Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 128
________________ તોડવું હરમે જિનશાસનવા વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ 'પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીઓ એટલે જેવા! યુદ્ધમાં કર્મશત્રુઓની સામે ભયંકર શૂરવીરતા દેખાડે. 'જેવા! ઉપસર્ગોથી ડેપરષાથી કદી ન ગભરાય. જેવા! બીજાની ભૂલોને, ગુપ્ત બાબતોને ગંભીરતાથી મનમાં સમાવે. ' જેવા! શરણે આવનારને પરમ શીતળતાની ભેટ આપે. જેવા ! આપણું મન માનવા જ તૈયાર ન થાય એવા વપના તેજથી દીપે. જેવા! પોતાનામાં રહેલી કરુણા મૈત્રી-માધ્યરચ્ય ભાવનાને બધેજ પ્રસરાવે. ? જેવા! પ્રમોદનો સંદેશો સર્વત્ર પ્રસરાવે. જેવા!નિર્મળ પારદર્શી મનોભાવોને ધાણ રે. જેવા! વિશ્વાસઘાત વગેરે બધું જ સહન કરે. આ પુસ્તક વાંચશો, તો તમને લાગશે છે હળાહળ ઠલયુગમાં પણ આવા સાધુ-સાધ્વીજીઓ બિરાજમાન છે. એ જ છે આપણી આધ્યાત્મિક અજાયબીઓ

Loading...

Page Navigation
1 ... 126 127 128