Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 38
________________ (૪) મુનિ : (૫) મુનિ : (૬) મુનિ : (૭) મુનિ : (૮) મુનિ : (૯) મુનિ : (૧૦) મુનિ : (૧૧) મુનિ : વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ૧૦૦ + ૧૩ ઓળી (૧૨) મુનિ : (૧૭ સાધુમાંથી ૧૨ સાધુઓ આવા આમાંથી ધ્વનિત થાય છે ને !) ૯૦ થી ૧૦૦ સુધીની ઓળી સળંગ ! ૯૦ ઓળી ૧૦૦ + ૩૩ ઓળી (દીક્ષાપર્યાય ૧૯ વર્ષ) ૧૦૦ + ૪૪ ઓળી. ૯૧ ઓળી ૧૦૦ + ૩૩ ઓળી ૧ થી ૨૫ ઓળી સળંગ. ૭૮ થી ૧૦૦ અને એ પછી ૧ થી ૩૩ આ બધી જ ઓળી સળંગ ! છેલ્લા ૮ વર્ષથી સળંગ આંબિલ ચાલુ છે. (આશરે ૩૦૦૦ આંબિલ સળંગ થયા.) છેલ્લા ૧૦ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. આયંબિલની આરાધનામાં જ એકવાર ૩૬ ઉપવાસ અને એકવાર ૩૧ ઉપવાસ ! ૧૦૦ + ૬૧ ઓળી. ૧૦૦ ઓળી ૧૬-૧૭ વર્ષમાં કરી. ૫૦૦, ૬૦૦, ૭૬૦, ૧૧૬૮ આંબિલ એક-એક વાર સળંગ કર્યા છે. છેલ્લી ૩૧ થી ૬૧ ઓળી સળંગ ચાલુ જ છે. છેલ્લા ૧૨ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. ૬૩ વર્ષની ઉંમરે દીક્ષા ! આજે ૭૮ વર્ષની ઉંમર ! ગૃહસ્થપણામાં ચોસઠપ્રહરી પૌષધ સાથે ૨૦ અઠ્ઠાઈ ! ૧૦૮ અઠ્ઠમ ! ૫૮ ઓળી ! ૩ માસક્ષમણ ! ૧ વાર ૩૬ ઉપવાસ ! ૧ વા૨ ૧૯ ઉપવાસ ! ચૈત્ર-વૈશાખ માસમાં ૬૦ દિવસમાં ૪૪ ઉપવાસ કરેલા. છેલ્લા બે વર્ષથી ઠામ ચોવિહાર. ઘોરાતિઘોર તપસ્વી છે. “સંગ એવો રંગ” એ જ વસ્તુ ૩૬

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128