________________
- ઓહત ધ્યાન
કયારેક તેમાં પરમાત્માનું આલબન લેતા તો કયારેક ષદ્ભવ્યનુ કે ૧૪ રાજલેાકનુ ચિંતન કરતા. કાયાત્સ માં કયારેક ડાંસ, મચ્છર ચટકા ય દેતા, મારા લેાહીની ખાસી મિજબાની ઉડાવતા; પણ તે વખતે મને તેનું કશું ય ભાન રહેતું નહિ.
ચિત્ર : ૨૮ ધ્યાન
કયારેક હું પરમેષ્ઠી ભગવાના ધ્યાનમાં બેસી જતા પદ્માસનની મુદ્રામાં લગાતાર ત્રણ ચાર કલાક સુધી બેસવાની સિદ્ધિ મને થઈ હતી.
ધ્યાનની એ પળામાં હું જાણે ભાનમાંથી ખાવાઈ જતા અને જગત મારામાંથી ખાવાઈ જતું. પરમાત્મા સાથે અભેદ ભાવ થતાં જ્યારે આનંદની લહરીએ મારી રામરાજિમાંથી પસાર થતી એ ખરેખર ધન્ય પળેા હતી.
ચિત્ર : ૨૯ સ્વાધ્યાય
અને... સ્વાધ્યાય તે મારા જીવન-પ્રાણ હતા. મારા તારક ગુરુદેવે મને જે પદ્ધતિએ સ્વાધ્યાય કરવાનું શીખવ્યુ હતુ તે જ રીતે – ધૂણીને, માં પાસે મુહપત્તિ રાખીને, સાપડા ઉપર પુસ્તક ગોઠવીને, ટટાર બેસીને – હું ગાખતા હતા. મને આ સ્વાધ્યાય વિના ચેન જ પડતું ન હતું. રોજ ત્રણ કલાક તે! નવુ ગેાખવામાં જ નીકળતા હતા.
૯૪
Scanned by CamScanner