________________
(૪) મુનિ :
(૫) મુનિ : (૬) મુનિ :
(૭) મુનિ :
(૮) મુનિ : (૯) મુનિ :
(૧૦) મુનિ :
(૧૧) મુનિ :
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ૧૦૦ + ૧૩ ઓળી
(૧૨) મુનિ : (૧૭ સાધુમાંથી ૧૨ સાધુઓ આવા આમાંથી ધ્વનિત થાય છે ને !)
૯૦ થી ૧૦૦ સુધીની ઓળી સળંગ ! ૯૦ ઓળી
૧૦૦ + ૩૩ ઓળી (દીક્ષાપર્યાય ૧૯ વર્ષ)
૧૦૦ + ૪૪ ઓળી.
૯૧ ઓળી
૧૦૦ + ૩૩ ઓળી
૧ થી ૨૫ ઓળી સળંગ.
૭૮ થી ૧૦૦ અને એ પછી ૧ થી ૩૩ આ બધી જ ઓળી સળંગ ! છેલ્લા ૮ વર્ષથી સળંગ આંબિલ ચાલુ છે. (આશરે ૩૦૦૦ આંબિલ સળંગ થયા.)
છેલ્લા ૧૦ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. આયંબિલની આરાધનામાં જ એકવાર ૩૬ ઉપવાસ અને એકવાર ૩૧ ઉપવાસ ! ૧૦૦ + ૬૧ ઓળી.
૧૦૦ ઓળી ૧૬-૧૭ વર્ષમાં કરી.
૫૦૦, ૬૦૦, ૭૬૦, ૧૧૬૮ આંબિલ એક-એક વાર સળંગ કર્યા છે.
છેલ્લી ૩૧ થી ૬૧ ઓળી સળંગ ચાલુ જ છે. છેલ્લા ૧૨ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. ૬૩ વર્ષની ઉંમરે દીક્ષા ! આજે ૭૮ વર્ષની ઉંમર ! ગૃહસ્થપણામાં ચોસઠપ્રહરી પૌષધ સાથે ૨૦ અઠ્ઠાઈ ! ૧૦૮ અઠ્ઠમ ! ૫૮ ઓળી ! ૩ માસક્ષમણ ! ૧ વાર ૩૬ ઉપવાસ ! ૧ વા૨ ૧૯ ઉપવાસ ! ચૈત્ર-વૈશાખ માસમાં ૬૦ દિવસમાં ૪૪ ઉપવાસ કરેલા. છેલ્લા બે વર્ષથી ઠામ ચોવિહાર.
ઘોરાતિઘોર તપસ્વી છે. “સંગ એવો રંગ” એ જ વસ્તુ
૩૬