Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
જવાબ
પ્રશ્ન -
જવાબ
-
નો લોપ થવાથી મૈં કારાન્ત થઇ જાય છે. તેથી ઉપરનાં ૧-૪-૨ થી મિસ્ નો સ્ સિદ્ધ જ હતો. છતાં આ સૂત્ર શા માટે બનાવ્યું ? સિદ્ધે સતિ આર્મો નિયમાર્થ એ ન્યાયથી સૂત્રની રચના કરી તે નિયમને માટે છે. તો નિયમ એ થયો કે વમ્ અને અસ્ થી ૫૨માં ૨હેલાં મિત્ નો ર્થાય તો અ‚ સહિત રૂવમ્ અને અવ હોય ત્યારે જ થાય . અક્ સિવાયના વમ્ અને અવસ્ થી પર પિમ્ પ્રત્યયનો સ્ ન થાય. આ ન્યાયથી વ્ કાર આવી જ જવાનો છે.. તો પછી સૂત્રમાં વૅ શા માટે મૂકયો છે ?
છતાં જિ ની પછી ડ્વ કાર મૂકયો છે તે જ જણાવે છે કે બે જાતના નિયમ થાય છે. તેમાંથી વિપરીત નિયમને દૂર કરવા માટે જ વ્ મૂકયો છે. તે આ પ્રમાણે
અર્થ -
(૧) વમ્ અને સવર્ ને અક્ પરમાં આવતાં જ મિમ્ નો પેસ્ થાય. (૨) અલ્ લાગ્યો હોય ત્યારે વમ્ અને અસ્ થી જ પરમાં રહેલાં મિત્ નો સ્ થાય.
આમાં પહેલો નિયમ ગ્રહણ થશે. બીજો નિયમ વિપરીત છે. તેનું ગ્રહણ નહિં થાય. જો વ ન મૂકયો હોત તો વિપરીત નિયમ કોઇ ગ્રહણ કરે તો રૂવમ્ અને અસ્ સિવાયના અન્ય સર્વનામોને અત્ ૫૨ છતાં મિત્ નો પેલ્ થાય નહિ પરંતુ અન્ય સર્વનામોને તો અલ્ પર છતાં મિસ્ નો પેર્ કરવો છે. માટે સદ્ગિ ની પછી વ્ કાર મૂકેલો છે. ત્ વદુસ્મોસિ। ૧-૪-૪
અર્થ – બહુવચનનાં અર્થમાં વર્તતા સ્યાદિ સ્ કારાદિ અને મ્ કારાદિ પ્રત્યય પર છતાં તેમ જ સ્ (ષ.સ.દ્વ.વ.) પ્રત્યય પર છતાં (પૂર્વના) નો ૬ થાય છે.
સૂત્ર સમાસ -સ્ = મ્ TM - સ્પૌ (ઇ.૪.), વહુલુ સ્માઁ - બહુમાૌ (સ.ત.) વધુમાં ૨ ઓક્ ચ તેષામ્ સમાહાર: - બહુસ્પોસ, તસ્મિન્ (સમા.
.)
અહીં અત: ષષ્ઠી થયું તે અર્થવશાત્ વિક્તિવિવરિનમ: થી થયું છે. ટાક્સ્પોનૌ। ૧-૪-૫
ઞ કારથી પર રહેલાં ય (તૃ.એ.વ.) અને સ્ (ષ.એ.વ.) નો અનુક્રમે ન અને સ્ય આદેશ થાય છે.