________________
8 ઓહત ધ્યાન ર
અહા ! મારા જુના દેહ બળીને ભસ્મ થઈ ગયા ! કેવુ સુંદર થયુ...!
પણ હવે મારે મારી મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધના કાજે દેહની તા જરૂર પડશે જ. દેહ વિના તો હું શી રીતે આરાધના કરીશ ?
તા હવે શી રીતે નવા દેહનું મારે નિર્માણ કરવું ? ના....હવે સામાન્ય કેાટિના – મલિન – પુદ્દગલામાંથી તે નવા દેહ મારે રચવા જ નથી. હવે તે! હું અતિ ઉત્તમ કેટિમ – શુદ્ધ – પુદ્દગલાનું ગ્રહણ કરીને જ મારો નવા દેહ, નવું મન, નવા શ્વાસેાવાસ વગેરે બનાવીશ. તે તે માટે મારે શું કરવું ?
હ... યાદ આવ્યું. પરમાત્મા દેવાધિદેવના જ પુદૂગલાને હું ગ્રહણ કરું. એના કરતાં ઉત્કૃષ્ટ પુદ્દગલા આ જગતમાં બીજા કયા હોય ? એમના દેહના રિશ્તના હું આહાર કરીશ, જેમાંથી મારું શરીર બનશે; એમના છેડેલા શ્વાસાવાસ, ભાષા અને મનના પુદ્ગલેાનું હું ગ્રહણ કરીને મારા શ્વાસેાવાસ, ભાષા અને મન બનાવીશ. ચાલ.... હવે ત્યાં જ પહોંચું ! એ પરમાત્માની પાસે...અને નવા દેહનું નિર્માણ કરુ....
[આંખના પલકારામાં મારો આત્મા પરમાત્મા પાસે પહોંચે છે અને નવદેહિનર્માણની ક્રિયા ચાલુ કરે છે] તે આ રીતે :
Scanned by CamScanner
૭૧