________________
ર૯ તથG E |
ગયો. મારો આત્મા વિશિષ્ટ કોટિના સભ્યદર્શનના ભાવને સ્પર્શી ગયો.
હવે મારો આત્મા જિન મંદિરે જિનપૂજા કરવા લાગશે. ધમનરાગી બનશે, સદ્દગુરુ પાસેથી જિનવાણીનું શ્રવણ કરવા ગાંડાધેલો બની જશે.
- ચિત્ર : ૨૧ દેશવિરત પ્રાપ્તિ
ત્યાર બાદ પરમાત્માએ દેશવિરતિ ગુણોની પ્રરૂપણ કરી. એ સાંભળતાં જ મારામાં પ્રભુના એ મહિમાવંતા, પ્રભાવથી દેશવિરતિ ગુણનો ક્ષાયોપશમ થયો.
અહા! હવે હું સામાયિક વ્રત કરીશ, તપશ્ચર્યા વગેરે કરીશ એ વિચારથી મારું મન આનંદવિભોર બની ગયું.
- ચિત્ર ૨૨ પ્રભુનું બોલાવવું
ત્યાર બાદ પરમાત્માએ સર્વવિરતિ ધર્મને મહિમા સમજાવ્યો. સર્વવિરતિના સ્વામીઓ સુખે કેવા અલીન હાથ? દુ:ખે કેવા અદીન હોય ? ઉપસર્ગો અને પરીક્ષણ કેવી ચિત્ત પ્રસન્નતાથી સહાતા હોય? એમના
૮૮
Scanned by CamScanner