Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૨ .
પ્રશ્ન - “તીય ઈતિવા" આવું સૂત્ર ન બનાવતાં “તીય હિાર્યેવા" એવું
વધારાનું વાર્થે મૂકીને સૂત્ર શા માટે બનાવ્યું? જવાબ - વિર્ય - જે સ, ડમ્ અને ઈડ સંબંધી કાર્ય. હિન્દુ ને લગતું કાર્ય
હોય ત્યાંજ સર્વાદિ વિકલ્પ કરવા છે. પરંતુ સિવાયનું બીજું કાર્ય કરવાનું હોય ત્યાં સર્વાદિ ગણાય નહિ. તેથી ત્યાઃ સર્વાટે .... ૭-૩-૨૯ થી આ પ્રત્યય લાગશે નહિ. માટે સૂત્રમાં વિર્ષે એવું
લખ્યું છે. પ્રશ્ન - સૂત્રમાં મા અને નાના શબ્દ નથી. તો ટીકામાં કેવી રીતે લીધા? જવાબ - “પ્રત્યયને તારા પ્રા”(પ્રત્યય ગ્રહણ થયે છતે પ્રત્યાયાન્તનું
પણ ગ્રહણ થાય) એ ન્યાયથી સૂત્રમાં અન્તનું ગ્રહણ ન હોવા છતાં ટીકામાં તીયાત કહ્યું. અથવા "પ્રત્યય પ્રત્યઃ ” ૭-૪-૧૧૫ થી પ્રત્યય પ્રકૃતિનું વિશેષણ બનવાથી “વિરોષણમા "૭-૪-૧૧૩ થી વિશેષણ એ વિશેષ્યના સમુદાયનો અંત છે. તેથી પણ તીયાત નું ગ્રહણ થાય. તીયાત એ નામનું વિશેષણ છે. અને તીવ પ્રત્યય નામને જ લાગે છે. તેથી ટીકામાં નામ શબ્દનું પણ ગ્રહણ થયું.
વયાડ: સામ્ ૧-૪-૧૫. અર્થ- અવર સર્વાદિ સંબંધી મામ્ (.બ.વ.) નો સન્મ થાય છે. વિવેચન - સર્વેકામ - સર્વ + સામ્ અહીં આ સૂત્રથી આ કારને માનીને સામ્ થયો.
પછી “ વહુfસ" ૧-૪-૪ થી એ સા ને માનીને આ કારનો છે કાર થયો. એટલે મના નિમિત્તે થયેલો સામ્ પોતે જ કારનો ઘાતક થયો. તેથી નિપાતક્ષધિનિમિત્ત ૬ વિધાતએ' એ ન્યાય
અહીં અનિત્ય થયો. પ્રશ્ન - સૂત્રમાં ગવળ શા માટે ગ્રહણ કર્યું? જવાબ- “
વ ળે સનાતી પ્રદાન" એ ન્યાયને આધારે શબ્દ નકારાન્તા હોય કે ના કારાન્ત હોય બંનેનું ગ્રહણ થશે. એટલે સ્ત્રીલિંગમાં પણ મામ્ નો સામ્ થશે.તેથી જ ઉદાહરણ બંનેના આપ્યા છે. સર્વેક્ષાત્ એ અકારાન્તનું ઉદાહરણ છે. અને વિશ્વાસાએ આ કારાન્તનું ઉદાહરણ
પ્રશ્ન - મકારાન્ત નામ થકી પર એમ અનુવૃત્તિતો ઉપરનાં સૂત્રોથી જ આવતી