Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02 Author(s): Mayurkalashreeji Publisher: Labh Kanchan Lavanya Aradhan BhuvanPage 13
________________ નો લોપ થઈ જાય. તો રેવૈ ને બદલે વે એવું અનિષ્ટ રૂપ થઈ જાત. તેથી શું કરવો જરૂરી છે. પ્રશ્ન : પણ કરીને “તુ. ત્યારે" સૂત્ર લગાડીને જો દેવે જ રૂપ કરવું હોત તો પણ કરવાની પણ જરૂર નથી. શું કરીએ તો પણ ચાલે. કેમ કે દેવ + ૬ નવશે. ૧-૨-૬ થી : થઈ જ જાય છે. પણ છતાંય ન કરતાં ઘણું કરીએ તો પણ કરવાના સામર્થ્યથી જ “તુસ્થિત્યારે" ૨-૧-૧૧૩ સૂત્ર લાગશે નહિ. અને વૈ. રૂ૫ થઈ જાય. છતાં પણ શા માટે કર્યો? જવાબ: વૈ: રૂપ અસ કરવાથી સિદ્ધ થાય પણ તિગર: પ્રયોગને સિદ્ધ કરવા માટે ન કરવું જરૂરી છે. માટે શું કર્યો છે. ' પ્રશ્ન: તો પણ પ્રશ્ન થાય કે આ સૂત્ર તો એ કારાન્તને જ લાગે છે જયારે 'તિરસું તો વ્યંજનાત છે તેને તો આ સૂત્ર લાગે જ નહિ. તો પછી તિરણ માટે છેલ્ શા માટે કર્યો? જવાબ: મતિ વ્યંજનાત છે. છતાં તેને માટે જે સ્ કર્યો છે તે જે બતાવે છે કે “ પવિવૃતમ્ નવ” (એક દેશમાં થયેલો ફેરફાર અન્યવત્ થતો નથી.) તેથી અતિગર થી તિનસ્ જુદું નથી. તેથી અતિનાર ને લાગતું સૂત્ર તિર ને પણ લાગે. અહીં પણ “ન્નિપતનક્ષધિનિમિત્તે તત્ વિતરૂં' એ ન્યાય અનિત્ય થાય છે જેમ કે તિગર + fમન્ આ સૂત્રથી મિન્ નો થયો. પછી “ગરીયા ગરદ્વા' ૨-૧-૩ થી સ્વરાદિ પ્રત્યય પર છતાં ન નું નરસ થાય. તેથી જ વિનર ને માનીને બિસ્ નો રેસ થયો. તે જ નું સ્વરાદિ બનીને તિગર નો ઘાત કરનાર થયો. પણ ન્યાય અનિત્ય છે. માટે નરમ્ થઈ શક્યું. ફેમ સોશ્વવ . ૬-૪-રૂ. અર્થ - ગવ પર છતાં જ હું અને મન્ ના નથી પરમાં રહેલાં પ્રત્યયનો છેલ્ થાય છે. સૂત્ર સમાસ -૧ ૨ ૩૬ ૨ પતયો: HER: - રૂદ્ર: તવ (સમા. .). વિવેચન - પ્રશ્ન - ફુલમ અને કમ્ ના અંત્યમ્ અને સનો ''કાર:" ૨-૧૪૧ થી ર થાય. અને “ નુ ત્યારે ૨-૧-૧૧૩ થી પૂર્વના આPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 356