Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સિવાયનો વ્યઞ્જન છે આદિમાં જેના એવો વ્ ભિન્ન વ્યઞ્જનાદિ પ્રત્યય પરમાં (અવ્યવહિતોત્તરમાં) હોય તો પૂર્વનાં નામને ‘પવ’સંજ્ઞા થાય છે. ‘મવત્’ શબ્દને ‘“મવતોળિીયસૌ’” ૬-૩-૩૦ થી ર્ પ્રત્યય. ‘પ્રયોગીપ્’ ૧-૧-૩૭ થી સ્ ના સ્” ને ઈત્ સંજ્ઞા અર્થાત્ તેનો લોપ. તેથી સિત્ ‘વસ્’ પ્રત્યય પરમાં હોવાથી ‘મવત્’ નામને આ સૂત્રથી ‘દ્દ સંશા થાય છે; અને તેથી ‘છુટતૃતીયઃ’ ૨-૧-૭૬ થી મવત્ નામના ત્′ ને ૬ આદેશ થવાથી સ્યાદિ કાર્ય બાદ ‘મવવીયઃ’ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ “આપસંબંધી' આ પ્રમાણે છે. પપ ્+ભ્યામ્ આ અવસ્થામાં વ્યઞ્જનાદિ ( ભિન્નવ્યજનાદિ) થામ્ પ્રત્યય ૫૨માં હોવાથી વયમ્ નામને આ સૂત્રથી ‘પવ’ સંજ્ઞા થાય છે. તેથી ‘સોહ:’૨-૧-૭૨ થી ૬ ને ) આદેશ. પોષવતિ’ ૧-૩૨૧ થી ૪ (ૐ) ને 'ૐ' આદેશ .... ઈત્યાદિ કાર્ય થવાથી પયોમ્યામ્’ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ સ્પષ્ટ છે. સ્થિતિ વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ર્ ભિન્ન જ વ્યઞ્જનાદિ પ્રત્યય ૫૨માં હોય તો પૂર્વનાં નામને ‘પદ્’ સંજ્ઞા થાય છે. તેથી ‘વાત્તમિતિ’ આ અર્થમાં ‘વાવ’શબ્દને ‘ અમાવ્યયાત્ વનું વ’ ૩-૪-૨૩ થી વચન (7) પ્રત્યય. ‘પેવાર્થે ૩-૨-૮ થી સ્યાદિવિભક્તિ અન્ નો લોપ. વાય્ આ અવસ્થામાં ર્ ભિન્ન વ્યજ્રનાદિ પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી વાર્ નામને પવૅ સંજ્ઞા થતી નથી. અન્યથા માત્ર વ્યજ્જ્ઞાદિ પ્રત્યય ૫૨માં હોય તો પૂર્વનાં નામને ‘વવ’સંજ્ઞા થાય તો ‘વાર્’ નામને પણ પદ સંજ્ઞા થશે. તેથી ‘વનઃ મ્” ૨૧-૮૬ થી વાર્ ના હૂઁ ને ૢ આદેશ વગેરે કાર્ય થવાથી વાચ્યતિ ના સ્થાને વાપતિ આવો અનિષ્ટ પ્રયોગ થશે . વયનું પ્રત્યયાન્ત વાવ્ય ધાતુને તિપ્રત્યયાદિ કાર્ય થવાથી વાર્+7+ગ+ત્તિ આ અવસ્થામાં હુસ્યા... ૨-૧-૧૧૩' થી ય ના ‘’ નો લોપ થવાથી ‘વાઘ્ધતિ’ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ ‘વાણીને ઈચ્છે છે.’ આ પ્રમાણે
છે.૨૧
P