન પણ મારે જ કરવાનું છે. હું કોણ છું? તે મારે જ શોધી કાઢવાનું છે.
પણ એ માટે તો મારે પરમ શાન્તિનું સ્થળ શોધવું પડશે. જ્યાં કઈ ન હોય, કશું જ ન હોય; સિવાય દેશ અને કાળ.
હં....યાદ આવ્યું. જ્યાં સચરાચર વિશ્વનું કેઈ તત્ત્વ ન હોય એવું નિરવ સ્થળ તો એક જ છે. મારી પાસે... તે તેનું નામ છે બ્રહ્મરદ્ધ! ચિત્ર: ૪૨ વાતમાન બ્રહ્મરશ્નમાં બેસીને
સ્વરૂપચિંતન આ વિચાર કરતાં જ મેં સંકલ્પ કર્યો કે મારે હમણાં જ બ્રહ્મરબ્રમાં પહોંચવું છે....
સંક૯૫ થતાંની સાથે જ તે પૂર્ણ થઈ ગયો. એક જ પળમાં હું મારી કોઈ અચિત્ય આત્મશક્તિથી બ્રહ્મરબ્રમાં પહોંચી ગયો. ત્યાં પદ્માસનસ્થ થઈ ગયો.
હવે હું મારા સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો.
૧૦૨
Scanned by CamScanner
Page #105
--------------------------------------------------------------------------
________________
ચિત્ર : ૪૩ enોડમ હું મારી જાતને પુછવા લાગ્યો s૬ : હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? જ્યારે વારંવાર મેં આ સવાલ પૂછયા જ કરો ત્યારે કોઈ અતાગ ઊંડાણમાંથી અવાજ આવ્યો : હું.
હું એકલો છું. મારું કોઈ નથી. વારંવાર પs ધ્વનિ અથડાવા લાગ્યો. અને પ્રત્યેક વખતે મારી આસપાસ-ચારે બાજુ નીચેની ધરતીએ ઊભેલા બા, બાપુજી વગેરે સ્વજને; દુકાન, ઘરબાર, ગામ, નગર – સઘળુંય “મારુ નથી. મારે તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમના વિષે રાગાદિભાવથી વિચારો કરવાનું મારે લેશ પણ પ્રોજન નથી – એ વાત મને વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગી.
અને એમ થતાં થતાં છેલ્લે જાણે કે મારા મગજના દોઢ અબજ સેલ સાથે સંબંધ ધરાવતાં સ્વજનાદિ પ્રત્યેના રાગાદિભાવના સેંકડો તાર તડાતડ કરતાં તૂટી ગયા. મેં તેમની સાથેને સઘળો સંપર્ક છોડી દીધે.
મને મારા “ડ€” સ્વરૂપને સાક્ષાત્કાર થયો.
પણ આ એકલતા મને સાલવા લાગી. કદાચ મારા અનાદિકાળના અનેકતાના વિપરીત અભ્યાસના કારણે પણ તેમ થયું હોય. ન સમજી શકાય તેવી ચિત્તની વિષમ સ્થિતિને હું અનુભવવા લાગ્યો.
- ૧૦૩
Scanned by CamScanner
Page #106
--------------------------------------------------------------------------
________________
હલયાન
ચિત્ર : ૪૪ સાદ
ફરી હું મારા સ્વરૂપનું ભાન કરવા માટે એ જ પ્રશ્ન કરવા લાગ્યા : દે' હું કોણ છું? મારું સ્વ-રૂપ શું છે? વળી આતમના અતાગ ઊંડાણમાંથી અવાજ આવ્યો :
સેવT',
હું ત્રિલોકગુરુ પરમાત્માના દાસ છુ. આ જ સમયે મને આકાશમાં વાદળામાંથી પ્રગટ થએલા, મને આશિષ દેતાં પરમાત્મા દેખાવા લાગ્યા. તેમને જોઈ ને જ હું અર્ધપાગલ જેવા થઈ ગયા. મારા રોમાંચ ખડા થઈ ગયા. મારા આત્મપ્રદેશેા નાચો ઊઠયા.
હું જોરથી ખેાલવા લાગ્યા. હા.... હા.... વાસે, વાસડ.....હું આ દેખાય છે તે મારા સ્વામીને દાસ છે; આ પરમિપતાનું બચ્ચું છું.
દાસત્વભાવના એ આનંદ વવાતીત હતેા. આખા જગતના સ્વામીને સ્વામિત્વના જે આનદ હશે તેનાથી અનતગુણ આનંદ જગતપતિ પરમાત્માના દાસત્વના મને હતા. હું તે વખતે તે આનંદ અનુભવી રહ્યો હતેા. ચિત્ર : ૪૫ સે
દાસત્વના આ આનંદની અનુભૂતિમાં હું એકરસ બની ગયા હતા ત્યારે કાઈ પળે – એકાએક મારી નજરમાં
૧૦૪
Scanned by CamScanner
Page #107
--------------------------------------------------------------------------
________________
હિ. અહિત દયાના છે.
જે “રાડ' પદ હતું તેને રા દૂર થઈ ગયો. અને મને સાડ વંચાવા લાગ્યું. આથી મેં મારી જાતને પ્રશ્ન પૂછયો.
sé ?” જવાબ મળે: સારું. ' અરે ! હું તો તે–સ્વરૂપ છું. તેના દાસત્વની અનુભૂતિમાંથી અને તેના સ્વરૂપની અનુભૂતિ થવા લાગી. તે પરમ-તત્તવ, અને હું – આત્મ-તત્તવ: અમારા બે માં કશે ભેદ નથી. અમે બે એક સ્વરૂપ છીએ.
જે એનું સૈકાલિક સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. આ વખતે મારા આત્મતત્ત્વમાં મને પરમાત્મતત્ત્વ દેખાવા લાગ્યું. બન્ને અભિન્ન જણાવા લાગ્યા.
આ અભેદાનુભૂતિ કરતાં મારો આત્માનંદ પરાકાષ્ટાને પામી ગયો. વિભાગ : ૯ કૃતજ્ઞતાચિંતન, ક્ષપકશ્રેણિ અને કૈવલ્ય.
ચિત્રઃ ૪૬ કૃતજ્ઞતા-ચિંતન
આવી અતિ ધન્ય અવસ્થા અનુભવતા મને એક વિચાર આવ્યોએક દિવસ હું ક્યાં હતો? કેવો અંતરને ભિખારી! અવગુણને ઉકરડાઓને સ્વામી ! દોષની ગંધાએલી ગટર જેવો ! અને આજે હું ક્યાં પહોંચ્યો? અરે ! આ બધો કોનો મહિમા ! એમને તો હું કેમ જ વિસારી શકું ! હાય; એ તો નરી કૃતધ્રતા જ કહેવાય !
એ સઘળો મહિમા મારા અસીમોપકારી. તરણતારણ
૧૫
Scanned by CamScanner
Page #108
--------------------------------------------------------------------------
________________
અહયાન
હાર દેવ અને ગુરુના છે. દેવાધિદેવના અનુગ્રહે અને ગુરુદેવની કૃપાએ જ હું આવી અતિ ધન્ય અવસ્થાને પાબી શકો છુ.
આ વખતે અંતરીક્ષમાં મને મારા દેવાધિદેવ અને મારા ગુરુદેવ દેખાવા લાગ્યા. હું બન્ને ય ને જોતાં જ ઊભે થઈ ગયા. અને ત્યાં જ ખમાસમણું દઈને કોટિ કોટિ વંદન કરવા લાગ્યા.
અહા ! મારા અસીમાપકારી આરાધ્યદેવા ! તે ન મળ્યા હોત તેા આ ભવરાનમાં હું કયાં ભટકતા હોત !
કૃતજ્ઞતા ગુણના સ્પર્શ કરતાં મને સાતમા ગુણસ્થાનના અપ્રમત્તભાવની ઝલક પ્રાપ્ત થઈ. હું તે જ પળે સાતમા ગુણસ્થાન ઉપર આરૂઢ થયા.
ચિત્ર : ૪૭ ક્ષપકશ્રેણિઃ જીવ અને શિવ સાથે એકતા
એક વખત આ રીતે અપૂર્વ ઝલક દ્વારા સાતમા ગુણસ્થાન ઉપર મારો આત્મા આરૂઢ થયા હતા ત્યારે જીવ માત્ર સાથેના મારા સ્નેહપરિણામની ધારા એકદમ વધવા લાગી. મારી ચાકેર [તિ ક] જીવતત્વ જ હતું. સ જીવરાશિ સાથે મારો અભેદ થવા લાગ્યા. અમે સહુ સ સારી જીવમાત્ર એક જ છીએ એવી એકતાના હું અનુભવ કરવા લાગ્યા.
Scanned by CamScanner
૧૦૬
Page #109
--------------------------------------------------------------------------
________________
હિત યાત
એ વખતે બીજી પણ એક બીના બની કે મારી ઊર્ધ્વમાં રહેલા શિવસ્વરૂપ સકળ સિદ્ધ ભાગવતા સાથે પણ મે અભેદભાવ સાધ્યો. મને અમારા સહુમાં અભિન્નપણે શિવદર્શન થવા લાગ્યુ.
કર્મ યુકત અમે સહુ જીવ : એક ક મુક્ત અમે સહુ શિવઃ એક
આવી સકળ જીવ અને સકળ શિવ સાથે મારા આત્માએ જે એકતા સાધી તે જ મારી ક્ષપકશ્રેણી બની ગઈ. મારા માહનીયકના ચુરા ખેાલાઈ ગયા, મારા ધનધાતી કર્મોના પણ સંપૂર્ણત: નાશ થઈ ગયા! હું વીતરાગ થયા; સજ્ઞ થયા.
ચિત્ર : ૪૮ મુળસ્વરૂપમાં આગમન ઃ શિવઃ સ્વરૂપાનુભૂતિનું જાગરણુ
વીતરાગતા અને કૈવલ્યની પરા-સ્થિતિના અનુભવ મારો આત્મા કરી રહ્યો છે. એ સ્વરૂપરમણતાને આનંદ
માણી રહ્યો છે.
હું વળી પાછા ભરતક્ષેત્રના તે જ માનવ બની ગયા. મને લાગ્યું કે મે ધણું બધું આગમથી ભાવનિક્ષેપે મારુ અરિહંત સ્વરૂપ મેં ગુમાવ્યું છે. હા....મારા સ્વભાવનુ પ્રાગટય ગુમાવ્યું છે તે. આ શી રીતે બની શકે ? તે હું ન
૧૦૭
Scanned by CamScanner
Page #110
--------------------------------------------------------------------------
________________
Sિ અહિgયાન (O) |
સમજી શકયો પણ એ ક હકીકતને મારાથી ઈન્કાર થઈ શકે તેમ ન હતું. પણ બીજી બાજુ એ પરમાનંદની અનુભૂતિને હું કદી વિસરી શકું તેમ પણ ન હતું.
છતાં મને ભય હતો; આ સંસારને ! તેની માયાનો! રખે ને મને ક્યાંક એ માયા ભુલાવામાં પાડી દે!
ના... ના...મારી સ્વરૂપાનુભૂતિને તે હું કદી વિસરી ! ન શકું. હવે તો બાહ્યથી હું ભલે માનવાત્મા છે. પરંતુ અભ્યારથી તો હું પૂર્ણ પરમાત્મા જ છુંઆવી સ્થિતિમાં હું સદાય આ સંસારમાં અનાસક્ત રહેવાને.
અને....એ વખતે મારા મનમાંથી એક પુકાર નીકળી ગયે.
પ્રસીય ભગવનું મયિ ! હે સર્વેશ્વર ! આપ મારી ઉપર કૃપા કરો કે જેથી મારા મૂળભૂત સ્વરૂપના આનંદનું ક્યારે પણ વિસર્જન ન થઈ જાય. આપની કૃપા વિના એ સંભવિતજ નથી. - કૃપાલો ! કૃપા કરે; કૃપા કરો, કૃપા કરો અહીં આ મંત્રની માળા ગણવી. ત્યાર બાદ વીસ માળા 3 દૃ મર્દ નમઃ પદની ગણવી.
चुनाल एनमचंद जैन
૧૦૮ વાર ક. ૦૦ ૦૨
Scanned by CamScanner
Page #111
--------------------------------------------------------------------------
________________ 3v35 વાલ કિંમત રૂા. 3-00 ટાઈટલ: 55 મિટર્સ, અમદાવાદ. ફોન : 2013 Scanned by CamScanner