________________
અહયાન
હાર દેવ અને ગુરુના છે. દેવાધિદેવના અનુગ્રહે અને ગુરુદેવની કૃપાએ જ હું આવી અતિ ધન્ય અવસ્થાને પાબી શકો છુ.
આ વખતે અંતરીક્ષમાં મને મારા દેવાધિદેવ અને મારા ગુરુદેવ દેખાવા લાગ્યા. હું બન્ને ય ને જોતાં જ ઊભે થઈ ગયા. અને ત્યાં જ ખમાસમણું દઈને કોટિ કોટિ વંદન કરવા લાગ્યા.
અહા ! મારા અસીમાપકારી આરાધ્યદેવા ! તે ન મળ્યા હોત તેા આ ભવરાનમાં હું કયાં ભટકતા હોત !
કૃતજ્ઞતા ગુણના સ્પર્શ કરતાં મને સાતમા ગુણસ્થાનના અપ્રમત્તભાવની ઝલક પ્રાપ્ત થઈ. હું તે જ પળે સાતમા ગુણસ્થાન ઉપર આરૂઢ થયા.
ચિત્ર : ૪૭ ક્ષપકશ્રેણિઃ જીવ અને શિવ સાથે એકતા
એક વખત આ રીતે અપૂર્વ ઝલક દ્વારા સાતમા ગુણસ્થાન ઉપર મારો આત્મા આરૂઢ થયા હતા ત્યારે જીવ માત્ર સાથેના મારા સ્નેહપરિણામની ધારા એકદમ વધવા લાગી. મારી ચાકેર [તિ ક] જીવતત્વ જ હતું. સ જીવરાશિ સાથે મારો અભેદ થવા લાગ્યા. અમે સહુ સ સારી જીવમાત્ર એક જ છીએ એવી એકતાના હું અનુભવ કરવા લાગ્યા.
Scanned by CamScanner
૧૦૬