SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હિત યાન) ચિત્ર : ૪ અનંતગુણાનું દાન ઘાતી કર્મોના દોષથી તુ મારા આત્મા મુક્ત થયા પણ . તેથી તેને સતાષ નથી. એકલા દોષનાશથી શું વળે! સાથે અનત ગુણાનું સામ્રાજ્ય પણ જોઈ એ ને? આથી મે પરમકૃપાળુને પ્રાના કરી કે આ અનંત ગુણાના સ્વામી! આપે મારા દોષાનુ દહન તેા કર્યું` પણ હવે મને અનંત ગુણા આપે! અને.... આ પ્રાર્થનાની બીજી જે પળે પરમકૃપાળુ દેવાધિદેવ મતકના અગ્રભાગેથી બ્રહ્મમરન્ધ્રમાંથી અનંત ગુણાની અનતી સેર છૂટવા લાગી જે ત્યાંથી છૂટીને અવતુળાકાર બનીને મારા મસ્તક ઉપર આવીને મસ્તકમાં સમાવા લાગી. મારા બ્રહ્મરન્ત્ર દ્વારા એ બધી ગુણાની સેરે। મારા આત્મપ્રદેશામાં ઠલવાતી ગઈ. થોડીક જ વારમાં મારો આત્મા અનંતગુણાના સ્વામી બન્યા. અહો ! મારુ ટોચ સૌભાગ્ય અહા! મારી ધન્ય પળો! અહા! પરમાત્માની મહાકરુણા ! મહાવાત્સલ્ય ! Scanned by CamScanner I ૬૭
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy