Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
તાલિપતિ
સિ પ્રત્યયમાં હું અનુબંધ છે અને “તિ પ્રત્યયમાં ૬ અનુબંધ છે. એ અનુબંધથી રહિત “સ અને “તિ નું ગ્રહણ કરીને
રિ આ પ્રમાણે અહીં નિર્દેશ કર્યો છે. સિં પ્રત્યયથી ‘સુF સુધીના અને તિનું પ્રત્યયથી ‘ત્યાદિ સુધીના (જુઓ સૂ. નં. ૩-૩-૬ થી રૂરૂ-૬) પ્રત્યયોને “વિમસ્જિ' સંજ્ઞા થાય છે. 199ll
તલને હલ ૧૧૨ના
સ્વાદિની (સિ વગેરે પ્રત્યયોની) પ્રકૃતિ જેની આદિમાં હોય અને સ્વાદિ જેના અન્તમાં હોય તે સમુદાયને તેમજ ત્યાદિની (તિ વગેરે પ્રત્યયોની) પ્રકૃતિ જેની આદિમાં હોય અને ત્યાદિ જેના અન્તમાં હોય તે સમુદાયને “ સંજ્ઞા થાય છે. જેનાથી પ્રત્યયોનું વિધાન . કરાય છે તેને તે પ્રત્યયની પ્રશ્નતિ’ કહેવાય છે. “ યુછિં સ્વમું અહીં “ધર્મ નામથી સિ પ્રત્યય વિહિત છે. અને ‘ાતિ શાસ્ત્રમ્ અહીં તો ધાતુથી તિવપ્રત્યય વિહિત છે. તેથી સિ પ્રત્યાયની પ્રકૃતિ ધર્મ છે અને તિવપ્રત્યયની પ્રકૃતિ ' ધાતુ છે. સ્વાદિ અને
ત્યાદિ પ્રત્યય ની પ્રકૃતિ જેની આદિમાં છે અને સ્વાદિ અને ત્યાદિ પ્રત્યય જેના અન્તમાં છે એવા થર્મનું અને તિ આ સમુદાયને આ સૂત્રથી પદ સંજ્ઞા થાય છે. અને તેથી વધુ વિકo.... -૧-૨૧ થી પુષ્કા ને “વહુ અને “કસ્મય ને ન’ આદેશ થવાથી ‘ધર્મો વ: સ્વમું અને હવાતિ નઃ શાસ્ત્રનું આવો પ્રયોગ થાય છે. જેનો ક્રમશઃ અર્થ ધર્મ તમારું ધન છે.” “અમને શાસ્ત્ર આપે છે. આ પ્રમાણે છે. રબા
नाम सिदय्यञ्जने ॥१॥२१॥
જુ ઈત્ (અનુબંધ) છે જેમાં એવો સિતું પ્રત્યય; અથવા યુ.