Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
જવાબ –
પ્રશ્ન તો પછી આન્ન એમ કરવાથી અ વર્ણ જ આવે ને ?
જ
-
૧૩
હતી. તો પછી અહીં અ વર્ણને બદલે આત્ કર્યું હોત તો ન ચાલત ? ન ચાલે. કારણ કે જો માત્ કર્યું હોત તો આ કારાન્ત નામ લેવાય પણ મૈં કારાન્તની અનુવૃત્તિ અટકી જાત.
જવાબ – વાત બરાબર છે. પરંતુ નીચેના સૂત્રમાં જે ડ્-સ્માત્-સ્મિન્ થવાનાં છે. તે અ કારાન્ત થકી થવાના છે. જો આઘ્ય કર્યું હોત તો આ કારની અનુવૃત્તિ નીચેના સૂત્રોમાં આવે પણ કારની અનુવૃત્તિ ન આવે. કેમ કે ‘‘વાનુંત્કૃષ્ટ નાનુવર્તતે'' વકારથી ખેંચાયેલી અનુવૃત્તિ નીચેના સૂત્રોમાં ન આવે. જો અ કારની અનુવૃત્તિ નીચે ન આવે તો નીચેનું ૧-૪-૧૬ સૂત્ર વ્યર્થ પડે. માટે અવળે એમ સૂત્રમાં લખ્યું છે. તે જ બરાબર છે.
ન
નવષ્ય: પૂર્વેભ્યઃ રૂ-સ્માત્-સ્મિન્ વા । ૧-૪-૧૬,
અર્થ – પૂર્વ વિગેરે નવ શબ્દોથી (૫૨માં) રૂ-સ્માત્ અને સ્મિન્ જે સ્થાનમાં કહેલાં છે. તે વિકલ્પે થાય છે.
સૂત્ર સમાસ –Ø સ્મા— મિત્ત્વ તેમાં સમાહાર: - રૂ -સ્માત્ - સ્મિન્ (સમાં..) વિવેચન – પૂર્વ વિગેરે નવ એટલે પૂર્વ, પ, અવર, રક્ષિળ, સત્તર, અવર, અધર,
સ્વ અને અન્તર્ આ બધાં શબ્દોને ‘'બસ રૂ:''૧-૪-૯ થી ૬, સર્વારે: ૧-૪-૭ થી સ્માત્ અને ‘‘કેસ્મિન્''૧-૪-૮ થીસ્મિન્ આદેશની નિત્ય પ્રાપ્તિ હતી. તે આ નવ સર્વનામને વિકલ્પે કરવા માટે આ સૂત્રની રચના છે.
૧ થી ૧૬ સૂત્રમાં આ કારાન્ત શબ્દોની વાત પૂર્ણ થઇ. આપો છિતાં ચૈવાર્ - યાત્ − યાન્ । ૧-૪-૧૭.
આ કારાન્ત સંબંધી ત્િ નો (કે, કતિ, સ્, કિ નો) અનુક્રમે ચૈ, · યાસ, યાત્ અને યામ્ આદેશ થાય છે.
સૂત્ર સંમાસ -ચૈશ યાસ્ ત્ર યાત્વ યાત્વ તેમાં સમાહાર: - ઐયાસ્યાયામ્
(સમા.૯.)
અર્થ -
વા -ખાટલો. આ કારાન્ત સ્ત્રીલિંગના રૂપો માાવત્ થશે. સદ્ધિપૂર્વા: । ૧-૪-૧૮,
અર્થ - સર્વાદિ આ કારાન્ત સંબંધી હિત્ નો (કે, વૃત્તિ, સ્, હિ નો) જે થૈ, યાસ, યાત્ અને યામ્ થાય છે. તે હસ્ પૂર્વક થાય.